________________
તા. ૧૫-૧-૫૧
અને ડા. નારણજી માનજી વેરા. તે બન્ને ભાષએને આ પ્રવૃત્તિને ચેતર વિકસાવવાની ખુબ ભાવના છે. આંખ, દાંત, કાન વગેરેની સારવાર માટે જરૂરી પ્રબંધ અને સાધનસામગ્રી વસાવવા તે ધારે છે. પેથાલાજીકલ ડીપાર્ટ`મેન્ટ પશુ તેમને ખેલવુ છે, અને સાથે સાથે અદ્ધિ' એક મેટું સ્વાસ્થ્યકૅન્દ્ર-health centre~ઉભું* થાય એવા તેમના મનારય છે. જૈન સમાજના ઉદાર ધનવાનો તેમની આક્ષાને પુરી પાડે અને આ સ્થળ ધામિર્ક આરાધના સાથે સામાજિક રાહતનુ એક મહાન કેન્દ્ર બની રહે એવી અન્તરનો શુભેચ્છા અને પ્રાર્થના છે.
શુદ્ધ જૈન
અહિં એ હકીકતની પશુ નોંધ લેવી ધટે છે કે મુંબઇ શહેરના જૈન સમાજનેા માટા ભાગ એ શ્રીકામાં વહેંચાયલે છે. જૈન શ્વેતાંબર મૂતિ'પૂજક અને સ્થાનકવાસી. દિગમ્બર જૈનેની વસ્તી મુંબઈમાં બહુ અલ્પ પ્રમાણમાં છે. શ્વેતાંબર વિભાગની વસતી વધારે બહુળી છે. મુંબઇના સ્થાનકવાસી વિભાગ પ્રમાણમાં નાનેા છતાં સુગ્રથત છે અને તેના આગેવાનામાં પરસ્પર પુરા સહકાર પ્રતે' છે. પરિણામે એ સમાજ કેટલાય કામે કમી તેમજ સાજનિક, મિક તેમજ સામજિક, આર્થિ' રાહતના તેમ જ કેળવણીને લગતાં–અનેક મે બહુ સંગીન રીતે પાર પાડી શકે છે, જ્યારે મુખને શ્વેતાંબર મૂત પૂ કે સમાજ આખો સમાજના નામે કશુ પણ કાય નિપજાવવાની સ્થિતિમાં નથી. એ સમાજ ભિન્ન ભિન્ન વર્ગોમાં અને તામાં વહેંચાયલે છે અને ભિન્ન ભિન્ન વગેર્યાંના આગેવાન વચ્ચે કો સહકાર • કૅ મેળ નથી. નાના સમુદાય સુગ્રથિત હોય તે કેવાં કેવાં કાર્યો કરી શકે છે તે માટે મુંબઈના સ્થાનકવાસી સંધ દૃષ્ટાન્ત રૂપ છે. પાનદ
મળવાપ્યાર
(યુરાપના ઇતિહાસમાં સ્થાપિત :હને વરેલી રાયસસ્થા અને ધર્મ સસ્થા પેાતાના હિતના વિરોધી અને સાથે મળીને આજ સુધી કેવી રીતે કચડતી આવી છે અને તે સામે કયા પ્રકારના બળવાખેરની આવશ્યકતા છે એ પ્રશ્નની નીચેના લેખમાં સુન્દર અને વિચારપ્રેરક સમાલોચના કરવામાં આવી છે. પરમાનંદ) ભૂતકાળમાં બળવાખેરને દાખી દેવા માટે ધૂમ'સસ્થા (Church) અને રાજ્યસ'સ્થા (State) વચ્ચે એક પ્રકારની ભાગીદારી ચાલતી હતી. કાયદાનું ઉલ્લ ધન કરનારને આ દુનિયામ સજા કરનારી એક સત્તા કઇ કાળથી પ્રવતમાન હતી. તેમાં ધમ'મસ્યાએ અનત કાળની નરકના ભય ઊભા કર્યાં. જે તા સત્તારૂઢ હતા તેની સત્તા નાબૂદ કરવા જે કાષ્ઠ પ્રયત્ન કરતું તે માનવી રાજાની માર્ક જેણે તેને રાજા બનાવ્યેા હતા તે પ્રશ્વરની પણ ખગી વહેરી લેતા. તેથી શાસકેાની સત્ત સામે માથું ઉંચકવુ તે એક પ્રકારની નસ્તિકતા જ લેખાતી.
૧૪૫
તેને હવે પછીના પરલેાકમાં બધે ખલા મળી રહેશે એવી આશા આપીને પેાતાનાં દુ:ખ અને હાડમારીઓ નરમાશપૂર્વ' અને જરા પણું માથુ ઊંચક્રયા સિવાય સહન કરી લેવાની વૃત્તિને મજૂર માનસમાં ટકાવી રાખવા માટે ધમ'સસ્થાના ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ દુનિયામાં ગ’દી ચાલીમાં ભલે બાળકો હેરાન થને મરતાં, પશુ ઊંચે આવેલા સ્વગ'માં નાનાં ખાળકા માટે સુન્દર નિવાસસ્થાન નિર્માણુ થયેલુ' જ છે એવુ' આશ્વાસન આપવામાં આવતું.
રાજ્યકર્તાઓની સત્તા જેમ વધારે તેમ રાજ્ય આશ્રિત ધમ' સંસ્થા ધમ'ના નૈતિક સિન્તા મુજબ પેાતાનુ જીવન ધડવાનુ લકાને કહેવાને બદલે રાજ્યકર્તાઓની સત્તાને ટકાવી રાખવા તેમ જ મજબુત બનાવવા તરફ જ વધારે પ્રયત્નશીલ રહેતી. થે!મસ મુર કે જે ગ્લાસગે યુનિવર્સીટીને સ્નાતક હતા અને તે રાજ્યદ્રોહના આરોપ સર પકડવામાં આવ્યેા હતા તેની ઉપર અઢારમી સદીની પાછળના ભાગમાં ચાલેલા મુકદમામાંથી ઉપરની બાબતનુ આપણને પુરેપુરૂ સમયન મળી રહે છે. તેની તપાસ દ-મિાન તેના ઉપર મુકાયલા આપના જવાબ આપતાં શુ ખ્રસ્તે જે બાબતાને ખાધ આપ્યા હવે તે જ બાબતે પોતે લેક સમક્ષ ધરી રહ્યો હતા એવે તેણે બચાવ કરેલા અને તેના ન્યાયધીશે એમ જવાબ વાળેલા કૅ, “ અને શું તેને ક્રાસ ઉપર લટકાવવામાં આવ્યા નહેતે ?' એગણીસમી સદીના મધ્ય ભાગમાં કે જ્યારે મુડી દી। લાખા રૂપીઆની કમાણી કરી રહ્યા હતા ત્યારે મધ્ય યુગમાં સામાન્ય જનતા જે દુર્દશા ભાગવતી હતી તે કરતાં પણ વધારે ત્રાસજનક હાડમારીએ અને સ્વવ હણી નાખે એવી ગરીબાઇ યંત્ર ઘોંગામાં કામ શેમવી રહ્યા હતા. જે અહીં સતાષી અને પવિત્ર જીવન જીવશે કરતા મજૂર
સમયાન્તરે જ્યારે ફ્રેન્ચ વિપ્લવ આવ્યા અને ધર્માંભાવનાને વશ થઇને શ્રીમાને) તરફથી જે કાંઇ રાહત મળે તે બાદ કરતાં સાંપ્રદાયિક રાજ્ય સંસ્થાના અસ્તિત્વ સાથે દારિદ્રય અને હાડમારીઓનુ અસ્તિત્વ વિસંવાદી નથી એ ખ્યાલ જ્યારે ધરમૂળથી ઉખેડી નાંખેવામાં આવ્યે ત્યારે એ જ ભ્રમણાને ખીજી રીતે સમર્થન મળવુ શરૂ થયું. માથૅસ નામના એક પદરીએ એમ પુરવાર કરવા પ્રયત્ન કર્યાં કે ગરીબાનું અસ્તિત્વ વ્યાજબી હૈા કે ન હૈ। તે પણ આ દુનિયામાં ગરીબાઇ અનિવાય' છે; કારણ કે જો ગરીબાઈ અને વ્યાધિ નિર્મૂળ કરવામાં આવે તેા મૃત્યુનું પ્રમાણ ઘટી જાય અને ખેરાકા ઉત્પાદન કરતાં માણસ જાતની વસ્તીનું પ્રમાણ વધી જાય અને પરિણામે ભયંકર ભૂખમરાનું અનિષ્ટ આવીને ઊભું' રહે. ગરીબાનું નિવારણ કરવા માટે યેજાતા સામાજિક ઉપાયે નિરથ ક છે એવે માથસને ખ્યાલ આજે પશુ એટલે જ લેાકમાનસમાં રૂઢ થયેલા નજરે પડે છે. ડીન ઇન્ગ નામના બીજો એક પાદરી જેને ‘ સે।ગિયા ડીન ’ તરીકે ઓળખવામાં આવે છે તે આવા રાહતવાહી ઉપાયોને અધોગતિના ચિહ્ન તરીકે અને રાજ્ય સસ્થાને ભયરૂપ પ્રવૃત્તિ તરીકે લેખ છે. તે જણાવે છે કે આ દુનિયા રોકી શકે-કામ. આપી શકે-તે કરતાં વધારે મોટી સખ્યામાં મજુરા આ દુનિયામાં હસ્તી ધરાવે છે. આવા એકાર આદમીએ કે જે તેમને ખવરાવે તેમને પશુ ખાઇ જાય એવા સંભવ છે—આવા નિશ્વમી આદમીઓની વસ્તી અનિયત્રિતપણે વધવા દેવી એ એક પ્રકારનુ ગાંડપણ છે, "
આની પાછળ એ ખ્યાલ રહેલ છે કે સામાન્ય માણુસેના કામમાંથી જે કાંઇ ઉત્પદન થાય તેની માલિકી જન્મસિદ્ધ હક તરીકે તે શાસક વંગ'ની છે કે જેણે તે શાસક વર્ગને ટકાવી રાખવા માટે જરૂરી હોય તેથી વધારે માણસાને નભાવવા ન જોઇએ અને એ ' રીતે ચેકકસ મર્યાદાની બહાર જતા વસ્તીવધારાને અટકાવવા જોઇએ. જેએ સત્તારૂઢ છે તેમને ટકાવી રાખવા માટે તેમ જ તેમનુ અસ્તિત્વ વ્યાજખી ઠરાવવા માટે ધમ' સસ્થા આ હૃદ . સુધી જઇ શકે છે ! જ્યારે વિનના ઉત્ક્રાન્તિવ દે રાજ્યાશ્રિત ધૂમ'ની કેટલીક મૂલભૂત માન્યતાઓને પાયામાંથી ચળાયમાન કરવા માંડી ત્યારે ધમ' ઉપર રચવામાં આવેલી દલીલેાનું સ્થાન વિજ્ઞાન ઉપર રચવામાં આવેલી દલીધે એ લીધુ. ક્રમશઃ ઉત્ક્રાંતિને નિયમ એટલે મોથી વધારે ચેગ્ય અને તાકાતવાળુ હાય તે જીવે અને બીજી મરે.
આ રીતે મોટું" ભરણુપ્રમાણુ અને તે પણુ ગંદી ચાલીએમાં રહેતાં બાળકાનુ મોટું મરણુપ્રમાણ આ નિયમનું જ સ્વાભાવિક અને અનિવાય પરિણામ લેખાયું. એ તે જાણીતી 'હકીકત' હતી કે ગંદી ચ લીમાં ઊછરતાં બાળકનુ આરોગ્ય શ્રીમતાના આવાસમાં પૂરી સંભાળ સાથે ઉછરતાં બાળકના આરાગ્ય કરતાં ઉતરતું જ હાય. પણ આ ઉપરથી સાર એમ કાઢવામાં આવ્યા કૅ ગરીમાનાં ખાળકા જીવવાને એછા યોગ્ય હતાં અને તેમનું મરણપ્રમાણુ ઘટાડવાના તંતુથી તેમની સ્થિતિ સુધારવાના કોઈ પશુ પ્રયત્નનું પરિણામ ઊતરતી કાટીના વ'નું આયુષ્ય લખાયે રાખવામાં આવે, જે કુદરતની વિરૂધ્ધનું તેમ જ નૈતિક દૃષ્ટિએ પણ અનુચિત કાય' લેખાય. આ રીતે જોતાં માલૂમ પડશે કે પેાતાના હિતને પ્રતિકૂળ હોય એવા કાષ્ઠ પચુ ફેરફારનો સામને કરવા માટે શાસક વગે' ધામિ ક, વૈજ્ઞાનિક તેમ જ આર્થિક દલીલે। શોધી કાઢવામાં હંમેશા અસાધારણ કુશળતા દાખવી છે.
કોઇ એક પ્રજા કે જાતિની ઉત્કૃષ્ટતાને લગતા અતિશયતા ભરેલા ખ્યાલેએ પણ સત્તાધીશોની હકુમતને કાયમ કરવાનુ’મજબૂત બનાવવાનું-જ કામ કર્યુ છે. હું નાના હતા ત્યરે મારી