________________
તા. ૧૫-૧–૫૧
તંત્રીશ્રી,
સવિનય વિજ્ઞપ્તિ કે જન્મભૂમિમાં બે હફતે પ્રગટ થયેલ ગતીર્થ શ્રી. અરવિન્દ ઉપર શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના લખેલે લેખ અખિ રસપૂર્વક વાંચી ગયો અને મને બહુ આનંદ થશે. શ્રી. અરવિન્દ સંબંધે વધારે લખનારે એમના સાધકે હોય છે. આ સાધકનાં લખાણું મેં છૂટાછવાયાં વાંચ્યા છે. એમાં મને ઘેલછા અને અતિરેકની ભાવના અવારનવાર ડોકિયાં કરતી લાગી છે.
આ સાધકે એ વચ્ચે એટલે સુધી પ્રચાર કરેલો કે અરવિન્દ પાસે ગાંધીજીનું જીવન અતિ સામાન્ય કોટિનું છે. આપણા માતબર કવિ સુન્દરમ્ કેટલીક જગ્યાએ વ્યાખ્યાનમાં અતિશયોકિતભર્યા ઉલ્લેખ કરતા હતા. બીજાએ પણ જાણ્યેઅજાણે પક્ષપાતી નિરૂપણ કરતા રહ્યા છે. શ્રી. અરવિન્દના ભકત સિવાય કંઈ કંઈ લખે તે એ અધિકારથી વંચિત લેખાય એટલે એવા લખાણનું બહુમાન પણ ન થાય.
આવી સ્થિતિમાં શ્રી. પરમાનંદભાઈએ જે વિગતવાર–ગહન અને વાસ્તવિક મુદ્દાઓને લઈને-રેખાચિત્ર રજુ કર્યું છે તે સામાન્ય વાંચત્ર મા દશ થી પર એવ' છે.
માતાજી” સંબંધે કઈ પિતાની ઉડે ઉડે દેખાઈ રહેલી રહસ્યમય જીજ્ઞાસાને વ્યકત કરતું ન હતું. આ સંજોગોમાં તેમણે એક જગ્યાએ લખ્યું છે કે “ ....એમ છતાં ત્યાંની દર્શનલીલા તથા માતાજીના શણગારવૈભવ સાથે મારા મનનું કોઈ સંતેષકારક સમાધાન થઈ શકતું નહોતું.” એ ઉલ્લેખ જ આખા લેખમાં તેમની તટસ્થ મનવૃત્તિની સાક્ષી સામો મને લાગ્યું. કારણ કે શ્રી. અરવિન્દ્રની મહાનતાને તેમણે બીજી બધી રીતે બહુ માનપૂર્વક વ્યકત કરી છે. સાચે જ એ આપણા દેશનું ગૌર
લેખ વાંચતાં તેમને જણાયું છે કે શ્રી અરવિંદના જીવન અને દર્શન અંગેનું તેમનું જ્ઞાન કોઈ ખાસ વિશેષ પ્રકારનું ન હોવા ઉપરાંત અત્યંત સામાન્ય કારિનું અને ઉપરછલું છે. પોતે શ્રી અરવિંદ અંગે આટલું જાણે છે, જ્યારે ભાગ્યે જ કોઈ લે કે ' શ્રીઅરવિ દને મળી શકતા ત્યારે પોતે સાહસ ખેડીને તેમને મળવા ગયેલા. પિતે શ્રીઅરવિંદે નિદેશેલી સાધના પણ ગ્રહણ કરત, પણ લેખમાં બતાવેલ વસ્તુઓ પિતાના વિચારેથી પ્રતિકૂળ હોવાથી તેમ કરી શક્યા નથી. આવી અને આ પ્રકારની કેટલીક રજૂઆત કરવા માટે આ લેખનું નિર્માણ થયું હોય તેમ મને જણાય છે ! અને બીજું પણ એક કારણ નીચે મુજબ હોવાને સંભવ છે :
શ્રી અરવિંદના જીવન અને દર્શન અંગેની (સામાન્ય માણસો પણ જાણતા હોય તેવી) કેટલીક વાતો કહીને, તેમના જીવન, સાધના
અને સાહિત્ય પ્રવૃત્તિનાં કેટલાંક પાસઓની પ્રશંસા કરીને અને પિતે જિજ્ઞાસુ અને શ્રેયાર્થી ભાવે શ્રી અરવિંદના ગ્રંથોનો અભ્યાસ કરનાર વ્યકિત છે તેમ બતાવીને પણ તેઓ તુરત પિતાના મનમાં રમી રહેલ વસ્તુ ઉપર આવી જાય છે અને શ્રી અરવિંદ, શ્રી માતાજી તથા આશ્રમવાસીઓને જીવનવ્યવહાર અને પરસ્પરના સંબંધની સાંકળ પર શ્રી કાપડિયા (સારી ભાષામાં પણ) પિતાનો અણગમે વ્યકત કરતા જણાય છે.
