SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ તાજો કર્યાં હતા. આ પાકીસ્તાનમાં એક બાજુએ હિંદ ઉપર ગાળાના વરસાદ વરસવવામાં આવે છે અને ખીજી બાજુએ પુરાણા મિત્રા એકમેકનુ' અભિવાદન કરે છે. અને જુની મૈત્રીને તાજી કરે છે. મશુદ્ધ જૈન “આવા સથેગામાં દેશના આગેવાનાની ફરજ છે કે તેમણે લેાકેાના દિલમાં ખેટાં વલણા પેદા ન કરવા જોઈએ. પાકીસ્તાનના આગેવાને આ બાબતમાં લોકાને ખાટી દોરવણી આપી રહ્યા છે. એ ભારે દુઃખના વિષય છે. હુ' સચ્ચાખની મૂતિ' છુ એવા મારા કાઇ દાવા નથી, પણ ગાંધીજીની દેારવણી નીચે હું કશા પશુ દેશા સિવાય એકનિષ્ઠાથી સુલેહશાન્તિના માગે' ચાલી રહ્યો છું. “ ગઈ કાલના છાપામાં તમે લોકોએ વાંચ્યું હશે કે પાકીસ્તાનના મુખ્ય પ્રધાને પેાતાના આાવેશભર્યું ભાષણ દરમિયાન મુઠ્ઠી વાળીને હાથના મુકકા ખતાવ્યા હતા અને જણુાવ્યું હતું કે હવેથી પાકીસ્તાનનું આ નવું Symbol-માગ દશ ક રાજ્યચિહ્ન—રહેશે. અલબત્ત પાકીસ્તાનના મુખ્ય પ્રધાન પેાતાને કાવે તેવું રાજ્યŕચહ્ન−symbol−પસંદ કરવાને મુખત્યાર છે. પણ ક્રિકે પણ પેાતાનુ રાજ્યચિહન પસ' કરેલું જ છે. અને તે અશોક-ચક્ર છે. તે શાન્તિનું-સ્જિદની પ્રાચીન સંસ્કૃતિ અને શાન્તિપ્રિયતાનુ ચિહ છે. ” પંડિત જવાહરલાલના આ ઉદ્ગારા વાંચતાં લિયાકતઅલીખાન અને જવાહરલાલના વ્યક્તિત્વ વચ્ચે રહેલા જમીન આસમાન જેટલા તફાવત આપણી આંખ સામે મૂતિ'મન્ત થાય છે. જવાહરલાલની વાણીમાં ગાંધીજીના શાન્તિપ્રિય આત્માની છાયા નીતરતી દેખાય છે અને ભારતની અન્ય સંસ્કૃતિ અને સભ્યતા પ્રતિબિંબિત થતી નજરે પડે છે અને તેમાંથી આપણા ક્ષુબ્ધ માણસને સમ્યગ્ માન મળે છે. અન્ય પક્ષે લિયાકત અલીખાનની વાણીમાં સવાઇઝીા થવાની ઘેલછા, હીટલરના ભાગે ચાલવાની તમન્ના અને વેરઝેરના પાયા ઉપર રચાયેલ પાકીસ્તાનના સ્માસુરી માનસની છાયા આપણી આંખ સામે તરી આવે છે. અને પેાતાની પ્રજાને અને સાથે સાથે હિંદને તેમજ આખી દુનિયાને કેવા વિનાશને માગે' તે ધસડી રહેલ છે. એ જોઇને આપણુ દિલ કપાયમાન થાય છે. આજે જ્યારે પાકીસ્તાન સાથે સશસ્ત્ર યુધ્ધની સંભાવના ઉભી થઇ છે ત્યારે ગાંધીજી અને તેમને અહિંસાવાદવાદ આવે છે અને તે એ રીતે કે આજ સુધી આપણે દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં ચાલતા યુધ્ધની નિર'કતા જગતના લેકા ને ગાંધીજીના નામે સમજાવતા