SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૫૧ શુદ્ધ જૈન સમયને ઓળખી લઈએ : નહિ તેા ફરજિયાત ઓળખવે પડશે. (તા. ૨૧-૬-૧૧ ના જૈન પ્રકાશમાં શ્રી ચુનીલાલ કામદારના ઉપાશ્રય અને ધર્મસ્થાનક પર જતી?' એ મથાળાના લેખ પ્રગટ થયા છે. લેખનો ગર્ભિત આશય વધારે સારી રીતે વ્યકત થાય એ હેતુથી ઉપર મુજબ મથાળામાં ફેરફાર કરીને નીચે સાદર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી ) આ નિષ્ણુ'ય લીધો છે. સંભવ છે કે પ્રત્યેક સમાજને મોટા ભાગ આ નિ યતા વિરોધ કરે, કિન્તુ એમ તે દરેક સારા નવા કા'ને વિરાધ કરવાની આપણી જુની ટેવ એકદમ સુધરી શકે પણ નહિ; તેથી સારા કાર્યાં અવગણી શકાય પણ નહિ, એટલે સભવ છે કે મુંબઇ રાજ્યમાં થાડા જ વખતમાં ધડાકા થશે અને એકાદ ઉપાશ્રય કે ધર્મસ્થાનકના, મંદિરને કે ધમ'શાળાના ભાગ સરકાર શિક્ષણસંસ્થા માટે કબજે કરી લેશે ત્યારે જ બહુધા સમાજના જુનવાણીની આંખ ઉઘડશે અને ખાલી પડી રહેલા ધમ સ્થાનામાં જીવન્ત પ્રવૃત્તિઓ શરૂ કરશે. મુંબઇ સરકાના પ્રકાશન ખાતા તરકથી બહાર પડેલી એક યાદી જણાવે છે કે “ ખાલી પડેલા અથવા ખીન ઉપયેગી રહેલા ધર્મસ્થાના શિક્ષણુની શાળાએ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જે કેઈ શિક્ષણની શાળાને આવા સ્થાનની જરૂર હૈાય તેવી સસ્થાઓએ સરકારને જણાવવું; સરકાર આવી શિક્ષણ સસ્થા માટે ધન સ્થાનની જગ્યા કબજે કરી આપશે.” ગતાંકમાં જ મેં જણાવ્યુ હતું કે જૈનસમાજ - ખાળદિક્ષાની બાબતમાં આપમેળે નહિ સમજે તા કાયદા દ્વારા તેમણે સમજવું જ પડશે, ‘ક્ષુિક ખીલ’માં સમગ્ર જૈન સમાજની વિરાધ હાવા છતાં પણ જૈન સાધુઓને ‘ભીખારી · ગણુાવી, તે કાયદાની ભીખને લગતી કલમ સરકારે લાગુ પાડી છે. આ રીતે રાજ્ય પેાતાની સર્વ પ્રજાના સમાન હિત અને હક્ક માટે કાયદા ઘડવા પ્રયત્ન કરી રહેલ છે. સમાજના ધો ભાગના લોકોને આ પ્રયત્નેમાંના કેટલાંક વાસ્તવિક અને અધબેસતા લાગતા ન પણ હોય, છતાં જે યુગમાં આપણે જીવીએ છીએ તેના પડધરૂપ તે છે. જુનવાણી રીતે સદીએથી જીવવા દેવાએલા આપણુને રાજ ક્રિય ક્રાન્તિ-કે જે વિશ્વક્રાન્તિના એક ભાગરૂપ છે તે—સતત · આંચકા આપે છે, પણ તે ન ગમતા આંચકા સહન કરીને પશુ જીવવાનું રહે છે; તેવી જ રીતે પરદેશી શાસન દરમ્યાન ધમ માં દરમ્યાનગીરી ન કરવાને નામે વહેમ, અધશ્રદ્ધા, જડતા અને રૂઢીના બધા ચલવી લેવામાં આવેલ હતા, તે હવે