ટૂંકમાં શ્રી કાપડિયાને મનુષ્યના જીવનવ્યવહારમલ અંગેના પિતાના ગમાઅણગમા છે અને આ દ્રષ્ટિએ તે જે શ્રી અરવિંદ, શ્રી માતાજી તથા આશ્રમવાસીઓનો સમગ્ર વ્યવહાર શ્રી કાપડિયાની દષ્ટિ મુજબને (અથવા તો તેમના ગમા પ્રમાણે) હોય તો જ તેમને તથા તેમના જેવા વિચારો ધરાવનારાઓને સંતોષકારક જણાય તેમ તેમના લખાણ ઉપરથી જણાય છે.
મને ખ્યાલ છે કે શ્રી કાપડિયા જેવા વિચારો ધરાવનારે- કારણ કે મૂળ વસ્તુઓને પૂરે, સાચો અને નિકટને પરિચય ન ધરાવનારે-એક આખે વગ છે, પણ શ્રી કાપડિયાને લેખ તે અપરોક્ષ રીતે પણ, જાણે કે તેઓ શ્રી અરવિંદનાં જીવન, દર્શન તથા ખાસ પ્રકારની તેમની પ્રગાત્મક ગ–પ્રણાલિ, શ્રી અરવિંદ.. વેગ અને આશ્રમના જીવનમાં માતાજીનું સ્થાન તથા આશ્રમજીવન વગેરે બાબતેથી ખૂબ જાણકાર હોવાનો દાવો કરી જાય છે અને પછી કેટલીક બાબતે વિષે-જે તેમની પ્રકૃતિને કદાચ પરંપરાથી ભિન્ન હોવાને જ કારણે ફાવતી નહિ હેય-પિતાને ચુકાદો ઉચ્ચારે છે, તે ગેરરસ્તે દોરનારી વસ્તુ છે.
અહીં એટલું તે ખતરીપૂર્વક કહી શકાય કે શ્રી કાપડિયાને ઉપરોકત વસ્તુઓને પરય, અરે સામાન્ય પ્રકારને પરિચય પણ હેત તે તેમણે શ્રી અરવિંદના એકાંતવાસ, તેમના જીવનવ્યવહાર અંગે જળવાતી-ગુપ્તતા, શ્રી માતાજીની દરમિયાનગીરી, આશ્રમજીવન ઉપર પશ્ચિમની છાયા વગેરે અંગે જે મંતવ્ય ઉચ્ચાર્યા છે તે ન ઉચ્ચાર્યા હતા તથા શ્રી અરવિ દ જેવા મહાસમન્વયાત્મક પૂર્ણયોગની સાધના પ્રધતિનું નિર્માણ કરનાર મહાયેગીના ભગવાન મહાવીર જેવા અનેકાન્તવાદના નિર્માતા અને ઉગ્ર તપસ્યમય એકાંગી જીવન જીવનાર પુરૂષ સાથે કરેલ સરખામણી ચિત્યને ખાતરે ય ન કરત.
