________________
પ્રશુદ્ધ ન
સચુત
જૈન વિદ્યાર્થી ગૃહની ઉદ્દઘાટન-ક્રિયા : ચાત્રીસ વર્ષ
પહેલાં
કરવામાં આવ્યા છે. તેના
(ગયા બે માસની ૨૦મી તારીખે સયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના મકાનના ખાતવિધિ સમારંભને લગતા વૃત્તાન્ત પ્રગટ અનુસ ધાનમાં ઇ. સ. ૧૯૪૭ના જુન માસની ૨૪મી તારીખે મુબઇ ખાતે પીરભાઈ ડીંગમાં સ*યુક્ત જૈન વિદ્યાર્થીગૃહની ઉદ્ઘાટનઊઁચા, ઝાલાવાડનરેશ મહારાજા સર વાવાનીસિંહજી બહાદુરે કરી હતી તે પ્રસંગના અહેવાલ તથા કઈ વાડીલાલ મેંતીલાલ શાહે કરેલ નિવેદનમાંથી મહત્ત્વના ભાગ જૈન હિતેચ્છુ ત્રૈમાસિકમાંથી અહીં નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. આ ઉપરથી આ સૉંસ્થાની સ્થાપના કેટલા ઊચ્ચ આશય અને વિશાળ દ્રષ્ટિથી કરવામાં આવી હતી તેને પ્રબુદ્ધ જૈનનાં વાંચાને ખ્યાલ આવશે. તંત્રી )
તા. ૧૫-૬-૫૧
[
o ]
તા. ૨૪ જીન ૧૯૧૭ રવિવારની સાંજના ત્રણ વાગે મુખ્જીની પ્રિન્સેસ સ્ટ્રીટમાં, પીરભાઇ બિલ્ડીંગ સામેના ખુલ્લા જમીનના ટુકડા ઉપર ખાસ બાંધેલા ભવ્ય મંડપમાં સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહુ~સ’સ્થાની ઉદ્ઘાટન માટે એક દબદબાભર્યો મેળાવડો ભરવામાં આવ્યા હતા; જેમાં રાજા, પ્રા, સાધુવ, ઔવગ', વિદ્યાર્થીવગ' સની હાજરી મેાટા પ્રમાણુમાં હતી. મહાત્મા ગાંધી, મિ. પેાલાક શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, શ્રી ન્હાનાલાલ દલપતરામ કવિ, શ્રી હંસરાજભાઇ પ્રાગજી ઠાકરશી, શ્રી મેતીચ'દ ગીરધલાલ કાપ ડિયા, શેઠ સુરજી વલ્લભદાસ, શેઠ રેવાશ'કર જગજીવન, શેઠ શાતિદાસ આસકરણ, ખરતરગચ્છીઅ, ઉપાધ્યાય સુમતિસાગરજી પન્યાસ, શ્રી રિદ્ધિમુનિ, શ્રી વસિધમુનિજી, શ્રી મણિસાગરજી વગેરે મુનિમ`ડળ તથા વમળને શુમારે એક હજારની સંખ્યાથી મંડપ ચિકાર ભરાઇ ગયે। હતા, અને ઘણાને ખહાર ઊભા રહેવુ પડયુ હતું. મંડપને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા, અને દરવાજા આગળ એન્ડ રાખવામાં આવ્યું. હતુ.
ઝાલાવાડ સંસ્થાન ( રજપૂતાના ) ના મહારાજા સર ભવાનીસિંહુજીએ પ્રમુખસ્થાન લીધું હતું.
*
શ્રી વાડીલાલ મે।તીલાલ શાહે ખેલતાં જણાવ્યું હતું કે, ‘આ સંસ્થાના આશય, અગાઉ ઇસારે થઇ ગયું છે તેમ, જન કામમાં કેળવણીનો પ્રચાર કરવા, ત્રણે ફ્રિકા વચ્ચે ઐકય વધારવું અને સેવાભાવ પ્રેરવા એ છે,
આ સંસ્થાની પહેલાં જન્મ પામેલી તમામ જૈન બેડિંગને આબાદી પૃચ્છું છું, અને એ સવ' સસ્થાએના Complement તરીકે-પૂરણી તરીકે ( નહિ કે તેમની જગા લેવા માટે–Supplsment તરીકે ) આ સંસ્થા ખેલવામાં આવે છે. હું ઇચ્છુ છું કે સધળી જૈન મેરિડ ગે પરસ્પર ભગિનીભાવથી વર્તે અને એક દિવસ પેાતાના દરવાજા સધળા ક્કાના જૈન વિદ્યાર્થીઓ માટે તદ્દન ખુલ્લા રાખતી થાય...જે ભાવથી આ કામ ઉઠાવવામાં આવે છે તે ભાવને-તે સેવાભાવને—આ સંસ્થામાં ભષ્ણુતા વિદ્યાર્થીઓનાં દિલ ઝીલતા શીખે અને તેઓ સમાજની અનેક જરૂરિયાતાને પૂગી વળવા પેાતાની શક્તિઓને વ્યય પુરનારા ઉપયોગી શહેરીઓ થવા પામે. અને આ શુભ મુક્તે મહાત્મા ગાંધીની હાજરીથી ઉત્પન્ન થતા સેવામય વાતાવરણની તેમના દિલ પર છાપ પડે ’
મુનશ્રી મણિસાગરજીએ હિંદીમાં ભાષણ કરતાં જણાવ્યું હતું કે, “ જૈન સમાજમાં ઐકય અને વિધાના પ્રચાર અર્થે આદરેલા શુભ કાર્યમાં સામેલ રહેવાની અમે મુનિવગે ક્જ વિચારી છે, ત્રણે ક્િરશ્નાના સજ્જતાન ઉત્સાહિત ચહેરે અત્રે ઉપસ્થિત થયેલા જોઈ, તથા જૈનેતર મહાશયાની પણ આ શુભ જૈન કા'માં આટલી લાગણી અને સહાનુભૂતિ જોઇ મને ધણુંા દ્વ' થાય છે. સજ્જતા, ખત્રીથી માનજો કે જેજે દેશમાં, જે જે પ્રજામાં અને જે જે કામમાં ઐકય, વિધા અને પુરૂષાથ' હશે તે જ દેશ, તે જ પ્રજા અને તેજ કામ ટકી શકશે, આગળ વધી શકશે, આબદી ભગવી શકશે. આજે જન્મ પામતી સંસ્થા આવા ઉદ્દેશથી જ સ્થપાય છે, એ જૈન કામના રૂડા ભવિષ્યનું ચિહ્ન છે. ક
શ્રી ન્હાનાલાલ દલપતરામ કવિએ મેલતાં જણાવ્યું હતું કે, જૈન સમાજને જે જે તાવાની જરૂર હતી તે તે તત્ત્વપૂર્ણ
૩૫
પાડવામાં આજે ખુલ્લી મુકાતી સ ંસ્થા કૃતેહદ થશે. એવે મને વિશ્વાસ છે. જૈનના ત્રણે ક્િરકાઓને પોતાના કુટુ’બી ગણીને જ નહિં, પણ થેડાએક અજૈન વિદ્યાર્થીઓને પશુ આ સંસ્થામાં રાખવાનું ઋતુ' છે; એટલુ જ નહિ પણ સસ્થાની મેનેજિંગ તથા એડવાઇજરી કમિટીમાં પણ અજૈન તત્ત્વ રાખ્યું છે. આવા ઉદાર વિચારાની અસર આ દેશને થવાની જરૂર છે. જેને શ્રીમંત છે, કેટલાક જૈના સખાવતા પણ મેાટી કરે છે; પરન્તુ ઉપયોગીપણાના વિવેકથી કરાતી આવી સખાવતનુ અનુકરણ થાય તે જ જેને પાતાને અને દેશને વધારે લાભકર્તા થઇ પડે, જૈન અને અજૈન સજ્જતાની અત્રે હાજરી હોવાથી મારે એક અગત્ય ઇશારે કરવા જોઇએ છે કે, જૈન અને અજૈન બન્ને એક જ શરીરના ભાગા છે. તેમના વચ્ચે વિરેધ હોવા ન જોઇએ, દેવદારૂની ડાળીએ એક બીજા સાથે સમાગમમાં આવી અથડાઈ અગ્નિ ઉત્પન્ન કરે છે તેવુ થવુ ન જોઇએ. જેનેએ રાસે રચ્યા, અને જૈન ધર્માચાર્યોએ પ્રાકૃત વ્યાકરણ રચ્યાં, તેતેા વારસા સમસ્ત પ્રજાને મળ્યો છે, નહિ કે એકલા જૈતાને. અજન સમાજે એ ઉપકાર ભૂલવા જોઇતા નથી, અને જૈન સમાજે વિશાળતા છેાડવી જોઇતી નથી. ”
શ્રી માહનલાલ દલીચ દેસાઇ, શ્રી હિમતલાલ ગણેશજી 'જારિયા, કુમારી લલિતા મણિલાલ મહેાકમચંદ, તથા એ વિધાર્થીએાના પ્રવચન પછી શ્ર વાડીલ લ મે. શાહે શ્રી ઝાલાવાડ નરેશને સંસ્થાને ખુલ્લી મૂકવાની વિનંતિ કરી હતી.
શ્રી ઝાલાવાડ નરેશે 'સ્થાને ખુલ્લી મુકાયેલી જાહેર કરતાં જણાવ્યું હતું કે, ‘' સજ્જના, તમારા સેક ગરીબ યુવાને કેળવણી લેવાની ઇચ્છા છતાં સાધનાને અભાવે આથડયા કરે છે, અને ટૂંકા પગારની ગુલામીમાં જિંજંદગી બરબાદ કરે છે, તે વાત તરફ ધ્યાન આપે અને ઢટામાં લાખ્ખો રૂપિયા ગુમાવવાને બદલે ઐકય કરી તે લાખ્ખા રૂપિયા કેળવણીના ફેલાવા માટે આજે ખેાલવામાં આવતી સંસ્થામાં અને નવીન સંસ્થા સ્થાપવામાં ખર્ચી તમારૂ` વાસ્તવિક કલ્યાણુ કરો. તમારી સમક્ષ હુમાં જ એક નાની બાળકીએ તમને મૂગી ટકાર કરી છે કે એકઠા મળવામાં અને છૂટા પડવામાં શે ફેર છે. જો હજુયે ઐકય કરવામાં જૈને પાછા પડશે તેા એક બાળકી ઋદ્ધિ પણ તમામ બાળકીએ કહેશે કે અમારા વડીલોમાં અમારા જેટલી પણ શુભતિ રહેવા પામી નથી. આજે ત્રણે ફ્રિકાનાં જૈન ગૃહસ્થા આ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ નિમિત્તે એકદિલીથી એકઠા મળ્યા છે તે ધ્રુવે આનંદ ઉપજ્યા છે ? સોંપ, પ્રેમ અને ઐકયબળ વગર કાંઇ કામ હયાત રહી શકે નહિ. ”
તાળીએાની ગજના વચ્ચે નામદાર મહારાજાએ પેાતાની જગા લીધા બાદ શ્રી. વાડીલાલે મહાત્મા ગાંધીના હાથમાં હુ!રતારા આપતાં અરજ કરી હતી કે તેમના પવિત્ર હાથે તે માળ નામદાર મહારાજાને પહેરાવવી. મહાત્મા ગાંધીએ તે અરજ સ્વીકારીને મહારાજાને હાર પહેરવ્યા હતા અને ત્યારપછી તેમ, વાડીલાલે મહાત્મા ગાંધી, મિ. પેંલાક તથા અન્ય સ ંભવિત ગૃહસ્થાને દ્વારતારા અપણ કર્યાં હતા.
શ્રી નાથુરામ પ્રેમી તથા શ્રી મણિલાલ મહેાકૅમચંદ શાહે પ્રમુખ મહાશયને આભાર માનતા સમયેાચિત ભાષણા કર્યાં હતાં.