આપણા પોતાના પ્રાગતિક રાજ્યમાં ચલાવી લેવામાં આવતાં નથી. તેથી ચાલુ રિસ્થિતિને વળગી રહેનારા, સમયપ્રવાહના ફેરફારને ન ઓળખી શકનારા લેાકાને વારંવાર આશ્રય વ્યક્તિ બનવુ પડે છે. આપણા માંના ધણા લીકા સરકારના પ્રાગતિક કાયૅન દખલગીરી તરીકે ગણુતા થયા છે. પણ સમાનતાના જે યુગમાં આપણે જીવીએ છીએ તેમાં એકને અઢળક અથવા ધણુ' અને બીજાને કશું જ નહિતે સ્થિતિ ચલાવી લઇ શકાય તેમ નથી. ક્રાંગ્રેસના તથા સરકારના માજના કાર્યને પ્રજાના મેટાં ભાગ—ખાસ કરીને શ્રમજીવીએ, સંપૂ` પ્રતિવાદી લેખતા નથી. સરકાર મૂડીવાદી છે તેમ આક્ષેપ રાજ તે રાજ સભળાય છે. તા કોંગ્રેસને સ્થાને હવે પછી જે રાજકીય પક્ષ પાંચ-દશ વર્ષે* પણ સત્તા પર આવશે તે પક્ષ-પછી સમાજવાદી હાય, કૃષક પ્રજા પક્ષ હાય કે સામ્યવાદી હૈાય તે વધુ ઉગ્ર ક્રન્તિકારી તથા ઉદામવાદી હૈાવાના જ. ધમ? નામે જે રૂઢીચુસ્તપણુ ચલાવવામાં આપણે આનંદ તથા ગત્ર' લઇએ છીએ તે હવે ટકી શકવાનું નથી જ. ઉપાશ્રયે। તથા ધમ'સ્થાનક જે ધમ કરણીના નામે વર્ષાંતે। મહુધા ભાગ ખાલીખમ પડી રહે છે તેના સામાજિક કલ્યાણુ માટે ઉપયેગ થવા જ જોઇએ, દ્ધિ તે તેવી ખાલી જગ્યા જનહિતાર્થ' સરકાર પેાતાને હસ્તક લઇ, જીવતી જાગતી સસ્થાઓને આપી દે, તે તેમાં નવાઇ નથી. ૩ આપણી ધમ શાળાઓ, મંદિર, દેવાલય, ઉપાશ્રયેામાં જે વિશાળ જગ્યાએ સમસ્ત વર્ષ ખાલી પડેલી હાય છે તેન એકદરે બહુ જ થોડી વ્યકિત ધમ લાભ લ્યે છે. આજે જ્યારે રાષ્ટ્રમાં સમગ્ર ચીજોની ભારે તંગી જણાય છે; મકાને રહેવા માટે તથા શિક્ષણ માટે શે.ધ્યાં મળતા નથી; તે સમયે રાષ્ટ્રની સંપત્તિના એક ભાગ રૂપ મનાતા આવા ધમ સ્થાનકા બીત–ઉપ• યેગી અથવા ચેડા ઉપયેગી કાય' માટે ફાજલ પડી રહેવા દઈ શકાય નહિ; તેમ કરવુ' ઠીક પશુ નથી. રાષ્ટ્રના બાળકો જ્યારે શિક્ષણુ વગરના ક્ા મારતા હોય, ચીજોની ત’ગીને કારણે નવા મકાના થવા મુશ્કેલ હોય; વસતીની વચ્ચે આવી નવી જગ્યાએ · મળી શકતી ન હેાય તે વખતે મુંબઇ સરકારે ખૂબ જ વિચાર પછી પશુ આપણે જૈતા કે જેઓ કથા કહેવાઈએ છીએ તે પાણી પહેલાં જરૂર પાળ બાંધશે અને ખાલી પડેલા ધમ સ્થાનામાં લોકાયેગી પ્રવૃત્તિએ આદરશે તેમાં શક નથી. કાંદાવાડી તથા ચીંચપોકલી ધમ સ્થાનાની વધારાની જગ્યામાં સાવ જનિક વાખાનાઓ વગેરે જે લોકહિતની પ્રવૃત્તિઓ શરૂ થઇ છે તે અનુરણીય છે. આવા કાર્યો શરૂ કરી જૈન સમાજને મેગ્ય માગદશન આપવા માટે આવી સંસ્થાએ અભિનંદનને પાત્ર છે. બીજી સંસ્થાએ વહેલી તકે પોતાની વધારાની જગ્યામાં શિક્ષણની કે બીજી જનહિતની પ્રવૃત્તિએ વહેલી તકે શરૂ કરશે એમ આશા રાખવી અસ્થાને નથી. જૈન સમાજના કાર્યકરો, સધા અને શ્રીમન્ત જાગે; બહુ મેાડુ' થતા પહેલાં જ જાગે; અને વિચારે કે યુગ આજે કાય' માટે પ્રેરણા આપી રહેલ છે. આળસ ખંખેરી, જડતા ખેરી, અધ શ્રદ્ધા અને આળસુપણું ખંખેરી, સમાજહિતના તથા ઐકયના કાર્યાં વહેલી તકે ઉપાડી લેવા જરૂરી છે. યુવાન પ્રજાનેા સાથ લઇ, તેમની માનવતાને જાગૃત કરે તેવા સધાપયેગી કાર્યો કરવાની તેમને તક આપે, તેવી ચેજના ઘડે. આ લોક અને પરલેાકમાં જનતાનુ ભલું કરવા સંસાર ત્યાગનાર મુનિરાજો પણ ચેતે અને સાચા ધમ' ખાતર, માનવતા ખાતર, આત્મા ખાતર, લોકોમાં પ્રેમધમ અને માનવધમ ના ઉપદેશ આપે; તેવા કાર્યો કરવા પ્રેરણા આપે; આપણા સંધે કે મુનિરાજો જો સવેળા ચેતશે નહિ તે નૂતન યુગના ધૂંધવતા મહાસાગરના ઉછળતા મેાટા મેાજાઓમાં કાળબળ ધસડી જશે; તે વખતે બળાત્કારે પણ જનહિતના કાર્યાં કરવા પડશે. આપણે સમયને આળખીશું' કે સમય આપણને ખળાકારથી ધસડી જઇ તેમ કરવાની ફરજ પાડે, ત્યારે જ આંખ ઉડશે ? સુનિલાલ કામદાર અભિનન્દન સ ંમેલન શ્રી તારાબહેન દીપચંદ શાહ એમ્. એ. ની પરીક્ષામાં ખીજા વ'માં પસાર - થયા અને સેરીઆ કાલેજમાં લેકચરર' તરીકે નિમાયાં તે કારણે શ્રી. તારાબહેનનું અભિનન્દન કરવા માટે શ્રી ગુલાલ મેકમચ'દ શાહ તરફથી તા. ૨૯-૬-૫૧ ના રાજ તેમના નિવાસસ્થાને એક સ્નેહસ'મેલન યેાજવામાં આવ્યું હતું. મા પ્રસંગે શ્રી મુખ઼ુબઇ જન યુવક સધની કાર્ય'વાહક સમિતિના સભ્ય તેમ જ બીજા કૈટલાક સ્નેહી સબંધીઓને નિમંત્રણ આપવામાં આવ્યુ' હતું. પ્રારંભમાં શ્રી પરમાનદભાઈએ તારાખહેનના પરિચય આપ્યા હતા અને ત્યાર બાદ અધ્યાપક શ્રી ઝાલા, શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ, શ્રી. લીલાવતીબહેન દેવીદાસ તથા શ્રી લીલાવતીબહેન કામદાર તરફથી તારાખહેનનુ સવિશેષ અભિનન્દન કરવામાં આવ્યું હતુ. તારાખહેને જવાબ આપતાં શ્રી. મણિભાઇ તથા અન્ય વડિલજ નાના ઉપકાર માન્યા હતા અને અપ ઉપાહાર બાદ સ'મેલન વિસ'ન કરવામાં આવ્યું હતુ. એક આન્તધાર્મિક લગ્ન શ્રી. ટી. જી. શાહનાં પુત્રી શ્રી. કંચનબહેન એક ખ્રીસ્તી સહાધ્યાયી સાથે લગ્નસ બંધથી જોડાયાં છે.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy