________________
૪૦
શુદ્ધ જૈન
સ્વ. મૂદ આશારામ વૈરાટી અમદાવાદ જૈન યુવક સધના એક સમયના અગ્રણી કાય કર શ્રી. મૂળચંદ આશારામ વૈરાટીનું, ગઇ તા. ૨૪મીએ, અમાવાદ ખાતે, હૃદય છાલ પડવાથી અવસાન થયુ છે. સ્વગસ્થ મૂળ ધાળકાના વતની હતા, એટલે તેએ પેાતાને વૈરાટી ( ધેાળકામાં પાંડવે થોડા સમય રહેલા તેથી એ વિરાટનગર પણ કહેવાય છે. ) તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા. વર્ષોથી અમદાવાદને તેમણે નિવાસસ્થાન કરેલુ, અને પેાતાની પ્રવૃત્તિ પણ અમદાવાદમાં જ વિકસાવી, ઝવેરાતના વેપાર ઉપરાંત, સામાજિક તથા રાજકીય ક્ષેત્રને પણ તેમણે અપનાવ્યેા. અમદાવાદ જૈન યુવક સંધની સ્થાપનામાં અને તેની કેટલીક પ્રવૃત્તિઓને વેગ આપવામાં તેમને ગણુનાયેગ્ય ફાળે કહી શકાય. ‘સુલેષા ' નામના પાક્ષિકના કેટલાક સમય સુધી તે તંત્રી હતા. આ પત્રે જૈન સમાજમાં પ્રગતિશીલ વિચારો ફેલાવવામાં સાહાય કરી હતી. ૧૯૩૦-૩૨ તથા ૧૯૪૦-૪૨ ના રાષ્ટ્રીય અદાલન-સમયે તેમની દુકાન કૅટલાય કાર્યકરેનું પ્રવૃત્તિધામ બની ગયેલ. આ કારણે તેમને આર્થિ'ક દૃષ્ટિએ નુકસાન સહેવુ પડેલઃ પરંતુ તેને તેમને જરાયે રંજ નડ્ડાતા. ઊલટાનુ` પેાતાના અને પુત્રાને તે સામાજિક તથા રાજકીય કાર્યોંમાં રસ લે તે માટે ઉત્તેજન આપતા.
અમદાવાદ જૈન યુવક સંધે, અમદાવાદ ખાતે મ`ત્રેલ યુવક પરિષદ'ના તેઓ એક ઉત્સાહી કાર્યકર્તા હતા. - વિધવા વિવાહ 'ના ઠરાવને કારણે, યુવક પરિષદની કાર્યવહી માટે થે ડે। સમય તેમને મનદુ:ખ થયેલું; પરંતુ ત્યાર બાદ પરિષના પ્રમુખ શ્રી. પરમાણુંદ કુંવરજી કાપડિયાને, મદાવ દના જૈન સ ંધે સંધ બહાર મૂકવાને ઠરાવ કર્યાં ત્યારે, અમદાવાદના જૈન સમાજને જાગૃત રાખવા વગરથ પરિશ્રમ લીધેલે.. * સોંધ બહાર ’ના પ્રકરણ સમયે જ અમદાવાદના જૈન યુવક સૌંધને કબજો નવા લાહીએ લીધે, ત્યારથી તે એ. સરથાથી અલગ થયા હતા, છતાં જીવ્યા ત્યાંસુધી યુવક સધ માટે તેમને અનુરાગ હતા. મિ' વાતાવરણમાં જ તેઓ ઊછરેલા, એટલે સ્વભાવે સ્થિતિચુસ્ત, પરંતુ રાષ્ટ્રીય પ્ર‰ત્તિની સાથે સંકળાયેલા હાઇ, તેમના વિચારો સુધારાની પ્રવૃત્તિ તરફ ઢળ્યા. રૂઢ સ્વભાવને કારણે યુગનાં નવાં વર્તુણા સાથે તેમને મેળ બહુ ખેઠે નહિ, પરંતુ એ વર્તુણાને તે સમજી શકતા, અને શકય તેટલુ તેની સાથે રહેવા યત્ન કરતા. અમદાવાદને જૈન સમાજ એટલે ગાયકવાડીએ કિલ્લે. તેમાં અઢી દાયકા પહેલાં ધધાદારી વ્યક્તિએ સુધારક તરીકે બહાર આવવું અને જીવવુ' એ અશકય ગણાય; એવે સમયે સ્વર્ગ'થે એ ગાયકવાડી કિલ્લા પર હથ્થા કરવા પ્રયત્ન કર્યો તે પ્રશ'સનીય ગા?.
