________________
તા ૧૫-૮-૫૧
જૈન સપ્રાય અને દુનિયાના અન્ય સંપ્રદાયા
અન્ય
ઉપરની નોંધમાં જૈન ધર્મનાં દ્વાર સૌને માટે ખુલ્લાં હતાં. અને હાવા જોઈએ એવું વિધાન કરવામાં આવ્યુ છે તેના મનુષ ગમાં દુનિયા ઉપર પ્રભુત્વ ધરાવતા વિવિધ સપ્રદાયની આ દૃષ્ટિકાણુથી સમાલાચના કરવામાં આવે તા અસ્થાને નહિ ગણાય. દુનિયાના મુખ્ય સપ્રદાયા. આ પ્રમાણે ગણાવી શકાય, હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી અને યાહુદી. હિંદુના પેટા ભાગમાં વૈદિક, જૈન, બૌધ્ધ અને શિખતે મૂકી શકાય. વૈદિકના બે ભાગ કરીએ તે સનાતની અને આય સમાજી એમ થઈ શકે. આ સવસ પાયાી માંથી એક યા બીજો સંપ્રદાય આપણને કુળપર પરાથી પ્રાપ્ત ચાય છે. આમાંના કેટલાએક એવા સંપ્રદાય છે કે જે સ પ્રદાયીને પાતામાં દાખલ કરી શકે છે આવકારે છે. હિંદુ વિભાગમાં જન, બૌધ્ધ અને શિખ સ પ્રદાય આ પ્રકારના છે. તદુપરાન્ત વૈક્રિમાંથી આધુનિક કાળમાં આય સમાજની એક એવી પર પરા ઉભી થઈ છે કે જે કઈ પણ અષમાને પોતાના સપ્રદાયની દીક્ષા આપી શકે છે. ઇસ્લામ અને ખ્રિસ્તી પણ માં પણ પ્રકારના જ સંપ્રદાયા છે. ખીજી બાજુએ સનાતની હિંદુ યાહુદી અને પારસી એવા સપ્રદાય છે કે જે માત્ર કુળપ્રાપ્ત જ હોય છે. અને જેમાં અન્યધર્માંતે પ્રવેશના કોઈ હકક રહતા. નથી. ઉપર જણાવ્યું તેમ જે સપ્રદાયા અન્ય ધર્મને સદા આવકાર આપતી હોય છે અંતેનું સ્વરૂપ પ્રચારલક્ષી હાય છે, તેમાં ઉદારતા અને વિશાળતાને ખૂબ અવકાશ હોય છે. તેનાં દિશા અને ધમ સ્થાનકો. સૌને માટે ખુલ્લા હોય છે. તેમાં ઉચા નીચાના ભેદને બહુ જ આછે અવકાશ હાય છે. દેશકાળ અનુસાર ફેરાર કરતા રહેવાની તેનામાં સાહજિક વૃત્તિ ડાય છે. ક્રિયાકાંડ કરતાં આચારવિચારની શુધ્ધિને અને વ્યાપક "બંધુત્વ ઉપર તે વધારે ભાર મૂકે છે. એકને અંગ્રેજીમાં Ethnic Religion કહે છે; અન્યને Credal Religion ઙે છે. આ રીતે જૈન ધર્મ Credal Religion છે. હરિજન મંદિર પ્રવેશ -વિરાધ પાછળ ચાનીચાના ખ્યાલ રહેલા છે. જન ધમના હાદતે આવું વલણુ તદન પ્રતિકુળ છે. જૈન તેમના વિશાળ અને ઉદાર સ્વરૂપને ન સમજતાં જેઓ સનાતની વૈદિક ધર્મીઓના માગે જવાનુ પસ'દ કરે છે. તેઓ જન ધમ વિકૃત આકાર આપી રહ્યા છે. આનું પરિણામ જૈન ધર્મ ને ચેગડાધમ બનાવવામાં જ આવે. આવી સ કાણુ તા. કદાચ જૈન ધમના ખાખાને બચાવી શકશે, પણ તેમાંથી માત્માની ચમક અને ચેતના અલાપ 'ચઇ જવાની.
આખરે માપ તે માબાપ! ધમ કે ટુંબની નવી સ્મૃતિ એ મયાળાના આ અંકમાં અન્યત્ર પ્રગટ થયેલા લેખમાં કાકાસાહેબ જણાવે છે કે તે જ્યાં જ્યાં પ્રેમધમ ના પ્રભાવ પડેલા છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનુ અભિમાન છેડીને પાનાના પુત્રપુત્રીઓને, વહુ જમાઇને અને તેનાં બાળબચ્ચાઓને ખુશીથી અપનાવ્યા છે. આના અનુસ ધાનમાં જણાવતાં આનદ થાય છે કે તા. ૧૫-૭-૫૧ ના પ્રબુધ્ધ જૈનમાં પ્રતિ શુદ્ધ સ્રોટ્ટવિન' શિષર્ક લેખમાં બહેન કંચન તથા એલીવરના જે મિશ્રધર્મી લગ્નની લાચના કરવાંમાં આવી હતી, તે સંબંધમાં પણ ક્રાકાસાહેએ નિર્દે શત્રુ શુભ પરિણામ બહુ જટ્ટિથી નિપજવા પામ્યુ’ છે. એ આલેચનામાં જણાવવામાં આવ્યુ. હતુ તે મુજબ પ્રાર ભમાં ઉભયના સ્થિતિચુસ્ત માબાપે આ લગ્ન પરત્વે અત્યંત પ્રતિકુળ વળષ્ણુ ધરાવતાં હતાં. પણ ધીમે ધીમે બહેન ચનનાં માતપિતા અનેક મિત્રની સમજાવટ, ચર્ચા તૈયા
મન્થનના પરિણામે બહેન ચંનતે પૂર્વવત્ વાસથી આવકારતા થયા છે અને પાતાને અભિપ્રાય ગમે તે હાય એમ છતાં પણ પેતાની કે ઉમ્મરની પુત્રીને પોતાનુ ભવિષ્ય નકકી કરવાના
સંપૂર્ણ અધિકાર હતા એકીકતને સહજપણે સ્વીકારતા થયા છે. બીજી ખાજીએ ભાઇ આલીવરના માતપિતા જેઓ વલસા ડમાં નિવૃત્ત ધમ પરાયણ જીવન ગાળે છે. તેમના પ્રસ્તુત લગ્ન સબંધે કટ્ટર વિરાધ ચાલુ જ હતા એ દરમિયાન ઉપર જણાવેલ લેખ તેમના વાંચવામાં આવ્યા અને તેમના દ્રષ્ટિકાણુમાં એકાએક પલટા આયે, પાતાના પુત્ર તથા પુત્રવધુ સામેના વિરાધ યાગ્ય નથી એમ તેમતે ભાસ્યું અંતે બન્નેને પાતાને ત્યાં વલસાડ આવવાનું તેમણે ઉમળકાભયુ નિમંત્રણ મોકલ્યુ.. એ બન્ને ત્યાં ગયાં. અને તેમને પૂરા ભાવથી અપનાવી લેવામાં આવ્યો. તદુપરાન્ત બહેન કે ચન તથા એલીવરના ત્યાં જવા બાદ એલીવરના પિતાએ અહેન કે ચનના પિતા શ્રી. ટી. જી. શાહતે નીચે મુજબ ગુજરાતીમાં પત્ર લખ્યા મ
વલસાડ, તા. ૨૬-૭-૫૧ રા. રા મી. અને મીસીસ ટી. જી. શાહ, કે આપના પુત્ર મળ્યા. વાંચી પુરા સતેષ અને ઘણા આન દે
થયા.
“તમારી ધીરજ, નમ્રતા અને પ્રેમ જોઇને હું મુગ્ધ થયે છુ જાતજાતના વિચારો અને સિધ્ધાન્તો વિષેના યુધ્ધમાં ગરકાવ થયા અને મુઝાઇ ગયેલા તેમાં શ્રી પરમાન દભાઇના લેખથી કઈ નવા જ પ્રકાશ પડયા અને વિચાર કઇક અંશે સ્થિર થયા. અંતે પરિણામે કચન અને એલીવરના સ્વીકાર કરવા નિશ્ચય કરી તેમ યુ પણ ખરૂ પ્રભુની યાજનાના પાર પામર મનુષ્ય શી રીતે પામી શકે તેના નામને માન, મહિમા સ્તુતિ અને ગૌરવ હમણાં, સદા અને સવકાળ હોજો |
- બન્ને પક્ષની વિરૂઘ્ધતા અને મકકમતામાં ખીચારાં છેાકરાં પીસાઇ ગયાં અને તેમની તબિયત બગડી ગઈ તેથી હવે વિશેષ દુઃખ થાય છે. પરતું હવે સર્વ શકિતમાન પ્રભુ સૌ સારાં વાના કરશે એવા અમારા વિશ્વાસ છે. આમેના
“હવે આપણે મેળાપ થાય અને એક બીજાને રૂબરૂ મળી
વધુ પરિચયમાં આવીએ વધુ ઇચ્છવા જોગ છે, જેથી તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે વલસાડ આવી જશે. તમને બન્નેને મળી અમને બન્નેને ઘણા સતા અને આનંદ થશે કર આપણા મેળાપ 'જલદી કરાવા એવી આશા અને પ્રાર્થના!
આપના શુભેચ્છકો,
એ. એમ. દેસાઇ અને માફીખાઈ છે.
ત્યાર બાદ શ્રી. ટી. જી. શાહુ એકલા વલસાડું શ્રી. આલ દેસાઇને ત્યાં જઇ આવ્યા અને તેમની સાથે એક દિવસ ખુશ આનંદમાં ગાળી આવ્યા અને બન્ને મી અને મીસીસ દેસાઈન મીઠા પ્રેમ. અનુભવી આવ્યા. શ્રી ટી. જી. શાહના પતી સાથે વા - પૂરતુ મન મકકમ કરી ન શકય. શ્રી. ટી. જી. શાહના પાછા
આવવા બાદ થાયા દિવસે મીસીસ લડ દેસાઇના શ્રી. ટી. છે. શાહના પત્ની ઉપર નીચે મુખ, ગુજરાતીમાં પત્ર આવ્યા અનાપ્રિય ચ ચળખહેન તથા ભાઇ ત્રીભુવનદાસ તથા સૌ. કે. નને અમારી પ્રેમી સલામ
એ
વિ. તમારા પુત્ર મળ્યા છે. વાંચી આનંદ થયે છે. અને વિશેષ મારા ભાઇના આવવાથી ધણા માનદ થયા. તેમના નિતિક વિચાર જાણી ઘણાં જે ખુશી થયાં છીએ. રૂબરૂ મળવાથી એક ખીજાના વિચારા જાણવાથી ઘણા ખુલાસા થઇ જાય છે, અને એક ખીજાના આચારવિચાર મળતા આવે ત્યારે સલાહસ પી રહી શકાય છે અને એ પ્રમાણે બન્યુ છે. તેથી અમે વાં ખુશી થયાં છીએ. આપણે બન્ને પક્ષે ભેગાં મળી. કાશીષ કરીએ. અને છોકરાઓને મદદરૂપ થઇએ તે તે પણ જરૂર સુખી ચાય અને એવી આશા પણ ઉત્પન્ન થઇ છે. સર્વ શકિતમાન તેમાં આપણુ