આવ્યા છીએ અને આજે કમનસીબે ધરઆંગણે આપણે નિરૂપાયપણે સશસ્ત્ર યુઘ્ધ તરફ ધસડાઇ રહ્યા છીયે. જો અનિવાય જ અને તેા અહિંસાના નામે આવા યુધ્ધથી પાછા ફરવાતા કે શાન્તિવાદીએ માફ્ક હાથ જોડીને બેસી રહેવાના આ કાઇ પશ્ન નથી. પણ ગાંધીજીની અહંસાનુ થેડુ' સરખું' પણ જેણે અનુપાન કયુ" છે તેની સામે સ્વાભાવિક રીતે આ પ્રશ્ન ઉભા થવા જોઇએ કે પાકીસ્તાનને હૂંકાવવા માટે સશસ્ત્ર યુદ્ધની અપેક્ષાએ શુ' બીજો કાઇ અહિં સક ઉપાય આપણી સામે છે જ નહિ? આજે ગાંધીજી જીવતા હત તે શું આપણને સશસ્ત્ર યુદ્ધની સમતિ આપત ખરા ? અથવા તે અંગ્રેજ સરકાર સામે લડવાનેા જેમ તેમણે આપણને તદ્દન નવા નુસખે બતાવ્યા હતે. તેવી જ રીતે કાઇ નવી ચેાજના શું તેમણે આપણી સામે રજુ કરી ન હોત ? ગાંધીજી હયાત નથી. પણ તેમણે અનેક વિચારકાના દિલમાં પ્રગટાવેલી અહિંસાની પ્રજ્ઞા એલવાઈ ગઈ નથી. આ પ્રનથી જેની ચિત્તવૃત્તિ પ્રેરિત હાય તેણે આજની પરિસ્થિતિના ઊંડાણથી વિચાર કરવે ઘટે છે. અને પોતે જે કાંઈ કહેશે તેને અમલ થશે કે નહિ તેની પરવા કર્યાં સિવાય પોતાને સૂઝે તેવી યોજના તેણે પ્રજા સમક્ષ 5જુ કરવી ઘટે છે. આવી કટાકટી વખતે . માત્ર ખુવારીના તા. ૧-૮-૫૧ વિચારથી ડરવા કે ભડકવાની જરૂર છે જ નહિ. સશસ્ત્ર યુદ્ધ પણ માટી ખુવારી માંગવાનું જ છે. શસ્ત્ર સામે શસ્ત્ર ઉગામવાની રીત તે આપણે કંઈ કાળથી જાણીએ છીએ, મારીને આજ સુધી આપણે મરતા આવ્યા છીએ અને તેનું પરિણામ આપણા વિજ્યમાં જ હુ ંમેશાં આવ્યું છે એમ નથી બન્યુ. માર્યાં વિના મરવાની—ભલેને હજારાની સંખ્યામાં અને એ રીતે દુશ્મનના બળને ગાળી નાંખવાની આપણી પાસે કાઇ ચેાજના સંભવે છે. કે નહિ અને એ યોજનાને નેતા બનવાની કાઈનામાં તાકાત અને યેાગ્યતા છે કે નહિ? આજે યુધ્ધની કટાકટી વખતે ગાંધીવાદીઓએ આ પ્રશ્ન આ રીતે પુરી ગંભીરતાથી વિયાર। ધટે છે. આ પ્રશ્નને આપણને કાઇ અહિ સક ઉકેલ સુઝે તે અને તેને અમલ કરી શકીએ તે પાપણે મરીએ કે જીવીએ, પણ ગાંધીજીના વારસાને આપણે શેાભાગ્યે લેખાશે અને આજની યુદ્ધપરાયણુ દુનિયાને નવે માગ' દેખાડયાનુ સૌભાગ્ય આપણુને પ્રાપ્ત થશે. રાજકારણી જવાબદારી અને અંગત આતિ રાના મિત્ર ન રદ શ્રુતં શ । આવું એક બહુ જાણીતુ નીતિવાકય છે. એને અચ એ છે કે “ રાજા કદિ ના મિત્ર જોચે છે કે સાંભળ્યે છે ?” આને સાદા ભાવાય તે એવા છે કે રાજાના સ્વભાવમાં