આ ઉપરાંત તે શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના, અમદા વાદ ખાતેના વર્ષોં સુધી સ્થાનિક મંત્રી હતા. કેળવણીના પ્રચાર માટેની સમિતિના પણ એક કાર્થંકર હતા. ર્સ્થાનક ભડારોના ઉદ્ધાર માટેની અને અભ્યાસીએ તેના વધુમાં વધુ લાભ લે તે માટે તે ઉત્સુક રહેતા; અભ્યાસીએને મદદકર્તા થઇ પડતા.
છેલ્લાં કેટલાંક વર્ષોંથી તેની તબિયત અસ્વસ્થ હતી; કવચિત્ જ બહાર નીકળતા; છતાં જૈન સમાજની એકેએક પ્રવૃ. ત્તિથી માહિતગાર રહેવા યત્ન કરતા. ખેએક મહિના ઉપર તેમના મેટા પુત્ર શ્રી વિમળભાઇનું અચાનક અવસાન થતાં તેમને ખૂબ જ આધાત લાગેલે, અને ત્યારથી જ તેમની તબિયત વધુ બગડેલી, એએક મહિનામાં તે તેનું શરીર ધસાઇ ગયું, અને તેમણે દેદ્ર છેડી દીધો.
તેમના અવસાનથી અમદાવાદનાં જૈન એક મુરબ્બી અને અમદાવાદના જૈન સમાજે ગુમાવ્યા છે.
યુવાની પ્રવૃત્તિએ એક સહૃદયી કાર્યકર ધીરજલાલ ધ. શાહુ
તા ૧-૩-૫૧
શ્રીમાનેાની ધાર્મિક ફરજ
તા. ૨૩-૬-૫૧ ના રાજ શ્રી. મુબઇ અને માંગરાળ જૈન સભાના પ્રમુખ શ્રી રતિલાલ શુિલાલ નાણાવટી તરફથી જૈન શ્વે. મૂ. કાન્ફરન્સના પ્રમુખ શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલ, નિવૃત્ત થયેલા એ મત્રી શ્રી. પુલચ'દ શામજીભાઇ તથા શ્રી ભા"ચંદ નગીનભાઇ અને નવા ચુંટાયેલા મંત્રીએ શ્રી, નાથાલાલ ડી. પરીખૂ અને શ્રી. 'દુલાલ ટી. શાહ-આ પાંચ મહાશયે નું સંયુઝન સન્માન કરવાના હેતુથી એક ભવ્ય સમેલન યાજવામાં આળ્યું હતું. પ્રસ્તુત પ્રસગે સન્માનની ઔપચારિક વિધિ પતાવીને આગળ વધતાં શ્રી રતિલાલ મજીલાલ તરફથી દેશ તથા જૈન સમાજની અદ્યતન પરિસ્થિતિને અંગે નીચે મુજબ નિવેદન કરવામાં આવ્યું હતું ઃ——
રાજકીય સ્વાતન્ય મેળવ્યે લગભગ ચાર વર્ષ વીતવા આવ્યાં છતાં હજી જનસમાજે નથી જોઇ આર્થિક ઉન્નતિ કે નથી માણ્યે સ્વતંત્ર જીવનના ઉલ્લાસ. રામરાજય તેા હજી સ્વપ્ન સમુ દૂર ને દૂર જ છે. સમય સાચે જ કપરી કટેકટીન છે. છતાંએ, પરિસ્થિતિ પલટાતાં વાર લાગતી નથી એટલુ' આપણે યાદ રાખીએ. શ્રદ્ધા, ધીરજ અને શાંતિથી કામ કયે' જશું તે જ શ્રેય સાધી શકાશે.
આવી કટોકટીના સમયમાં જ સાચા ધુમ'ની, પુરૂષાની, માનવતાની, સાચી કસેટી અને કિત થાય છે. જૈન ધર્મ અને જૈન સમાજે ભૂત કળમાં ભવ્ય જાડુંજલલી ભોગવ્યાં હતાં; ભગ વાન મહાવીરે પ્રોધેલા અહિંસાધનના આપણે અનુયાયીએ છીએ; “ અનેકાન્ત ’'ના ઉચ્ચતમ સિદ્ધાંત અને સંસ્કૃતિને વારસા માપણને મળેલા છે; જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વીરપુરૂષને છાજે એવુ જીવન જીવવાની પ્રેરણા આપણને આપણા પુણ્યશ્લોક પૂર્વ'જો શ્રી. ગૌતમ સ્વામી, શ્રી હરિભદ્રસુરીશ્વરજી, શ્રી. હેમચંદ્રાચાય જી, - મ ત્રીધરા મુંજાલ અને ઉદ્દયન મહેતા, દાનેશ્વરીએ બામાશા અને જગડુશા, પરમવીર વસ્તુપાલ તેજપાળ અને વિમળશા વગેરે સદૈવ આપી રહ્યા છે. આ હિંસાત્રસ્ત જગતને અહિંસા અને જીવદયાને પાવક સદેશા જૈન ધર્મના અનુયાયીઓએ પેાતાના જીવન અને કાય દ્વારા આપવે જોઇએ.
જેમ વિશ્વ, જેમ દેશ, તેમ આપણેા જૈન સમાજ પણ કારની કસોટીમાંથી પસાર થઇ રહ્યો છે. યુદ્ધોત્તર આણ્વિક અવ્યવસ્યાને પરિણામે આપણા લગભગ નેવું ટકા સ્વધર્મી બને માથે દુ:ખ, દૈન્ય અને દારિદ્રનાં વાદળ ઘેરાઇ રહ્યાં છે. જીવનનિર્વાહ માટે આપણા મુખ્ય વ્યવસાય તે વ્યાપારઃ એ તે ચારેકારથી રૂધાઇ ગયે છે. ધીરધરના ધંધા તા છેકજ ખારવાઇ ગયે। - છે, અને અનાજ તેમજ કાપડના વેપાર લગભગ નિષ્ણાણુ બની ગયે છે. આથી એકારી, અને દરિદ્રતાએ ધર ધાણ્યુ છે. મેધવારી દિન પ્રતિદિન વધતી જાય છે. કરવેરા અને કન્ટ્રાલાની હાડમારીએથી રોજી ંદા જીવનમાંથી રસકસ ઉડી ગયા છે. પરિણામે, માત્ર વ્યાપાર ધંધા ઉપરજ નભનારો વગ જૈન કામને બહુજ મેટા ભાગ અત્યંત મુઝાઇ રહ્યો છે; એની દશા ખરેખર દીન અને દયાત્ર યઇ રહી છે ! અને આ વર્ગ' જ મહેનતુ, અને બુદ્ધિશાળી, શ્રમજીવી અને સંસ્કારી હાઇ, સખ્યા અને સત્વની દૃષ્ટિએ, જૈન સમાજનું મુખ્ય અને મહત્વનું અંગ છે. માટે એની વેદનાને વિચાર કરી, ચ્યાર્થિ ક આપત્તિએ સામે સ્વમાન, હિંમત અને વારતાથી એ ટકી શકે એટલુ જોર અને જોમ એ વર્ગોમાં જાગે એવા માગ આપણા સમાજનેતા અને સમાજસેવકોએ શોધવા જ રા; અને સમગ્ર સમાજે અપનાવવા જ રહ્યા. અત્યારની પરિસ્થિતિમાં આ આપણા પ્રથમ સમાજધમ છે.”
તેમણે કોન્ફરન્સની મધ્યમ વર્ગ'ની યાજનાનેા ખ્યાલ આપીને જણાવ્યું હતું કે “મારા અભિપ્રાય મુજબ આ ચેજનાએતે વિશેષ વ્યાપક, વ્યવહારિક અને સર્વોપયેગી બનાવવી જોઇએ.”