________________
શુદ્ધ જૈન
તા. ૧-૬-૫૦
કે નહાવાની ઓરડીના નળ આગળ નાખીએ તે! એ કુડી ભરાઇ ગયા અને વાસ માર્યો વિના રહે.જ નહીં. ફ્લશના જાજરૂમાં પાટાના રૂના ડૂચા નાખીએ તે એ જાજરૂ ભરાઇ જ જાય. નહાવાની એરડી આગળ સીગરેટ ફૂંકતા ફૂંકતા જઇએ અને શું ભીત પર ચાંપીને હેાલવી ગમે ત્યાં ફેંકીએ તે ભીંત પર ડાધ પડે અને પગ તળે ઠૂંઠું આવીને પગને લપસાવે. આમ ગંક કરનારા તે વિચાર ન જ કરે, પણ તેની પછીના માણુસને એ જોઇને ડ્રગ ચડે, પણ ઉપાડી લેવાનુ` કે સાફ્ કરી નાખવાનુ ન સૂઝે; કાઇ માણુસને કહી સાફ કરાવી ન‘ખાવવાનુ કે ન સૂઝે. ગદા જાજરૂમાં આપણે નાકે રૂમાલ બાંધી બેસી આવીએ, વસ મારતી અને પાણી ભરાઇ ગયેલી ઓરડીમાં આપણે ગમે તેમ નહ.૪ ભાવીએ, પણુ હાથમાં ઝાડૂ લને જાતે સાફ કરી નાખીએ, તે આપણે નહીં,
આ આપણા ભણેલા ગણેલા, દાકતર-વકીલ થયેલા, મરજાદ પાળનાર બ્રાહ્મણુ વાણિયાની 2વે છે. તે પછી વેરા અને મહે. તરાની ગંદકીની દૃષ્ટિ કેવળ વ્યવસ્થાપકોની આંખે ન ચડે એટલી જ હદે ગ કી દૂર કરવાની હોય એમાં નવાઇ નથી. ગંદકી શી રીતે રાગ ફેલાવનારી વસ્તુ છે તેને એમને ખ્યાલ જ કયાંથી હાય ? દાકતરાના યાતે બરાબર ઉકાળવાં જોએ એવુ' એને કહેવામાં આવ્યું છે માટે એટલું તે। એ ચીવટાથી સાચવે છે. પણ મેરીની જાળી પર કચરે ભરાવાથી પાણી ભરાઇ ગયું હાય પેાતાના પગથી જ એ ખસેડી નાખે અને હાથેથી ફેકે, પછી એ. હાથ પગ ધેયા—ન ધાયા કરી આખી સ્પિતાલમાં કરે, ત્યારે પોતે કાઇ ગંદકી વળગાડીને રોગ નેતરે છે અને બધે કરે છે તેનુ અને શું ભાન હાય ?
મને લાગે છે કે ઇસ્પિતાલે જેમ નવા દાકતરેને અનુભવ લેવાને અને નર્સાને શિક્ષણ આપવાને માટે શાળાનું કામ કરે છે, તેમ એમાં વાડરા, મહેતર, દરદીએ અને તેમનાં સગાવહાલાંઓને પણ કેટલીક તાલીમ આપવાની યોજના થવી જોઇએ. અણુ કેળવાયેલા વાડ રે, મનુતરા, દરદીએ અને સગાઓ, દાકતરે અને નર્સોની કેટલી મહેનત ખરબાદ કરતાં હશે તેને આપને બરાબર ખ્યાલ નથી. અલાપથી
આધુનિક વૈદકમાં શસ્ત્રક્રિયા અને અનેક પ્રકારનાં ઇન્જેકશને અને નવી નવી દવાઓએ ઘણું વધારે થયા છે. શસ્ત્રક્રિયાની પ્રગતિ અદ્ભૂત ગણી શકાય એવી છે. ઇંજેકશન અને દવાએની વૃદ્ધિ અદ્દભૂત ગણાય, પણ એને પ્રગતિ કહેવી કે કેમ એ ઠરાવવુ મુશ્કેલ છે. એથી દાદાનુ ખેંચ' તે। વધ્યું જ છે. એમાં શક નથી. આરાગ્ય કેટલું વધ્યુ છે અને આરેગ્ય જાળવવાના નિયમેનુ' કેટલું જ્ઞાન વધ્યું છે; રાગા કેટલા ઘટયાં છે, અને નવા રાગ વધ્યા નથી એ સમજાતુ નથી. પ્રજાને દવાઓ પ્રત્યે એવી જ એક વહેમી શ્રધ્ધા ઉત્પન્ન થઇ છે, જેવી ગામડાંઓમાં ભૂવાના દેશમ`ત્ર માટે હાય છે. નિરામિષાહારી હિન્દુ તે ભાગ્યે જ કાઇ રહ્યા છે. એમ કહીએ તે ચાલે. ઘેર ગાળ્યા વિના પાણી ન પીનારા જૈન, વૈષ્ણુવા, દાકતરાને હાથે ઇંડા, કાડલિવર એલ, વિવિધ ગ્લાન્ડના એક, વટેમીના વગેરે અનેકરૂપે માંસાહારની દીક્ષા લે છે. અને દાકતરાયે જૈન-વૈષ્ણવે હાય છે ! પણ માંસાહારતી આખત જવા ઇચ્છે, તે। યે પૈસાની, રાગ્ય અને શેાધખેળની દૃષ્ટિએ આ વિષય મને, ઇસ્પિતાલમે પણ વિચાર કરવા જેવા લાગે છે. આપણા દેશનુ રેગ્યખાતુ હજુ મુખ્યત્વે અલાપથીની નેતાગીરી પર જ ચાલે છે. અલેપથી શાસ્ત્ર, રાગની પરીક્ષાની બાબતમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ અને ભષ્ણુતરના શાસ્ત્રીય પાયા પર રચાયું છે. એમ કહેવાને હરકત નથી. પશુ ચિકિત્સા–ઔષધીના પ્રયોગને વિચાર કરીએ છીએ, ત્યારે ઉપચારા શોધવાને બહાને અગણિત મૂગા જીવે પર જે પ્રયાગા થાય છે અને તેમને સ'હાર થાય છે અને પછી જાણ્યે-અજાણ્યે માણસે ઉપર પણ અખતરા થાય છે, તે તરફ જોઇએ તા એ પદ્ધતિથી
ત્રાસ છૂટયા વિના રહેતે નથી. એના પ્રમાણમાં એ એટલી
す
૨૩
યશસ્વી છે એમ પણ દેખાતુ નથી. એટલે કે રેગીને લાંબા વખતને માટે આરાગ્યને માગે' ચડાવી દઇ શકે છે એવુ' નથી. એનુ દવાએ પરંતુ અવલબન વધતું જ જાય છે; ઘટી શકતું નથી. વળી આરેાગ્યની ચાવીએ તા મળતી જ નથી. ઉલટુ દા પરની શ્રદ્ધાથી એ રાગ્યના નિયમો, આહાર-વિહારની શુધ્ધિ, સયમેાની જરૂર વગેરે વિષે બેપરવા થતાં શીખે છે,
એ ઉપચારા માટે જોઇતાં નાણાંને વિચાર કરીએ તેા દિવસે નહી* તેટલા રાતે, અને રાતે નહી તેટલે દિવસે તેને આંકડા વધતા જ જાય છે. મેાંધવારીને લીધે દવાઓના ભાવાતા જે વધારા થયે। હાય તે કાઢી નાંખીએ તેાયે મને લાગે છે કે અમુક એક રાગના દરદીઓના ઉપચાર માટે માથા દીઠ ખર્ચ પહેલાં કરતાં ઘણું વધારે આવતુ' હેવુ' જોખુંએ. ઇસ્પિતાલ થઇ એટલે છેલ્લામાં છેલ્લી જાહેર થયેલી દવાના પ્રયાગ ધણુ ખરૂ" ઈસ્પિતાલે માંથી જ થાય. નવી હેાવાથી અને તાત્કાલિક સારી અસરનાં પરિણામે વિષે મેટામેટા દાકતરાએ ઘણાં ઘણાં વખાણુ કરેલાં હૈાવાથી તે વખતે એ દવાઓની ક્રિ‘મત વધારેમાં વધારે હાય. જે કશતા પાંચ વર્ષ' પછી એક રૂપીએ અપાતાં હૈાય, તેના શરૂઆતમાં પાંચ-દશ કે પચ્ચીસ રૂપી પણ લાગતા હૈાય; અને ગરીબ દદી પાછળ તેટલું ખચ કરવાનું ગજું બહુ જ સારી ઇસ્પિતાલને યે ભાગ્યે
જ ાષાય.
આપણા વિશાળ ગામડાંપ્રધાન દેશમાં સાવ`જનિક દવાખાનાં અને ઇસ્પિતાલે વધારવાની જરર તેા વધતી જ જાય છે. નાનાં ગામડાંનાં વાખાનાં ગમે તેટલાં નાનાં હોય, એમાં માટી ઇસ્પિ તાલેનું જ અનુકરણહેવાતુ. એટલે એના ખર્ચના આંકડાને પહેાંચી વળવાનો પ્રશ્ન કોઇ પણ નાણાંમત્રી કે આરોગ્યમંત્રીની શિક અહારના બનતે જાય છે.
એકબાજીથી દેશમાં ઉપચારસ્થાને વધારવાની જરરયાતને વિચાર કરીએ, અને ખીજી બાજુએ એની આધુનિક પદ્ધતિના ખર્ચાળપણાતા વિચાર કરીએ, ત્રીજી બાજુએ એટલે ખ' કરીને કે આરાગ્ય ઘણું સારૂં” પ્રાપ્ત થાય છે એવા સંતેષના અભાવને વિચાર કરીએ, અને ચેાથી તરફથી પૂરા ખારાક પણ જે દેશમાં મળતા નથી એવી આપણી ગરીબાઇ અને લાકસખ્યાના વિચાર કરીએ તા અલેપથીની ઉપચારપદ્ધતિ ગમે તેટલી સુધરેલી હાય તા કે આપણા દેશને પાલવે એવી નથી એમ લાગ્યા વિના રહેતુ નથી.
સ્વાભાવિક રીતે જ દાકતરે ને અને મેટી ઇસ્પિતાલાના વ્યવસ્થાપકે તે એવી હોંશ રહેવાની કે પેાતાની ઇસ્પિતાલમાં હેલ્લામાં હૅલ્લી ઢબનાં સાધના, અને છેલ્લ માં છેલ્લી શેાધાયેલી નવી દવા વસાવવામાં આવે. એમાં જે ખર્ચ થાય તે તરફ જોવ તુ ન હુંય. વળી એમને એ પણ કતવ્યરૂપ લાગે કે એ સાધનાના ઉપયોગમાં ગરીબ-તવગરના ભેદ ન કરવા પડે. એટલે .
। તત્ર ગરને માટે મોંધી દવા પરવડે અને ગરીબને એવા ખ્યાલ ન રાખવા ધર્ટ. આદશ ઇસ્પિતાલની આ
માટે ન પરવડે એક બાજુ છે.
પણ આપણા જેવા ગરીબ દેશને માટે આદર્શોની એક ખીજી બાજીને વિચાર કરવાની જરૂર છે. તે એ કે ઉપચારના લભ તે મળે, આરેગ્યના નિયમે અને દૃષ્ટિ પણ મળે, છતાં આપણાં સાધના આપણી ગરીબાઇને પરવડે અને ગામેગામ જેની સ્થાપના થઇ શકે એ દૃષ્ટિએ વાખાનાં તથા ઇસ્પિતાલને આદશ' શેાધવે, દેશી વૈદક અને હેામિયેાપથી
! દૃષ્ટિએ જોતાં અલેાપથી કરતાં દેશી વૈદ્યક અને હામિયાપથી ઉપચારપદ્ધત્તિઓને પશુ મેટી ઇસ્પિતાલેઃએ વિભાગ રાખવા જો એ એમ મારા નમ્ર મત છે. દેશી વૈદ્યકમાં હું આયુર્વેદ અને યુનાનતા અને હામિયાપથીમાં બાયોકેમિસ્ટ્રીના ચે સમાવેશ કરી લઉં છું. આ ઉપરાંત આ ચારેને વ્યાપક એવી · કુદરતને આશ્રય પશુ - વધારે મોટા પ્રમાણમાં લેવા ધટે છે. અર્થાત્ ઉત્તમ ઇસ્પિતાલ એ આપણા દેશમાં સમગ્રપચાર ઇસ્પિતાલ હાવી જોઇએ.