આ લેખ લખવા પાછળ શ્રી કાપડિયાને શુદ્ધ આશય નથી અથવા તે ઈરાદાપૂર્વક ગેરસમજૂતી ફેલાવવા માટે. તેમણે તે લખેલ છે તેમ પણ મારું કહેવાનું નથી. આ લેખ લખવા પાછ... ળને તેમને મૂળ હેતુ શ્રી અરવિંદને પિતાની અંજલિ આપવાને જ હોય, પણ તેની અંદર શરૂઆતમાં કહી તે બે વસ્તુઓ પ્રવેશ કરી શકી જ છે તેમ મને જણાય છે અને તે તરફ સૌનું ધ્યાન દોરવું જરૂરી જણાતાં આટલું મેં લખેલ છે. જૂનાગઢ
ઈશ્વરલાલ દવે
મને પિતાને અંગત રીતે જે પ્રશ્ન થયા કરે છે તે આ છે. આવા મહાપુરૂષ, પરમગી, વિશ્વવિભૂતિ અને અનન્ય સાધક તપશ્વર્યા પછી પણ “કીડની 'ન જીવલેણુ દર્દથી પીડાઇને, દેઢ બે દિવસ બેભાન રહીને શા માટે મૃત્યુ પામતા હશે? શ્રી અરવિન્દની યોગસાધના ભલે ચમકારભરી ન હતી. ભલે જમીનથી એ વેંત એક અદ્ધર રહીને આસન ન જમાવતા, પણ શારીરિક વ્યાધિ કે જીવલેણુ દર્દ વખતે પ્રાણુાયામ કરી, સૌને છેલ્લા બે શબ્દ કહી શું કામ દે ન છોડે? બીજી એમની સિદ્ધિને પુર જનતાને જોઇ નથી. શાન્તિભર્યું મૃત્યું એ જ અદના માનવી માટે સંતાપનિવારણુને પૂરા ગણાય છે. ૩૦ વર્ષની સાધનાને અંતે મહર્ષિ
અરવિન્દ જેવાને જે મૃત્યુ સમયની શાનિ ન મળે, શારીરિક દદ પીડા૨ ૫ બને, ઇન્દ્રિય અબુદ્ધ કાબુ બહાર જાય છે એ યોગની ત્રુટિ નહિ ગણાતી હોય?
હું સમજુ છું કે શરીર ક્ષણભંગુર છે, શ્રી અરવિંદને સાચે વારસે એમની સાધના અને એમનું સાહિત્ય છે, છતાં ઉપરને પ્રશ્ન સામાન્ય લેકસનસની દૃષ્ટિએ જરૂર ઉદ્દભવે એ છે.
શ્રી પરમાનદભાઈમાં જીવનને ક૯યાણકારી હોય એવું તત્વ પકડવાની, એનું અદયયન અને પરિશીલન કરવાની વૃત્તિ, પડી છે 'એ આ એ આખી લખ પુરવાર કરે છે.
લેખ પુરવાર કરે છે. મને આ લેખથી જે લાગ્યું તે ઉપર જણૂાવ્યું છે. શ્રો અરવિંદ વિષે મારા દિલમાં અત્યન્ત આદર હોવા છતાં, સૌ વચ્ચે જીવી જનાર, સંસારના અને રાજયના સંતાપ તેમજ કલહમાં અણનમ રહી ક્ષેત્ર ન તજનાર અને છતાં અસ્તેય, અપરિગ્રહ અને કમપેગને સાક્ષાત જીવંત પાઠ ભણ્યાવી જનાર, ખૂનીને હાથે રામને શરણ થનાર ગાંધી સિવાય મારૂ મસ્તક અન્યને નમતું નથી. ' મુંબઈ તા. ૩૦-૧૨-૫૦
રતુભાઈ કોઠારી