________________
શુદ્ધ જૈન
ઢા≥ાયે યાર્નયા પેાલીયાનાથી ૧૯૧૦ના મે માસની ૮મી તારીખે નીચે મુજબ પત્ર લખ્યુંઃ“ પ્રિય મિત્ર
તમારે પત્ર તથા તમારી ચેપડી ઇન્ડીયનામ લ’-- એ બન્ને હમણાં મળ્યાં. તમારી ચેપડી હુ' વાંચી ગયા અને તેમાં તમેાએ ચચેલી ખાખતા અને પ્રશ્નોને અગે એ ચાપડી વાંચતાં મને ખૂબ રસ પડય, અદ્વિ`સક સામને (Passive Resistance) માત્ર હિ'દુસ્તાન માટે નહિ પણ સમગ્ર માનવજાત માટે સૌથી વધારે મહત્ત્વને પ્રશ્ન છે.
“તમારા આગળના પત્રા દુલ મને જડતા નથી, પણ જે. જે. ડાર્ક લખેલ તમારૂ જીવન ચરિત્ર હું વાંચી ગયા અને તે દ્વારા તમારા પત્રના ભાવેને યથા પણે સમજવાની મને પુરી તક મળી, હાલ તુરત મારી તબિયત સારી નથી અને તેથી તમારા પુસ્તક વિષે તેમ જ તમારી પ્રવૃત્તિ વિષે મારે જે કાંઇ લખવાનું છે તે હાલ તુરંત મુલતવી રાખું છું. એમ છતાં તમારી પ્રવૃત્તિની હુ ખૂબ કદર કરૂ છુ. તબયત સારી થયે તમને ત્રિગતવાર લખવાની હું આશા રાખું' છુ. તમારો મિત્ર ઋતે બધુ, ટા≥ય.”
ગાંધીજીએ ત્રીજો પત્ર જોહાનસબગ થી ૧૯૧૦ના ઓગસ્ટ માસની ૧૫મી તારીખે લખ્યા. તે પત્રમાં ગાંધીજીએ રાલ્સ્ટોયના આમી મેના પત્રની આભાર સાથે પહેાંચ સ્વીકારીને જણુાવ્યું કે “ મારા પુસ્તકની સવિસ્તર આલેચના લખી. મેકલવાનું આપે આપના પત્રમાં વચન આપ્યું છે તેની હુ રાહુ જોતા રહીશ. ” તદુપરાન્ત કૅલનબેક અને પેતે મળીને ટેસ્ટોય ફામ'ની સ્થાપના કર્યાંના ગાંધીજીએ રાલ્સ્કાયને ખાર આપ્યા અને કૈલનએક આ ક્ામ' વિષે વિગતથી લખશે એમ જણાવ્યું. ગાંધીજી કેટલાએક વખતથી ઇન્ડીયન ઓપીનિયન' નામનુ' એક સાપ્તાહિક પત્ર કાઢતા હતા. તે પત્રના કેટલાક 'કા પણ ગાંધીજીએ ટાત્સ્યાય ઉપર મોકલ્યા. આ બધી સામગ્રી મળતાં ટેÆાયની ગાંધીજી વિષેની જિજ્ઞાસા ખૂક્ષ વધી ગઇ. ૧૯૧૦ના સપ્ટેમ્બર માસની ૧૯ મી તારીખની પેાતાની - રાજનીશીમાં ટોલ્સ્ટોયે લખ્યું કે “ નવા સ્થપાયલા સત્યાગ્રહ કેન્દ્ર વિષે ટ્રાન્સ્કાલથી બહુ આનદજનક સમાચાર આવ્યા છે. ” 2.≥યે આ વખતે બહુ ગ'ભીર આધ્યાત્મિક નિવે་દથી પીડાતા હતા અને શરીરે પણુ માંદા હતા. એમ છતાં પણ જે દિવસે ગાંધીજીને પત્ર મળ્યા તે જ દિવસે તેમણે જવાબ લખાવવા માંડયે. તે પત્ર પૂરે કરતા તેમને એ દિવસ લગ્યા, અને સપ્ટેમ્બરની વીસમી તારીખે ટાટાયે એ પત્ર સુધારી લીધેા અને તેને અંગ્રેજી અનુવાદ કરીને ગાંધીજી પર રવાના કરવા માટે ગેરકાયને મેકક્લ્યા, ચેરકાવે એ પ્રમાણે ટોલ્સ્ટોયને પત્ર ગાંધીજી ઉપર રવાના કર્યાં અને સાથે સાથે પેતે પશુ એક પત્ર ગાંધીજી ઉપર લખ્યા જેમાં તેણે જણાવ્યુ કે “ મારા મિત્ર લીએ ટોલ્સ્ટોયે એગસ્ટની ૧૫ મી તારીખના તમારા પુત્રની પહેાંચ સ્વીકારવાની અને મૂળ રશીયન ભાષામાં લખાયલા તેમના વીશમી સપ્ટેમ્બરના પત્રના અંગ્રેજી અનુવાદ તમારી ઉપર રવાની કરવાની મને ત્રનતિ કરી છે.