ભારે મનસ્વીતા રહેલી હેાય છે. આજે તે કાઇને મિત્ર હાય અને આવતી કાલે તે જ વ્યક્તિ ઉપર રૂઠતાં તેને વાર નથી લાગતી. માટે રાજાની મૈત્રીના કાઇએ કદિ વિશ્વાસ ન કરવું. પણ આ સૂત્રના ગર્ભમાં બીજી' એક ઊંડું' સત્ય રહેલુ' છે. રધમ એટલા જિટલ છે. અને લોકકલ્યાણની સાધના એટલી કઠણ છે કે જેણે રાજ્યવહીવટની જવાબદારી લીધી હાય તેણે પેાતાના શાસન નીચે આવતી પ્રજાના કલ્યાણુતા જ એકધારા વિચાર અને ચિન્તન કરવુ જોઇએ અને તેનું પ્રત્યેક કાય” પણ આ ધારણ ઉપર જ નિર્માણુ થવુ... જોશે. સગાં, સધી સ્નેહી, સ્વજન, મિત્ર આ બધા ખ્યાલને પેાતાના જીવનમાં તેણે ગૌણુ સ્થાન આપવુ' જોઇએ. લોકકલ્યાણની સાધના ખાંડાની ધાર ઉપર ચાલવા જેટલી વિકટ છે. તે સાધનામાં વ્યક્તિગત પક્ષપાતને લેશમાત્ર અવકાશ હાઇ ન જ શકે. ભગવાન રામચંદ્ર ઉત્તરરામચર તમાં એક સ્થળે સહજૈપણે ખેાલી ઉઠે છે કે :~ स्नेहं दथां तथा सौख्यं यदि वा जानकीमपि । आराधनाय लोकस्य, मुञ्चतो नास्ति मे व्यथा ॥ જાનકીને પણ લેકઆરાધન “ સ્ને, દયા, સૌખ્ય, અરે ખતર છેાડતાં અને કશી વ્યથા થવાની નથી. ' અને આ આદર્શને અનુસરીને જ્યારે રામચંદ્રજીને લાગ્યુ કે લેાકસંગ્રહ ખાતર સીતાત્યાગ આવશ્યક છે ત્યારે સીતાના ત્યાગ કરતાં એક કંડની પણ તેમણે વાર ન લગાડી. આ ધેારણે જવાહરલાલ કીડવાના સ''ધ વિચારતાં પંડિત જવાહરલાલ વિષે આપણા દિલમાં રહેલી ઊંડા આદરની લાગણીને સખ્ત આધાત લાગે છે. શ્રી રી અહમદ ફીડવાનું કૉંગ્રેસવિષ યક સળંગ વન એકદમ નાલાયકીથી ભરેલું છે; તેમાં પણુ પ્રધાન તરીકેનું રાજીનામું ખેંચતાં રાષ્ટ્રોય મહાસભાના પ્રમુખ બાબુ પુરૂષોત્તમદાસ ટેન્ડન ઉપર શ્રી કડવાઇએ જે પાદપ્રદ્રાર કર્યાં છે તે કેવળ અક્ષમ્ય છે. કાંગ્રેસની અંદર રહીને કોંગ્રેસમાં મે ટુ ભંગાણુ. પડાવનાર, કેંગ્રેસથી છુટા થઇને કૉંગ્રેસના પ્રમુખનુ આવી રીતે હડહડતું અપમાન કરનાર આવી વ્યકિતને કૉંગ્રેસના જ પ્રતિનિધિ પંડિત જવાહરલાલ નહેરૂ પોતાના પ્રધાનમČડળમાં કાયમ રાખે એ કઇ રીતે સમજી ન શકાય એવી એક વિચિત્ર ઘટના છે. એની પાછળ શ્રી રી અહમદ કીડવાઇ વિષે અંગત બ્યામેાદ્ધ સિવાય ખીજુ કાઇ કારણુ કલ્પી શકતુ નથી. હજુ થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાં એકતાની અપીલ કરનાર પડિતજીએ પોતાના આ અંધળા
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy