SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શુદ્ધ જૈન સચમ શિખવવાની નેમ ધરાવતી વ્યક્તિએ પ્રત્યેક પ્રસંગે ઉચિતવાણીસયમ દાખવવાની સૌથી વધારે જરૂર છે. તે જ જો આમ અસયત બનીને વતે તે મીજાઓના માલવા વિષે ફરિયાદ કરવાને તેને કશા અધિકાર નથી. જેમ માજીસનું સ્થાન ઉંચું તેમ તેના શબ્દનુ પરિણામ-મૂલ્ય મેટુ'. તેમાં પણ ઉચ્ચ સ્થાનેથી દાખવવામાં આવતી વાણીની અસભ્યતા ઘણી વખત ભારે અનિષ્ટ પરિણામેાની જનેતા ખતે છે, અને તેને લીધે શુદ્ધ સેવાની વૃત્તિ હાવા છતાં પોતાના જ હાથે દેશની માટી કુસેવા થઇ જાય છે. ગાંધીજીએ આપણને આદશ વાણીસ’યમના અનેક પાઠ ભણુાવ્યા છે. જવાહરલાલ ગાંધીજીના વારસ ગાંધીજીની આ વિશેષતાની જો ઉપેક્ષા કરે તા તેમના વારસા લાગે. આપણે ઇચ્છીએ કે પડિતજી આ બાબતની પુરી સભાળ રાખે અને અનેક દુશ્મતાથી ઘેરાયલી આજની પરિસ્થિતિમાં માત્ર ખેલીચાલીની ભૂલના કારણે નવા દુશ્મના પેદા ન કરે. શ્રી. વાડીલાલ ડગલી શ્રી. વાડીલાલ ડગલી અહિં` ખી. એ. સુધીના અભ્યાસ પુર કરીને વિશિષ્ટ અભ્યાસ માટે આજથી લગભગ અઢી વર્ષ પડ઼ેલાં અમેરિકા ગયેલા અને કેલીફોર્નીઆ ખાતે આવેલી ખલીની યુનીવાસ'ટીમાં જોડાયેલા. તેમણે International Affairsઆન્તરરાષ્ટ્રીય વ્યવહાર–એ વિષયના અભ્યાસ કરી ગયા મે માસની ૨૦ મી તારીખે હિંદ ખાતે પાછા ફર્યાં છે. અહિંના કેટલાક શુભેચ્છક પાસેથી તેમણે 'િથી અમેરિકા જતી વખતે પેતાને જરૂર પડશે એટલી રકમના ચિ' મદદનાં વચના મેળવેલાં આમાંનાં કેટલાંક વચના પળાયાં, કેટલાંક ન પળાયાં. વળી તેમને એમેરિકા જવા બાદ બહુથોડા સમયમાં ડાક્ષરની અપેક્ષાએ રૂપીના ભાવમાં ધણા ધટાડા થયા. તેમની સામે. આ રીતે અત્યન્ત મુઝવતી આકિ કટોકટી ઉભી થવા છતાં જરા પણુ હિં મત ન હારતાં ગાળે ગાળે જ્યાં ત્યાં ગમે તે પ્રકારની મજુરી કરીને કમાઇને તેમણે પોતાના અભ્યાસ ધાર્યા મુજબ અને ધારી મુદતમાં પુરા કર્યાં છે. જે વિષયના તે નિષ્ણાત થઇને આવ્યા છે તેવા નિષ્ણાતેાની આજે હિંદની પરદેશી ‘ એમ્બસીમાં ’-એલચી ખાતામાં-ધણી માંગ રહે છે. ભાઈ ડગલી આવા ખાતાના કોઈ પશુ વિભાગની સેવા કરતે કરતે ઉતરાત્તર વિશિષ્ટ અધિકારે ને શાભાવે અને આપણા દેશની નામના ખૂબ વધારે એવી આપણી આશા અને શુભેચ્છા છે. ૐ, તારાબહેન દીપચંદ શાહને અભિનન્દન શ્રી. મુંબઈ જૈન યુવક સ'ધના મંત્રી શ્રી, દીપચંદ ત્રીભાવનદાસ શાહનાં પુત્રી તારાખહેન