________________
તા. ૧-૯-૫૧
ગ્રંથોના વાચનના મતે ા ઉપયેગ થયે।. સંતવાઢમયને લીધે ભકિત, નીતિ, પવિત્રતા, સમતા વગેરેના સ`સ્કારા દૃઢ થયા. તે ભાવનાએવુ' પાણુ અને સવ ́ન થતુ' ગયું. ચિત્તશુદ્ધિ અને સદ્ગુણ્ણાના વિકાસ સાથે કમ માગ' તરફ મનનું સ્વાભાવિક આકષ ણુ હેવાથી અને વાંચેલું જીવનમાં ઉતારવાના આગ્રહ હેવાથી મારૂ થોડુ વાચન પણ જીવનવિકાસની દ્રષ્ટિયા મને ધણુ ઉપયેાગી થયું.
શુદ્ધ જૈન
દેશહિતની દ્રષ્ટિથી વ્યાયામનુ` મહત્વ મને લાગવાર્થી એ વિષયને મે' થાડા ઘણા અભ્યાસ કર્યાં અને એ જ ક્રમ અને બીન- દ્રષ્ટી જીવન વિષે વધારે ઊંડા અને વ્યાપક નનું સાવ વિચાર કરતાં વ્યાયામનાં સાધના અને પતિ વિષે મારા વિચારમાં આગળ જતાં કુક પડતા ગયા.
જેમ જેમ હુ' જીવનની સફળતાને વિચાર કરવા લાગ્યો તેમ તેમ મને એમ લાગવા માંડયું કે કૅવળ વ્યાયામની બાબતમાં જ નહીં પશુ માણુસની શારીરિક, બૌદ્ધિક, અને માનસિક બધી જાતની શક્તિ, તે શક્તિ પ્રાંપ્ત કરવાનાં સાધને અને ઉપાય! અને એ ર્થાત દ્વારા પ્રકટ થનારૂં દરેક કમ–એ અધાંતુ વલણુ જીવન શકિતશાળી, તેજરવી અને પવિત્ર કરવા તરફ હોવુ જોઇએ. તે સિવાયના બીજા હેતુથી થતાં શારીરિક, બૌદ્ધિક, અને માનસિક કર્માંમાં મનેર'જન હશે, પ્રતિષ્ઠા દ્ગશે, આનંદ અને શાંતિ આપવાનુ સામર્થ્ય' હો; એટલુ જ નહીં પણ તેમાં વિકાસને આભાસ પશુ હશે. પરંતુ તેટલા માનવીજીવન કૃતાથ' ન થઇ શકે. આપણે અને આપણી સાથેજ ખીજાએ પણ સુખી થાય અને આપણા ધાતું જીવન સાČક થાય એમ આપણુને લાગતુ હૈય તે આપણે આ બધા પ્રકારોમાંથી નીકળી જ′ જેથી કરીને આપણામાં રહેલી બધી શક્તિના વિકાસ સાથે તેમની શુધ્ધિ પશુ થતી રહે એવાજ માગ' ગ્રહણુ કરવા જોઇએ, સયમ અને સાદાઇ અને તેની સાથે સદ્દગુયુક્ત પુરૂષાથ' એમાંજ જીવનની સફળતા છે એ વાત મારા પ્રયત્નના પ્રમાણમાં મને અનુભવસિદ્ધ થયેલી છે.
આ પુસ્તકના “ મનઃશકિતની શોધ' નામના પ્રકરણમાં મેટા ભાગના વિચાર। સ્વાનુભવને આધારે લખેલા છે. અષાઢા અને સાધુતા પરની શ્રદ્ધાને લીધે ચમત્કારના ભ્રમે • મોઢવા સમાજમાં કેવી રીતે નિર્માણુ થાય છે અને પ્રસરે છે તેના મતે જાતઅનુભવ છે. હું એકાંતમાં રહેવા લાગ્યું ત્યારથી મારે વિષે કેવળ ભેળા લેાકેામાં નહીં પણુ વિદ્વાન લેકામાંય શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગી. તેના કરતાંય નવાઈની વાત એ કે, મારા દ્વેષ કરનારી કાઇ કાઇ વ્યકિતમાં ૨ એક પ્રકારના ભયા અને પછી શ્રધ્ધાને ઉદ્ભવ થવા લાગ્યા. તેને લીધે કેટલાકને સ્વપ્નમાં મારૂં દર્શન થવા લાગ્યું. કાઇને મારા તરફથી સ્વપ્નમાં ઉપદેશ મળવા લાગ્યા, કાઇના સંકટનું નિવારણ થયું, કોઇના રાગ મટી ગયા. કાષ્ઠ મરતાં મરતાં મારી કૃપાથી બચી ગયા. કાઇ મારી ભાષા આખડી રાખવા લગ્યા. તેમની માનતાને હું પૂરી કરવા લાગ્યા. આવી રીતે ભાવિક અને કામનિક લેકામાં મારી ખ્યાતિ થવા લાગી. ચત્કારની અનેક વાતે મારે નામે ફેલાવા લાગી. શ્રધ્ધાવાળા લેાકાને તેને લીધે આનંદ થવા લાગ્યા અને તેમની શ્રધ્ધા અનેકગણી વધવા લાગી. પણ જે મારી દિવ્ય શક્તિને અનુભવ અને સાક્ષાત્કાર લોકને થતા હતા અને જે બાબતેનું કવ તે મારા પર આરોપતા હતા. તેમાંના કશાનેય મારી સાથે સંબંધ નહેતા. એ હું જાણતા હતા તેથી અને લેાકેામાં આ જાતની માન્યતા અને શ્રધ્ધા નિર્માણુ ચવામાં આપણુ... અને જનતાનું અકલ્યાણુ છે એવી મારી દૃઢ માન્યતા હૈાવાથી મે' ચમકારાના કર્તુત્વને ઇનકાર કર્યાં અને આ . ાતની શ્રધ્ધા તમારૂં અને મારૂં' બન્નેનું અહિત કરનારી છે એમ * તેમને જણાવ્યું, ત્યારે તે વાત તેમણે પ્રથમ માની નહીં. ઊલટુ'
at
૭૫
નિરભિમાનને લીધે હુ` પ્રતિષ્ઠા ટાળું છું અને મારી દિવ્ય શકિતને વ્યય ન થાય માટે પોતે અપ્રગટ રહેવા ઇચ્છુ છું વગેરે કલ્પનાએ તેમણે કરી અને મારી સાધુતા વિષે તેમના મનમાં વળી વધારે શ્રદ્ધા પેદા થઇ. પણ દરેક વખતે મારા સ્પષ્ટ કહેવાથી અને સાદાઇથી લોકસમજણુ આખરે ઠેકાણે આવી અને મારે વિષેની અધ શ્રદ્ધા ઊડી ગઇ. તે વખતે લેાકશ્રધ્ધાનુ' મે પાણુ કયુ હેત તા લોકોમાં શ્રમ અને મારામાં દંભ વધત અને અમારા બધાની દુ'ત થાત. એ વિષે શંકા નથી. સાધકની સાથે ચમત્કાર કૅવી. રીતે જોડી દેવામાં આવે છે તેની મને જાત અનુભવથી ખબર પડી ત્યારથી • કોઇપણ ચમત્કારપૂર્ણ કથા વિષે મારૂં' મન સાશંક રહેવા લાગ્યું છે.
આ વિષયની આ ભ્રમની અને ભેાળપણની બાજી છેડી છ
બીજી શેાધકપણાની ખાજુ એટલે કૅ ચમત્કાર કરી મન: દિનુંશકે એવી કેઈ વિશેષ શક્તિમાશુસ પેાતાનામાં संशोधन નિર્માણ કરી શકે કે નહીં એ સવાલને લગતી છે. તે ખાખતમાં મને એમ લાગે છે કે તેવી શક્તિ માણુસ અમુક મર્યાદા સુધી પ્રાપ્ત કરી શકે છે. તેનામાં તેવી શત નિર્માણું થઇ શકે છે. પોતાની શારીરિક શક્તિ જેમ માણસ અમુક પ્રમાણમાં વધારી શકે છે તેમજ યેાગ્ય પ્રયત્નથી ભાણુસ પેાતાની માનસિક શક્તિ પણ અમુક હદ સુધી વધારી શકે છે. આ શક્તિના કાર્યકારણ ભાવ સક્ષ્મ અને ગૂઢ હેાવાથી આપણે તેને દૈવી શકિત કહીએ છીએ; પણ સુક્ષ્મ વિચાર કરતાં તેમ કહેવાનુ કશુ કારણ નથી; અથવા જેનામાં એવી શક્તિ આવી હૈાય તેને પણ દૈવી પુરૂષ કે શ્ર્વર માનવાની જરૂર નથી. કેવળ તાત્મિક દૃષ્ટિથી વિચાર કરીએ તે યુ પ્રાણી, ક શાંત, કે કઈ ક્રિયા ધરી નથી ? એક જ ચિત્ઋતિમાંથી, વિશ્વશકિતમાંથી, દૃશ્યઅદ્રશ્ય પસારા પેદા યેા છે અને તેને કારભાર ચાલી રહ્યો છે. સુ' જેવા અને તેના કરતાંય પ્રચંડ અનેદેદીપ્યમાન ગળાથી માંડીને અણુથી પણ્ નાના જીવ સુધી એ જ શક્તિ બધામાં ભરેલી છે, અને બધાને ચલાવી રહી છે. વિશ્વની સ્થાવર જંગમ, ચર અચર, બધી વસ્તુઓનુ તેજ નિયમન કરે છે. તે પછી માણસમાં થાંડી વધારે શક્તિ દેખા દે, તે તેને આપણે દિવ્ય કે દૈવી શક્તિ શા માટે માનવી? તેથી ચમત્કારના ભ્રમમાં ન પડતા અને ઇશ્વરત્વના માદ્ધમાં ન ફસાતાં આપણી માનસિક શકિતના કૅમ વિકાસ કરવા એના સા ધન તરફ આપણું ધ્યાન આપવુ ઘટે. તે શક્તિને આપણે વધારે ક્રિયાશીલ, ગતિશીલ, તીવ્ર અને શુધ્ધ કેમ બનાવી શકીએ અને તેની મદદથી માનવી સ્થૂળ વ્યવહાર પર પશુ ધૃષ્ટ અસર કેવી રીતે ઉપજાવી શકાય એને શાસ્ત્રીય દૃષ્ટિથી વિચાર કરવા તરફ આપણું મન વળવુ જોઇએ. હું પતે આ વિષયના સિદ્ધ કે શાઓ નથી, છતાં આ વિષયના મારા અને ખીજાઓના થે।ડાક અનુભવે પરથી મારી આ વિષયમાં કેવળ શ્રદ્ધા જ નહીં પણ ખાતરી છે કે માજીસ યોગ્ય પ્રયત્નથી પેાતાની માનસિક શકિત અમુક મર્યાદા સુધી વધારી શકે છે, તેને વધીન રખી શકે છે અને ભ્રમ અને દંભ ન વધારતાં જગતનાં દુ:ખા દૂર કરવા માટે સહૃદયતાથી તેને વાપરી શકે છે. માનવજાતિને આ મનઃશકિતની કેટલી જરૂર છે અને તે માટે માજીસે કેવી રીતે પ્રયત્નશીલ રહેવુ જોઇએ તેવુ. આ વિષેના પ્રકરણમાં વિવેચન કરેલુ' છે.
પરિચય લખવામાં મારા પ્રથમના સંકલ્પિત કાય માં મને પડેલી હાડમારીએ; કરવા પડેલા ત્યાગ; એ ધમ્મુ કતયેા આવી પડાં ઢાય એવે વખતે નિષ્ણુ'ય કરતાં થયેલુ' મને મન્યન; નાનપણથી ઉદાત્ત હેતુની પાછળ પડવાને લીધે પેદા થયેલી કૌટુબિક મુશ્કેલીઓ; કુટુંબના માણસે નાં જોવાં પડેલાં દુઃખ; તેમનાં ઉપેક્ષા અને અવહેલના માટે પોતાને થયેલા મનસ્તાપ; તેમની કેગ્ય