“કૅલનએક વિષે તમે જે કાઈ લખ્યુ છે તેમાં ટોલ્સ્ટોયને ખૂબ રસ પાયે છે અને કૅલનબેકના પત્રને જવાબ લખી મેાકલવાની તેમણે મને સૂચના કરી છે. ટેક્ષ્ટાય તમને તેમ જ તમારા સાથીને અન્તરના અભિનન્દન મેકલે છે અને તમે ત્યાં જે કામ ઉપાડયુ છે તેમાં તમને સંપૂર્ણ સફળતા ઇચ્છે છે. તમારા કાય પ્રત્યે તેઓ કેટલી બધી સહાનુભૂતિ ધરાવે છે તે તેમના તમારી ઉપરના પત્ર ઉપરથી માલુમ પડશે. ટેક્ષ્ટાયના પત્રને અંગ્રેજીમાં અનુવાદ કરતાં રહી ગયેલી ભૂલે "માટૅ તમારી હું ક્ષમા ચાહું છું'. શીઆમાં હું જ્યાં રહું છું ત્યાં મારી ભૂલે સુધારી આપે એવા ૩૪ અંગ્રેજ સુલભ નથી.
શ્રી મુબઇ જૈન યુવક સધ માટે મુદ્રક, પ્રકાશક મુદ્રણુસ્થાન : `કાન્ત પ્રિ.
તા. ૧-૫%
ઉપરના તેના પુત્ર તરફથી પ્રગટ થતા એક
“ ટાટાયની અનુમતિથી તમારી લંડનમાં રહેતા અમારા કેટલાક મિત્ર નાના સરખા સામયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તે પત્ર વાળા "કની નકલ તેમ જ ધી ફ્રી એઈજ પ્રેસ ' તરફથી પ્રગટ કરવામાં આવેલા ટાÖાયનાં લખાણાના કેટલાક અંગ્રેજી અનુવાદ તમારી ઉપર મેકલવામાં આવશે.
“તમારી હીલચાલ વિષે અંગ્રેજીમાં વધારે પ્રસિદ્ધિ મળવી જોઇએ એ મને અત્યન્ત આવશ્યક લાગે છે અને તેથી તમારી સાથે સંપર્ક સાધવા માટે ગ્લાસગેનાં મીસીસ મેયે કે જે માર તેમ ટેલ્સ્ટૉયના પરમ મિત્ર છે તેમને હુ' લખુ છું.......”
ચેરાવે એક બીજો પુત્ર કૅલનબેક ઉપર લખ્યા.
ગાંધીજી ઉપરના ટાત્સ્યાયના પુત્ર સમગ્ર પત્રવ્યવહારમાં સૌથી વધારે લાંમે હતે. ૧૯૧૦ના ૨૦મી સપ્ટેમ્બરની તારીખ વાળા તે પત્ર ઈંગ્લાંડમાં રહેતા એશના મિત્ર ઉપર ગાંધીજી ઉપર રવાના કરવાની સૂચના સાથે મેકલવામાં આવ્યા તે. આ મિત્ર આ સમય દરમિયાન માંદગીના ખીંછાને હતા અને તેથી નવેમર માસની ૧૪મી તારીખ પહેલાં ટોલ્સ્ટોયના પત્ર ગાંધી ઉપર રવાના થઇ ન શકયા. ગાંધીજીને એ પત્ર કાઉન્ટ લીએ ટોલ્સ્ટોયના અવ સાન બાદ કેટલાય દિવસે ટ્રાન્સવાલ ખાતે મળ્યા.
ટાત્સ્યાયે એ પત્રમાં જણાવેલું કે “ આજે હું મૃત્યુની સમીપ બહુ જલ્દિથી જઇ રહ્યો છુ' એમ મને લાગે છે. એમ છતાં પણ જો હું લાંબુ' જીવુ' તે જેને Passive Resistanceઅહિંસક સામને—એ નામથી ઓળખવામાં આવે છે પણુ જે વાસ્તવિક રીતે ખેાટી ટીકા ટીપ્પથી દૂષિત થયા નથી એવા શુધ્ધ પ્રેમના જ માગ છે તે ત્રિષે બીજા લેાકેાને હું ખુળ કહેવા માગુ છું, કારણ કે આ બાબત મને બહુ સ્પષ્ટપણે સમ જાઈ છે અને મારે મન આ બાબત અતિ મહત્વની છે.
“ એ પ્રેમ...માનવી જીવનનેા મેટામાં મોટા એક અને અનન્ય નિયમ છે અને દરેક માનવી પોતાના દિલના ઉંડાણુમાં ( બાળકામાં જે આપણુને બહુ જ ૫૪૫ણે દેખાય છે) આ નિયમ અનુભવે છે અને જાણે છે. અને દુનિયાના ખાટા અને ઉન્માગ`ગામી ઉપદેશ વડે તેની બુદ્ધિ વિકૃત થતી નથી ત્યાં સુધી આ જ નિયમ તેના ચિત્ત ઉપર અંકિત થયેલે વ્હાય છે. હિંદી તેમ જ ચીની, હૈત્રુ, ગ્રીક તથા રેશમન-દુનિયાના સર્વ સાધુસન્તા આ નિયમની—ખા કાયદાની-વૈષણા કરતા આવ્યા છે.......
વસ્તુત : જ્યારથી પ્રેમનુ સ્થાન બળજબરીએ લીધું ત્યારથી જીવનના અનુશાસક નિયમ તરીકે પ્રેમનું કશું સ્થાન પણ રહ્યું નહિ, રહી શકે તેમ હતુ. પશુદ્ધિ અને પ્રેમના કાનુન જો નાથુદ થયા તે પછી બળજબરી–સૌથી વધારે ખળવાનની સત્તાશાહીએ સિવાય બીજો કાઇ કાનુન રહેશે નહિ.”
મૃત્યુના સીમાડે ઉભેલા એક વૃધ્ધ પુરૂષે એક યુવાનને અ પ્રમાણે લખેલું. ગાંધીજી પેાતાની વાસ્તવિક ઉમ્મર ( ૪૧ વર્ષ' ) કરતાં ભાવના અને તાકાતની દૃષ્ટિએ ૨૫ વર્ષ નાના હતા. ટેક્ષ્ટાય અયન્ત દુ:ખી, વેદનાવ્યાકુલ હતા. - વેર એન્ડ પીસ ’ ( ટોલ્સ્ટોયની સર્વોત્કૃષ્ટ નવલકથા )માં રજુ કરવામાં આવેલ જીવનદર્શન ધરાવતી વ્યતિકતને જ્યારે એવા સતત અનુભવ થાય છે કે શુ ખ્રીસ્તના ઉપદેશામાં ચું સુખ પ્રાપ્ત કરવાની જે ચાવી રહેલી છે તેના ઉપયાગ કરવાની માણસજાત તાકાત ધરાવતી નથી અથવા તે તેના ઉપયોગ કરીને માણસજાત સુખી થવા માંગતી નથી, સુખી થવા છતી નથી, ત્યારે તે ક્તિ માટે દુઃખી થવા સિવાય બીજો કઇ વિકલ્પ રહેતે। જ નથી. આમ છતાં ગાંધીજીને શ્રધ્ધા હતી કે પેાતે પેતાની જાતને તેમ જ અન્ય લેાકાને સુધારી શકે તેમ છે. એ પ્રમાણે તે કાય' કરી રહ્યા હતા. તેથી તે સુખ અનુભવી રહ્યા હતા. અનુવાદકે પરમાનંદ
સ્ટ્રીટ, મુંબઈ
શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