ગુજરાતીને વિષયલને એમ. એ. ની પરીક્ષામાં બીજા વર્ગમાં પસાર થયાં છે. તે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. એ વર્ષો પહેલાં ખી. એ. ની પરીક્ષામાં ગુજરાતી ઓનસ'માં સૌથી વધારે માર્ક મેળવીને તે બહેન પસાર થયાં હતાં, તે બહેન સાહિત્ય દ્વારા આપણુ સમાજને તથા દેશને ખૂબ સેવા આપે એવી આપણી પ્રાથના છે. પરમાનદ, દિક્ષિત જીવનથી કંટાળેલા સાધુ “ એક જૈન સાધુ લખે છે કે “હું એક જૈન સાધુ છું. અત્યારે મારી ઊંમર ૨૮ વર્ષ'ની છે. નાની વયમાં ફેાસલાવીને મને દીક્ષા આપી સાધુ બનાવી દેવામાં આવ્યા છે. સચ્ચાઈપૂર્ણાંક હું આ જવાબદારી ઉડવી શકવા અસમ છું એમ મને વારંવાર લાગ્યા કયુ છે અને મારા અંતરાત્મા મને ડંખે છે. કેટલાક મિત્રા તે મને જણાવે છે કૈ–બીજાની જેમ તમે પણ પાખંડ ચલાવા પરંતુ કેવળ રેાટી, કપડાં તથા માનસન્માન માટે પાત્રતા વગર સાધુપણાનુ પાખંડ હું શા માટે ચલાવુ? શું હું મારા જીવનમાં ફ્રી વસત લાવી શકું? સભવ છે કે આ બાબતમાં આપની સલાહ મને અમુલ્ય થઇ પડશે. કૃપા કરી આપના સમયમાંથી એન્ગાર ક્ષણ મારા જેવા પતિત માટે પણ ફાજલ પડી કાઇ તા. ૧૫-૬૫૧ માગ બતાવી મને કૃતાથ' કરશે. માલ્યાવસ્થામાંથી જેમનાં જીવન આવી રીતે અરબાદ કરાયાં હાય તેવા અમારા સમાજમાં અનેક સાધુઓ છે. ઉત્તર “ નાની વયમાં ફ્રાસલાવીને જેમને સાધુ બનાવી દેવામાં આવ્યા હાય તેમની ઇચ્છા વિરૂધ્ધ સાધુ થઇ રહેવાની કાઇ જવામદારી નથી એમ હું માનું છું. બાલ્યવયમાં અજ્ઞાન છે।કરા છેકરીના જે વિવાહ કરી દેવામાં આવે છે. તેને જ હું અનુચિત માનું છું તે સાધુતાની દીક્ષાનુ તે પૂછવું જ શું? તમારી ઊંમર પણુ કાંઇ વધારે ન કોંડુવાય. તમે હિંમતથી પુરી સ`સારમાં પ્રવેશે અને સત્ય તથા ધર્મ'ના રાહ પર ચાલનાર ગૃહસ્થી અનેા, અનેક સ તેની જેમ તમે પણ દુનિયાને બતાવે કે ગૃહસ્થ પણ ઉત્તમ સાધુ રહી શકે છે.—વિનાઞા. ( ‘સર્વોદય’માંથી ) આ જૈન સાધુના પ્રશ્ન અને તેને શ્રી વિનાભાએ આપે ઉત્તર ધણું ઘણું કહી જાય છે. નાની વયમાં કે અણુવિકસી બુદ્ધિના સમયમાં દીક્ષિત થએલા સાધુઓમાંના એક ભાગ સંપુત્રને કેવી રીતે ત્રિભવી રહેલા હોય છે તે એમાંથી જાણવા મળે છે, અને પ તે સાધુલમાંથી કેમ બહાર નીકળવા ઇચ્છતા હાય છે તે જાણવા મળે છે. સાધુત્વ છેડી દેનારાઓના સબંધમાં સ્વાભાવિક રીતે તે એમજ કહેવાય છે કે સયમ ધર્મને પાળવે અને તેના ઉગ્ર કરણીને તપશ્ચર્યાંને નિભાવવી એ જેની શક્તિથી નથી બનતું તે સાધુત્વ છેડીને પતિત થાય છે. વસ્તુતઃ સ્થિતિ એથી ઊલટી જ હાય છે. આ જુવાન સાધુ જે કહે છે કે પાખ ૩પૂર્ણાંક સાધુવેશ નિભાવવેદ એ મુશ્કેલ નથી, પરન્તુ તેને એવુ' પાખડ ચલાવતાં આત્મા ડખે છે. તેથી જ તે તેમાંથી છૂટકારો ઝંખે છે, પછી ભલે તેને લાક પતિત કર્યુ. જૈનામાં નાની વયમાં સાધુત્વ અંગીકારાયું ઢુવાના દાખલાએ મળે છે. કાઇ એવા સાધુએ ચારિત્ર અને વિદ્રત્તમાં નામના કરી ગયા હોવાના ઋતિહાસ જેવી રીતે મળે છે તેવી રીતે આળવયમાં દીક્ષા લઇ, સંસારથી અજાણ્યુ અવસ્થામાં, વિષય-કષાયમાં ફ્રસી પડયા હૈાવાના ય દાખલા નોંધાયા છે. એક અરણિક મુનિનું નામ તા શાસ્ત્રમાં આવે છે કે જેતે તેની માતાએ નાની વયમાં સાધુ બનાવ્યા હતા અને પેતે પણ સાધ્વી ખૂની હતી. એ મુનિ આહાર વહેારવા જતાં એક વેશ્યાના ગૃહમાં મુગ્ધ થઇ ત્યાં જ રહી જાય છે અને પતિત થાય છે. તેની સાધ્વી માતા તેને શૈધવા નીકળે છે અને છેવટે એ ખાલમુનિ ભાનમાં આવી પ્રાયશ્ચિત કરી પાછા સાધુ બને છે. આવાં દૃષ્ટાંત બાળસાધુત્વનું ભયસ્થાન ચિંધે છે, પરન્તુ લેક તેમાંથી યુગાનુકુલ્ફ મેષ લેતા નથી અને મહાન આચાય' નીવડેલા ખાલસાધુ હેમચંદ્રના જ દાખલા આગળ કરીને બાળકોને સાધુ બનાવવાનું કાર્ય ચાલુ જ રાખે છે. યુગને અનુકૂળ બનીને બુદ્ધિવિકાસ થયા પૂર્વેના સાધુત્વને યેગ્ય માનવુ જોઇએ. પાખંડપૂર્વક સાધુવેશ નિભાવવા તે કરતાં તે ગૃહસ્થ બની બની ઉદ્યમ કરી અન્નવસ્ત્ર કમાવાં એ વિશેષ હિતકર છે. નિવૃત્ત રાજસ્થ જીરૂં તપોવનમ્ હૈાય છે. એ વાત શ્રી વિનાષ્ઠાએ યથાય કહી છે. આપણા દેશમાં બધા ધમ' સંપ્રદાયમાં સાધુત્વ' બહુ ઊતરતી કાટિએ પહોંચી ગયું છે, અને દેશ ઉપર એ વગ માજારૂપ ડાવાનું' પણ મનાય છે. તેવે વખતે બધા સ'પ્રદાયેાએ સાધુત્વને વેશધારીપણાથી મુક્ત બનાવીને સ્વચ્છ બનાવવું જોઇએ છે. સ પરિષદે તે માટે યોગ્ય દૃષ્ટિબિંદુને જોઇએ તેટલે પ્રચાર કર્યો નથી. સે'કડા સાધુએ બધા સપ્રદાયે;માં વધ્યે જાય છે અને સમાજ ઉપરના ખેજો વધાય જાય છે. એવા સધુએ કરતાં જવાબદાર નાગરિકા વિશેષ ઉપકારક છે. એવી માન્યતા પ્રસર્યા નિવા દેશને સાચા સાધુઓને લાભ મર્યાદિત રહેવાના છે. અને તેની ઉપરતે સાધુસંખ્યાના ભરણપોષણને બાર અમર્યાદિત રહેવાને છે. જાબ'માંથી સાબાર ઉષ્કૃત "
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy