SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૩ 24 : 2 શ્રી મુ`બઇ જૈન યુવક સધનું` પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા. મુંબઈ : ૧૫ ઓગસ્ટ ૧૯૫૧ બુધવાર ધ કુટુંબની નવી સ્મૃતિ “. મુંબઈના “ પ્રબુદ્ધ જૈન ” માં હમણું વધુ ન આવ્યું છે. સમાજના શ્રઢ આર્દ્રનુ પોતાના સમાજમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એક મિશ્ર વિવાહનુ પાલન કરીને જેમણે છે. એવા એક જૈન સાથે સીવીલ મેરેજ એકટ પ્રમાણે લગ્ન કર્યા અને પરિસ્થિતિને વશ થઈને બન્નેએ પોતપોતાના માબાપથી ત્રણ મહિના સુધી આ વાતને ગુપ્ત રાખી. · પ્રબુદ્ધ જૈન'ના સમાજ-હિતૈષી સ`પાદક શ્રી. પરમાનભાઇએ આ લગ્ન પર એક વિચારપ્રેરઢ લેખ લખ્યા છે. લેખ બહુ માંટા ન હેાત તા આખા લેખ 'મ'ગલ પ્રભાત” માં પ્રગટ કર્યો હૈાત. કારણ કે પરમાનંદભાઇ સામાજિક બાબતમાં સમતુલા જાળવનાર એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે. યુવાનના ખ્રિસ્તી માર્તાપતા પણ આ વિવાહની વિરૂદ્ધ હતા. કન્યાના ઋદ્ધિપરાયણ માતપિતા તે વિરૂધ્ધ હતા જ. સૌથી પહેલે મનમાં એ વિચાર આવે છે કે કાયદા મુજબ હિંદુ, જૈન, બૌદ્ધ, શિખ, આય સમાજી વિગેરે ભારતીય વ્યકિતને સીવીલ મેરેજ એકટના આશ્રય લેતી વખતે, હુ કાઈ ધમ્માં માનતા નથી એવી કાષ્ઠ પ્રતિજ્ઞા લેવી પડતી નથી. એથી ઉલટુ ખ્રિસ્તી, મુસલમાન, યાહુદી અથવા પારસી લેકાને જ્યારે સિવીલ મેરેજ એકટને આશ્રય લેવે પડે છે. ત્યારે પાતાના સપ્રદાયના ખાસ કાયદાથી બચવા માટે જાહેરાત કરવી પડે છે કે હું કા પણ સપ્રદાયના અનુયાયી નથી. રજી. નં. મી. ૪ર૬૬. સ્વરાજ્યના દિવસેામાં આપણા કાયદાઓમાં આટલે ફેરફાર થવાની જરૂર છે કે લગ્નના કારણે કાઇ .પણ યુત્રક કે યુતિને પેાતાના ધમ છેડવાની, બદલવાની અથવા તે। ઇનકાર કરવાની આાપત્તિ વહેારવી ન પડે. પતિ-પત્ની કાષ્ઠ પશુ ધમ'ના હાય અથવા તે કોષ પણ ધમના ન પશુ હાય, તે અધમના ઉપાસક ન બને એટલુ' જ બસ છે, વિવાહસંબંધ માટે પતિ– 'પત્નીના ધમ' એક જ હોવા જોએ એવા આગ્રહ છેડવાના દિવસ એ માટે આવ્યા છે કે આપણે હવે સમજવા લાગ્યા છીએ કે દુનિયાના સવ' પ્રતિષ્ઠિત ધર્માં સારા છે. દરેક ધમના રીતરિવાજોમાં કાઇને કાર્ડ દોષ અથવા તે ત્રુટિઓ રહેલી જઢાય છે. દરેક ધમ'ના સિધ્ધાંત સૌ કોઇને ગમે છે એમ નથી હેતુ, દરેક ધર્મમાં એવી કેટલીયે વાત હોય છે કે જે તે ધર્મ તે માનવાવાળા લે કે ને પશુ માન્ય નથી હોતી. આમ હવાથી સદાચ રનું પાલન, સામા જિક કબ્યાના સ્વીકાર અને સવ પ્રત્યે આદરભાવ તથા સહિષ્ણુતા—આટલી ભૂમિકા ઉપર કાષ્ઠ પશુ ધર્મની વ્યકિત પેાતાના અથવા બીજા કાઇ, પશુ ધમ'ની વ્યક્તિ સાથે લગ્ન કરે તેમાં સમાજે અથવા તે કાયદાએ વિરાધ કરવા જોઇએ નહિ. જેમને લગ્ન કરીને સહુજીવનના અનુભવ કરવા છે તેઓ તે એકખીજાની રહેણીકરણી તથા વિચારસરણી પરસ્પરને અનુકુળ છે કે વાર્ષિક લગામ રૂપિયા ૪ નહિ’ એટલું જરૂર જોવાના જ છે, જે હિન્દુ વ્યકિતએ કઇ અન્ય ધર્મીની સાથે લગ્ન કયુ" ઢાય તે વ્યકિતને હિન્દુ ધમ માંથી બહિ કૃત કરવાના રિવાજ અમલમાં મૂકીને આપણે અનેક આકૃત નેાતરી છે. કાઇ હિંંદુની સાથે કાઇ અન્યધર્મી વ્યક્તિએ લગ્ન ક્યું તે તે વ્યકિતને હિંદુ ધમ'માં લાવવાને આગ્રહ આપણે શા માટે રાખવા જોઇએ ? આ સાંકડાપણુએ જ. આપણી માનવતા ક્ષીણુ કરી નાંખ` છે. લેકા પૂછે છે કે “ ભિન્ન ધર્મી વ્યકિતઓએ લગ્ન કર્યાં તે ભલે કર્યાં પણ એમના સંતાનના ધમ' કર્યા રહેવાના ? ” આપણે તેને જવાબ આપીએ કે “ તેની ચિંતા આપણે શા માટે કરીએ ? સતાનાને ધમ ગમે તે હાય. નવી વ્યવસ્થામાં તેને નથી મુશ્કેલી આવવાની ખાનપાનમાં, તેના લગ્નમાં કે વારસાને લગતા અધિકારમાં. જ્યાં સવ' ધર્માં સાચા છે, અને સવ' ધર્માં સારા છે, ત્યાં ધારા કે સતાનેાના ધમ' ખિચડી-ધમ' બન્યા તા પણુકાનું શુ અગાવાનુ છે? પિતા દ્વૈતવાદી અને પુત્ર અદ્વૈતવાદી ભાવુ. તે ઘણે ઠેકાણે જોવામાં આવે છે. પતિ શૈવ અને ની વૈષ્ણવ- આવા પ્રકાર પણુ કેટલેય ઠેકાણે નજરે પડે છે, પતિ માંસાહારી અને પની નિરામિષાહારી-આવાં ઉદાહરણા પણ કેટલાય પ્રાંતામાં સારા પ્રમાણમાં નિઠ્ઠાળવામાં આવે છે—તેા પછી બિનધર્મી' વિવાહસબંધમાં આટલેા ઘેઘાટ અને ધમાલ શા માટે કરવામાં આવે છે? ભિન્નધર્મી લેાકાને આપણે પારકા શા માટે માનીએ? એક જ પરમપિતાનાં સૌ સંતાન છે. ભિન્ન ગાત્રની કન્યાને જેવી રીતે આપણે અપનાવીએ છીએ તેવી જ રીતે ભિન્ન ધમ'ની વહુ કે જમાઈને આપણે શા માટે ન અપનાવીએ ? ધારા કે, મારી દીકરી સનાતન ઋઢને અનુસરીને જ લગ્ન કરે છે. આવી પરિસ્થિતિમાં પણ તેના પ્રત્યે હું બે પ્રકારનુ વલણ અખત્યાર કરી શકું છું, હું તેને કહી શકું છું કે “દીકરી ! તે... એક ભિન્નકુળના છેાકરાને પસંદ કર્યાં છે, બીજાના કુળમાં તું ગઈ છે. તેથી તારા અને અમારા સબધ હવે તૂટી જાય છે.. હવે તુ પરાઇ થઇ, અમારી ન રહી. ” • અથવા તે હું મારી દીકરીને એમ પણૢ કહી શકું છુ` કે, “ દીકરી! તું મારે। પ્રાણુ છે, તને હું' કેમ દૂર કરી શકું? ઉલટું, જે પરાયા માણસને તે અપનાવ્યા છે તે હવે અમારા માટે પરાયે રહેતા નથી, તે પણુ અમારા જ થઇ ગયે છે. એ યુવાનને અમે અપનાવીશું, તેના કુટુંબને પણ અમે અપનાવીશુ. જે પંચના તે અનુયાયી છે તે પથ પશુ અમારે માટે પરાયે રહેતો નથી.” આ એ વલણુમાંથી પહેલુ લગ અભિમાનનુ છે, તંગદિ લીતુ છે, માનવતાના પ્રતકારનુ` છે. તેના માટે કાષ્ઠ ભવિષ્ય નથી. *ીજી' વલણ પ્રેમનુ' છે. ‘પન્ન મયંતિ વિશ્વ શ્વનીડમ' (જ્યાં વિશ્વ એક માળા જેવું બને છે) એવી માનવતાથી ભરેલુ છે. e
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy