________________
તા. ૧૫-૬-૫૦
સંસ્કૃતિ અને કળા (‘આજકાલ’ના ૧૯૪૮ ના વાર્ષિક અંકમાં પ્રગટ થયેલ હિંદી લેખને અનુવાદ ) મને કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિ અને કળા વિષે મારે જેવાં બનાવ્યાં છે તેવાં રહે છે અને તેવાં જ મરે છે. એમને કંઈ કહેવું. આજે આપણે એ બે શબ્દોને અંગ્રેજી “આટ” અને માટે ન તે કોઈ વિકૃતિના ડર છે, ને તે કોઈ સંસ્કૃતિની આશા, કલચરના પર્યાય તરીકે કામમાં લઈએ છીએ. આપણા પૂર્વજોએ એથી ઉલટું મનુષ્ય જ પ્રકૃતિનું એક એવું બાલક છે કે સાહિત્ય, સંગીત અને કલાની ત્રિપુટી માની હતી. સાહિત્ય અને જેને માટે પ્રાકૃતિક જીવન જેવું કશું રહ્યું નથી. એ કયાં તે સંગીત બને વાણીના વિષય છે. શુક્રાચાર્યે કલાની વ્યાખ્યા કરતાં વિકૃતિ તરફ ચાલ્યો જશે અથવા પ્રયત્નપૂર્વક સંસ્કૃતિ તરફ એક જગાએ કહ્યું છે કે “મુંગા માણસને પણ જે સાધ્ય હોય તેને આગળ જશે. દુધને જ . એને એવું ને એવું રાખવાથી એ કળા કહેવી જોઈએ.
થોડા વખતમાં બગડવા માંડે છે. એને ગરમ કરીને એમાં મેળવણ આજે આપણે કલા શબ્દને એટલે સંકુચિત અર્થ નથી નાખવાથી બગડી જવાને બદલે એનું દંહી થાય છે. દુધ પ્રકૃતિ છે, કરતા અને સંસ્કૃતિ તે આપણી ભાષા માટે એક ન જ શબ્દ બગડેલું દુધ વિકૃતિ છે અને દહીં સંસ્કૃતિ છે. એ દહીંમાંથી છે. એમ તે સંસ્કાર, સંસ્કૃત અને સંસ્કૃતિ એ ત્રણે શબ્દ આપણું આગળ ચાલીને આપણે માખણ કાઢીએ છીએ એ પણ સંસ્કૃતિનું સાથે હમેશાં છે જ, જો કે સંસ્કૃતિ શબ્દ “કલ્ચરના અર્થમાં જ કામ છે. માખણ બગડી ન જાય એ માટે એને તાવીને એનું ધી હમણુ હમણાં આપણે વાપરવા લાગ્યા છીએ.
બનાવીએ છીએ. એ પણ સંસ્કૃતિને વધારે છે. મનુષ્ય
પોતાના માટે અને આખા સમાજના ભલા માટે જે કાંઈ વિચાર્યું ( પુરાણ જમાનામાં “કલ્ચરનું બધું કામ ધર્મ' શબ્દથી ચાલતું
છે, કયું છે, ટાળ્યું. બદલ્યું છે એ બધું જ સંસ્કૃતિ છે. આપણે હતું. ધર્મમાં શું શું નથી સમાતું ? આપણું જીવન ધર્મને અધીન
ધર્મ, આપણું સાહિત્ય, આપણુ રીતરીવાજ, આપણી નગરરચના, હતું. ધર્મ આપણુ જીવનની પ્રેરણું હતી. ધર્મ જ આપણું
વેશભૂષા, શિષ્ટાચાર, તહેવાર, આમોદપ્રમેહના સાધત, આ લોક જીવનની વ્યવસ્થા કરી આપતા હતા. આપણા જીવનને સંસ્કારી
અને પરલોકની કલ્પનાઓ બધું મળીને આપણી સંસ્કૃતિ થાય છે. કરવા માટે અને મનુષ્ય-મનુષ્યને સંબંધ શુભ અને કલ્યાણકારી
આપણું જ્ઞાન, આ૫ણી વિધા, કલાઓ, આપણી જીવનદૃષ્ટિ, બનાવવાને માટે આપણે ધમને આશરો લેતા હતા.
આપણાં જીવનની રચના અને વ્યવસ્થા–બધું મળીને આપણું પરંતુ બધા લોકોના સમસ્ત જીવનને બાંધી રાખવાની સંસ્કૃતિ થાય છે. જે કાંઈ કામ આગલા વખતમાં ધર્મોએ કર્યું એ કેશિષમાં ધમે પોતે જ અનેક બંધનમાં ફસાઈ ગયે. પહેલું કામ નવા રંગથી આજે જુદી જુદી સંસ્કૃતિઓ કરી રહી છે. બંધન થયું શાસ્ત્રોનું. બીજું જબરદસ્ત બંધન થયું રૂઢિઓનું. ન્યાય, નિષ્ઠા, સદાચાર, પોપકાર, સત્ય, અહિંસા, પરસ્પર સહયોગ, ધર્મસંસ્થાપક અને પયગંબરના અભિપ્રાયો, એમની આજ્ઞાઓ સંયમ અને આત્મબલિદાન એ બધાં હવે સંસ્કૃતિનાં જ અંગ છે. અને એમણે બતાવેલા રિવાજો પણ બંધનરૂપ થવા લાગ્યા. વ્યકિતના સ્વાર્થને દબાવીને અને વાસનાઓને કાબુમાં લાવીને બધાના આટલેથી જ બસ ન થયું એટલે ધર્મો પરલોકના ઇતિહાસ ભૂગ- ભલાને માટે કોશિષ કરતા રહેવું એ સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ ળની થોડી કાપનિક વાત કરી. આ રીતે એક પછી એક અનેક છે. કુદરતને ઓળખવી, એના પર વિજય મેળવવો અને પાકૃતિક બંધનમાં આવીને ધર્મ જકડાઈ ગયે, એની પ્રેરક શકિત ઘટી શક્તિઓનો લાભ લઇને માનવજાતિનું કલ્યાણ કરવું એ સંસ્કૃતિને ગઈ; વળી ધર્મે અનેક બુરી વાતને પણ આશરો આપે પુરૂષાર્થ છે. શરૂ કર્યો..
- આજે આપણે જેને કળા કહીએ છીએ એ પણ આ સંસ્કૃતિનું ધર્મના આ દુરૂપયોગથી જે લેકે અકળાયા એમણે આવી
જ એક અંગ છે. કલા સંસ્કૃતિનું પ્રધાન અંગ હોય કે ન હોય બધી ચીજોથી બચવાને માટે સંસ્કૃતિને સહારે લીધે. સંસ્કૃતિ
એનું મહત્ત્વ ઓછું નથી. એમ જોઈએ તો સમગ્ર સંસ્કૃએક એવી ચીજ છે જે પોતાની ખૂબી રાખવા છતાં અને બધાને
તિને ય જીવનની કલા કહી શકીએ. પરંતુ સામાન્ય રીતે કળાને પિતાના પ્રભાવમાં લાવ્યા છતાં પણ કોઈને બંધનમાં લાવતી નથી.
શેભાની, આનંદની, કમળતાની ચીજ માનવામાં આવે છે. સખત ધમેં હમેશાં પિતાનું મકાન બાંધવા માટે દિવાલ ઉભી કરી છે.
તાપની ગરમીથી માથાને બચાવવા માટે આપણે ટોપી કે પાઘડી એમાં પિતાને સુરક્ષિત માને છે. સંસ્કૃતિ એક વાયુમંડળ છે.
પહેરીએ છીએ; એ થઈ એની ઉપગીતા. ટોપી અથવા પાઘડી સહુના ફેફસા સુધી પહોંચે છે અને સહુને એના પ્રાણવાયુથી
બનાવવાની ઉપગી કળાને હુન્નર કહેવામાં આવે છે. આપણાં પ્રાણિત કરે છે.
શિરવેઝનની ઉપયોગીતા ઉપરાંત આપણે એમાં આકૃતિની,
રંગની, અને દેખાવની બીજી જે ખૂબીઓ લાવીએ છીએ એ - જેમ આપણે કોઈ કુદરતી વસ્તુને કાટછાટ કરીને, મઠારીને અને
બધું કળા છે. એને લલિતકળા પણ કહે છે. જ્યાં . ઉપયોગીતા ઘસી ઉટકીને સાફ-સ્વચ્છ અને અધિક ઉપયોગી બનાવીએ છીએ પૂરી થઈ ત્યાંથી કળાને પ્રારંભ થયો.
' અને એમ કરતાં એમાં આપણો જીવ પરોવીએ છીએ એ રીતે કુદ
આપણા મનમાં જે વિચાર આવે છે અને આપણે ભાષા રતી જીવનને મઠારવું, કેળવીને વધારે નરમ બનાવવું, મુલાયમ
મારા બીજાઓ આગળ પ્રગટ કરીએ છીએ, પરંતુ જ્યારે એ . બનાવવું, વધારે કાર્યકારી અને પ્રભાવશાળી બનાવવું અને એમાં
વિચારોની સાથે આપણે આપણી ભાવનાઓને મેળવી દઈએ સંગીત અને સુગંધ પેદા કરવી, એ સંસ્કૃતિ. વાંસની એક નળીને
છીએ અને બન્નેને વ્યકત કરવાને માટે આપણી ભાષાને છબદ્ધ લઈને એમાંથી વાંસળી બનાવી દેવી એ સંસ્કૃતિનું કામ. હજારો
કરીએ છીએ ત્યારે એ કળા થાય છે, જેને કવિતા દહે છે. અને લાખો વરસોના પુરૂષાર્થથી મનુષ્ય જાતિએ જે કાંઈ મેળવ્યું , કો કવિતાના શબ્દ પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ છે તે એની સંસ્કૃતિ.
અને એની ભાવનાઓને આપણે આલાપેારા બીજાઓના હૃદય - પશુ-પક્ષિ આદિ જાનવરોમાં પ્રકૃતિ પિતાનું કર્મ કરે છે. સુધી પહોંચીએ છીએ અને એનાથી જ્યારે નિરાશા-અ.હાદ એમના જીવનમાં કાંઈ બગાડો કે સુધારો થતા નથી. પ્રકૃતિમાં
ઉત્પન્ન કરીએ છીએ, ત્યારે એ થાય છે સંગીત કળા. કઈ બગાડ થાય તે એને વિકૃતિ કહે છે અથવા સુધારો થાય તો શરીરની નગ્નતા ઢાંકવા માટે અને ઠંડીથી એનું રક્ષણ એ સંસ્કૃતિ કહેવાય છે. પશુ-પક્ષી આદિ જાનવરોને પ્રકૃતિએ ન કરવાને માટે ધોતીયું અથવા સાડી પહેરવામાં આવે છે,