SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન તા. ૧-૯-૫૧ અયન્ત ખુચી રહ્યું છે. સસ્થાના પ્રતિનિધિ તરીકે પોતે રાષ્ટ્રનુ રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે તે સંસ્થાની કારભારીની આવી દિધા મનેદશાએ જ માત્ર નહિ, પણ એવા જ વિચિત્ર વત'ને જવાહરલાલજીને અસ્વસ્થ બનાવી મૂકયા હૈાય એમ અનુમાન થાય છે. અને તેથી કોંગ્રેસની કારોબારીના પૂરેપૂરા સાથને પોતાને વિશ્વાસ પડે એવી કારે બારીની પુનર્રચના થવી જોઇએ એવા જવાહર લાલજીના આગ્રહ છે. ટેન્ટનબાબુ આ વિધિ કરી રહ્યા છે. તેમનુ' કહેવુ' એમ છે કે “કોંગ્રેસની કારોબારી ચુંટવાને ક્રેગ્રેસના પ્રમુખને જ સપૂણ' અધિકાર છે અને તેમાં લેશ માત્ર દખલગીરી કરવાને કાઇને હકક નથી. વળી આજની કારાબ્રી મે” પેતે ચુટી છે તે કારોબારીને માત્ર જવાહરલાલજીની આવી પાયાવિનાની કલ્પનાઓ અને ભ્રમણાઓને આધીન બનીને હું કેમ વિસ'િત કરી શકું? કારાખારીમાં છે જગ્યએ ખાલી છે તે જવાહરલાલજી કહે તેમ તુ' પુરી કરૂ'; હજુ બીજા એ સભ્યા વધારું ઉમેરવાનુ કહે તા તે પણ કરવાને હું તૈયાર છું. પણુ તે હુકમ કરે તે મુજબ આજની કારાબારીને રૂખસદ આપુ અને નવી કારે બારીની નિમ છુક કર્યું એ મારાથી બની ન જ શકેં. કૉંગ્રેસના પ્રમુખના સ્વતંત્ર અધિકારની બાબતમાં કૉંગ્રેસના એક પ્રતિનિધિને આવી દખલગીરી કરવાના કાઇ દુક નથી. ' આવા ખ્યાલ અને વલણ ટેન્ડન— બાબુના છે. બંધારણુની દૃષ્ટિએૉંગ્રેસપ્રમુખના વલણમાં વાંધે કાઢી શકાય તેમ નથી, પશુ જવારલાલ માંગે છે કાંગ્રેસીઓમાં વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા, જે કાંઇ નિષ્ણુય કરવામાં આવે છે તેને સાચા દિલના અમલ. આજે કૉંગ્રેસ અને જનતાને સંપર્ક લુપ્ત થઇ ગયા છે; ક્રાંગ્રેસમાંથી આદર્શ'નિષ્ટા અદૃષ્ય થઇ ગઇ છે. સત્તાશાહી રાજકારણે કેંગ્રેસીઓમાં એક પ્રકારના પ્રમાદ પેદા કર્યાં છે. પ્રજાજીવન અને કૉંગ્રેસપ્રવૃત્તિ વચ્ચેને સુસંવાદ તુટી ગયા છે. ઉપદેશ અને આચાર વચ્ચે કરશે! મેળ રહ્યો નથી. જો કોંગ્રેસે પૂ′વત્ સત્તાશાળી સ્થાન પ્રાપ્ત કરવું હોય તેા ક્રાંગ્રેસ ધ્યેય વિના, ધારા વિના દિશાશૂન્યપણે શ્વસડાઇ રહી છે તે સ્થિતિ એકદમ · અટકવી જોઇએ અને પ્રજાજીવન અને કાંગ્રેસ વચ્ચે સુમેળ ઉભે! થવા જોઇએ અને જે રાજનીતિ સ્વીકારવામાં આવી ડેાય તેનાં સવ અગેને પૂરેપૂરી અમલી બનાવવા માટે કૉંગ્રેસી નેતાઓએ ખરા દિલના પ્રયત્ન કરવા જોઇએ. માઢાની સહમતી આપવી અને પાછળ રહીને ઠેકડી કરવી, જવાહરલાલનાં બધાં તુત છે એમ કહીને માક ઉડાવવીઆવી આજે કૉંગ્રેસ વર્તુળામાં ચેતરફ પ્રવૃત્તિ ચાલી રહી છે એમ જવાહરલાલ માને છે અને તે કારણે તેએ ઊંડી વેદના અનુભવી રહ્યા હાય એમ તેમના ઉદ્ગારા ઉપરથી લાગે છે. પેાતે જે કાંઈ કરી રહ્યા છે તેને કૅગ્રિસની કારાબારીને પૂરેપૂરા ટકા હાવે જ જોઇએ. આાજની કારાબારી આ ઢબની નથી એવા જવાહરલાલજીને અભિપ્રાય છે, અને તેથી તેની પુનઃરચના ઉપર જવાહરલાલજી ખૂબ ભાર મૂકી રહ્યા છે. આ આખું કાકડું' સપ્ટેમ્બરની આઠમી તારીખે મળનાર અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક સમક્ષ રજુ થનાર છે. આજની કક્ષાએ કાં તે ટેન્ડનબાપુ અને કાં તા જવાહરલાલ ખેમાંથી એકની પસંદગી કરવી જ પડે—કારણ કે બન્ને વચ્ચે સમાધાનીને કાઇ સ'ભવ દેખાતા નથી- આવી પરિસ્થિતિ ઉભી થઇ છે અને પસંદગી જ કરવાની ડ્રાય તે જવાહરસાલના પક્ષમાં બહુમતી ઢળવાના ધણા વધારે સભવ છે. અને આજની પરિસ્થિ તિમાં તે જ યાગ્ય વ્યવહારૂ માગ' લાગે છે. હવે આજે કલ્પવામાં આવે છે તેમ જ જો અને તેા થાડા દિવસ બાદ મળનારી અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠકમાં કૉંગ્રેસની કારાબારીની પુનયનાને લગતી જવાહરલાલની માંગણી મંજુર કરવામાં આવશે, પરિણામે ટેન્ડનબાજી પ્રમુખસ્થાનનું ७७ રાજીનામુ આપશે, પણ પછી કૅગ્રિસના પ્રમુખસ્થાને કાણ આવે એ સવાલ ઉભા થાય. કેંગ્રેસના મુખ્યસ્થાન ઉપર રહેલી વ્યક્તિ વહીવટી અધિકાર સ્વીકારી ન શકે-ખાવા એક કેટલાએક વખતથી સ્વીકારવામાં આવેલા શિરસ્તા છે. આ શિરસ્તા મુજબ્ જવાઢરલાલ કૅગ્રેિસના પ્રમુખ થઈ ન શકે, પશુ આ શિરસ્તામાં અસાધારણ સ'યેગામાં અપવાદ થઈ શકે છે એમ જવાહરલાલજીએ જ જણાવ્યું છે. તેથી ઉપરની ગુંચને હવે ઉકેલ શોધવાપણુ‘, રહેતું જ નથી, સિવાય કે જવાહરલાલજી પોતાને સર્વ પ્રકારે અનુકુળ હોય અને કૉંગ્રેસને માર હાય એવી કાઇ વ્યકિતનું નામ પ્રમુખસ્થાન માટે સૂચવે. આ બધા ફેરફારો કરવાથી કૉંગ્રેસની અાજની સ્થિતિમાં કરો મહત્વને સુધારે થશે કે કેમ તે શ કાપડતુ છે.. કારણ કે આજે જે વિચારભેદ પેઠે છે તે માત્ર. કૉંગ્રેસની કારે ખારી પુરતા નથી. એ વિચારભેદ પ્રાન્ત પ્રાન્ત અને સમિતિએ સમિતિએ છે, તે આવી સાવ་ત્રિક સાસુષી કરવાનું, આજે જ્યારે ચૂંટણી માયા ઉપર ઊભી છે ત્યારે, શકય જ નથી. બીજી બાબતે બાજુએ રાખીએ તા આટલુ તે સ્પષ્ટ દેખાય છે કે આજના સયોગામાં તે પૂરેપૂરા વિશ્વાસનિર્ભર બની શકે એવી કોંગ્રેસની કારાબારી જવાહરલાલજીને જોઇએ છીએ; તદુપરાન્ત આગામી ચુંટણી માટે કૉંગ્રેસી ઉમેદવારેની પસંદગીમાં પોતાને સપૂ પણે અસરકારક અવાજ હાય એવી જવાહરલાલની અપેક્ષા હૈવાનું અનુમાન થાય છે. આ બન્ને લક્ષ્ય જવાહરલાલજી પેાતાના આ પગલાથી સિદ્ધ કરી શકશે એમ લાગે છે. આજના લોકશાસનના ચેગઠા નીચે જેટલા સત્તાધીશ બની શકાય તેટલા સત્તાધીશ બનવુ' અને પેાતાની કલ્પના મુજબ દેશના ભાવીને ધડવું એવી મુરાદ જવાહરલાલજી દિલમાં સેવતા હૈાય તે તેમાં આશ્રય પામવા જેવું' કશુ' નથી. આ જવાહર–ટેન્ડન-ધષણે એ બન્ને વિશિષ્ટ વ્યકિતએ વિષે કાને ગમે તેમ વિચારવાની અને ખેાલવા લખવાની તક આપી છે અને આજનું કળશુ પ્રમાણમાં વધારે જવાહરપક્ષી ડ્ડાઇને ટેન્ડનબાબુ વિષે ખેલવા લખવામાં છાપાવાળાઓએ અને કેટલાક કોંગ્રેસવાદી નેતાઓએ સંયમની બધી મર્યાદા બાજુએ મૂકી દીધી હુય એમ લાગે છે. સામસામા કાદવ ઉદાડવાની આજે શબ્દ લીલા ચાલી રહી છે. આ અત્યન્ત દુ:ખદ છે, આપણને ભારે શરમાવનારી છે. જવાહરલાલજીના રાજીનામાથી ઉંભી થયેલી કટોકટી અ'ગે ઉપજતા કેટલાક વિચારા ઉપર રજુ કર્યાં છે. અધુરી માહીતીના કારણે તેમાં ક્ષતિ હાવાના ઘણા સભવ છે. આખી પરિસ્થિતિ વિષે પૂરી સ્પષ્ટતા તે સપ્ટેમ્બરની આઠમી તારીખની બેઠક પછી જ થઇ શકશે. કૅગ્નિસનું નાવ આજે ચકડેળે ચડયું છે, તેના છેડે કયારે અને કા આવશે તેની આજે તે કશી સૂઝ પડતી નથી, પાનદ - વાનર વાનાના રાજ્યમાં એ દિવસે એકી અવાજે હાહાકાર મચી રો હતા. તેમાંથી એક તરણુ વિચારવતે પેાતાની નવી શોધ જાહેર કરી કે વાનરેશના મૂળ પૂર્વજ માસા હતા, આખાયે વાનરસમાજ ખળભળી ગયા હતા. વૃદ્ધ વાનરે કહેવા લાગ્યા કે ‘માનવીઓ આપણા પૂવ'જે ! તેમને પૂછડાં નથી. તેમને ઝાડ પરથી કૂદતાં આવડતું નથી. વધુ' શુ? એમને જીંદગીને આનંદ લૂંટતાં પણ આવડતું નથી. ફકત જીવવા માટે તેમને એટલી તે ઉપાધિએ કરવી પડે છે કે છેવટે તે તેમાં જ મરી જાય છે! બરાબર છે! ખરાબર છે !' દરેક ખૂણેથી એક જ અવાજ આવ્યે માનવી અમારા પૂર્વ'જો હાય એ શકય જ નથી. કાષ્ટક શ્રેષ્ટ વાનર જ અમારા પૂર્વજ હાવા જોઇએ !' અખ'ડાનદ'માંથી ઉષ્કૃત શ્રી. અનંત કાણેકર
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy