________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૫e
વિષે વાતાલની કલિક
ઈસ્પિતાલ વિચાર * [ સર હરકીશનદાસ હોસ્પીટલના “રજત પ્રકાશન’માંથી સાભાર ઉધૃત] સર હરકીશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલ સાથેનો મારો ઇસ્પિતાલના અને પ્રજાના સદ્દભાગ્યથી શ્રી તુલસીદાસ પછી સંબંધ એના પ્રારંભકાળથી જ છે. શરૂઆતથી અત્યાર સુધીના શ્રી ગોરધનદાસભાઈએ એમને ભાર બરાબર ઉપાડી લીધા અને દરદી તરીકે કે દરદીઓના સગા કે રહી તરીકે કેટલાયે મહિનાઓ એને કપ્રિય બનાવવામાં વધારે ફાળો આપ્યા. એમને વિષે મારે મારે વારંવાર એ ઇસ્પિતાલમાં ગાળવા પડયા છે. કેટલા યે
કહેવું એટલે મારા સગા ભાઈનાં મારે વખાણ કરવા જેવું થાય. નાના-નાના કાર્યકર્તાઓને મારે એમાં દાખલ કરાવવા પડયા છે. ઉપરાંત તે કહી બતાવવાની જરૂર જેવું યે નથી. એમની જોડે ઈસ્પિતાલને મૂળ ઉદ્દેશ મુંબઈ શહેરમાં ગુજરાતીઓની જ સેવા દાદા, બાપા, કાકા વગેરેને સંબંધ બાંધી ગએલા ઇસ્પિતાલના કરવાને ભલે રહ્યો હોય, છતાં પ્રસંગ આવ્યે એની સેવા શરૂ - સેંકડો દરદીઓને એમના ગુણો વર્ણવી બતાવવા પડે એમ નથી. તથી જ વધારે વિશાળ વર્ગને મળતી આવી છે, અને જે મિત્ર ની પણ વ્યવસ્થાપક ગમે તેવા સારા અને મહેનતુ હોય, જો
સારવાર માટે હું એ ઇસ્પિતાલમાં રહ્યો છું, કે મારી ઓળખાણુને એમને તેવા જ સેવાભાવી દાકતરને સાથ ન મળ્યું હોત તો - એમાં દાખલ થયા છે તેમાં મહારાષ્ટ્ર, યુકતપ્રાન્ત, સિંધ, પંજાબ તેઓ પણ શું કરી શકત? નામાંકિત ગુજરાતી દાકતરેએ ઇસ્પિવગેરે અનેક પ્રાન્તના લોકોને સમાવેશ થાય છે. ગુજરાત, સૌરા
તાલને પિતાની સેવાઓ અર્પણ કરી તેને મુંબઈની એક મૂલ્યવાન ષ્ટ્રના કાર્યકર્તાઓમાંથી તે કેટલાએ એને લાભ લીધો હશે, એ સંસ્થા બનાવી છે. ડે. સાંગાણીએ પિતાનું જીવન જ ઇસ્પિતાલની ગણી કાઢવા મુશ્કેલ છે. અને મારી માફક જ બીજાઓએ પણ સેવામાં કાર્યું છે. આમ નામે મિશનરી ન હોવા છતાં આ કેટલાયે ગરીબ કાર્યકર્તાઓને આ ઈસ્પિતાલમાં વખતોવખત દાખલ સંસ્થા એક ગુજરાતની મિશનભાવે કામ કરનારી ઇસ્પિતાલ થઈ છે. કરવ્યા છે. કદાચ એમ કહી શકાય કે સરેરાશ એક ખટલે તે શરૂમાં ઇસ્પિતાલ જોયતળિયું અને ઉપરના એક માળવાળું મકાન સદાયે આ ઈસ્પિતાલમાં રાષ્ટ્રિય કાર્યકર્તાઓએ જ શેકેલો હશે.
હતી. નર્સોને રહેવાની વ્યવસ્થા કે તેમાં જ હતી. તે પછી એ બે ઇસ્પિતાલની લોકપ્રિયતા એટલી બધી જાણીતી છે કે એ
3. માળની થઈ, અને તે પછી વળી ત્રશુ માળની થઈ. નર્સેની જગ્યા પણ
માનતા થઈ અને તે વિષે વધારે લખી બતાવવાની જરૂર નથી. કોઈ વ્યકિતઓને એને -
દરદીઓએ રોકી. એપરેશન માટે પણ ઘા એારડા વધ્યા, એકસ-રે, વિષે કાંઈક અસંતોષ થયે હોય તે તે એ
લેહી વગેરેને તપાસ વિભાગ દાંત વગેરેના અનેક વિભાગે વધી અપવાદરૂપ ગણાય
ગયા, છતાં એક બિછાના માટે જેલી જગ્યામાં ત્રણ બિછાનાં છે કે સાધારણ રીતે એમ જ લાગે કે એ વ્યકિતઓને યે એમાં
કરવાં પડે એટલી ભીડ એમાં રહેવા લાગી. પહેલા વર્ગના મેટા દેષ હશે. મુંબઈમાં કે મુંબઈ બહાર પણ હિંદુસ્તાનમાં . આટલી
એડમાં પડદે ભરી બબ્બે કરી નાંખવા પડયા, પડોશનું કપાળ લેકપ્રિયતા કેઈ ઇસ્પિતાલે મેળવી હોય એવું જાણમાં નથી. એની
નિવાસનું મકાન ઈસ્પિતાલ માટે લઈ લેવું પડયું, અને હમણાં જ સેવાવૃત્તિ, સ્વચ્છતા, સર્વ પ્રકારના દરદીઓ પ્રત્યે બને તેટલી
દસ્પિતાલ જેવી જ બીજી ઈમારત પડોશના જન્માષ્ટમી બિલ્ડિંગની સમદષ્ટિ, રમખાણ વગેરેના કઠલ્સ પ્રસંગેએ ન્યાત-જાત-ધમ
જગ્યાએ બાંધવાની હવે પેજના છે. પચ્ચીસ વર્ષમાં ઇસ્પિતાલ વગેરેના કશા ભેદ વિના સર્વેની સારવાર, અને એ બધાંની સાથે
કેટલી વધી ગઈ તેનું આ સ્થળ માપ છે. એની અતિશય સગવડવાળા લત્તામાં હરતી-એ બધા માટે એણે એની સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક પ્રગતિનું માપ તે દાકતરો મેટામોટાની પ્રશંસા મેળવી છે.
બતાવી શકે. પણ મોટી દષ્ટિએ જોઈએ તે અમુક સાધન આ ઈસ્પિતાલના કલેવરમાં તેમ જ તેનાં સેવાક્ષેત્ર, સાધનો અને
ઈસ્પિતાલમાં ન હોવાથી દરદીને બીજી ઇસ્પિતાલમાં જવાનો પ્રસંગ ઉપગિતામાં જે ઉત્તરોત્તર વિકાસ થયે છે, તે સૌને હું શરૂઆતથી આવે અથવા જવા સલાહ આપવી પડે એવું ભાગ્યે જ બન્યું હશે. સાક્ષી છું. સર હરકીશનદાસના બે જમાઈઓ શ્રી તુલસીદાસ
સ્વરછતા ત્રિીભોવનદાસ વાધ, તથા શ્રી. નગીનદાસ પ્રાણુજીવનદાસ મહેતા ઇસ્પિતાલને શરૂઆતથી ઘણા મોટા માણસેએ સંતોષના બને બહુ વિશાળપણે જ વિચાર કરનારા ભાઈઓ હતા. કંઇક પ્રમાશુપત્ર આપ્યાં છે. એની સ્વચ્છતાનાં ઘણાએ એ વખાણુ નાનું કરીને બેસી જવું, અ૯પસંતોષ એમના સ્વભાવમાં જ નહોતે. કર્યા છે. સ્વચ્છતા માટે અહીં કેટલી કાળજીથી પ્રયત્ન શ્રી નગીનદાસ મહેતાની વિશાળપ્રિયતા લગભગ બાદશાહી કહી થાય છે, તે મેં પતે જોયું છે. છતાં, ઘણી નજીકથી અને શકાય, પણ વિશ.ળતામાં રસ ધરાવતા છતાં તેની સાથે શ્રી
રાતદિવસ અંદર રહીને જોયેલું હોવાથી એની ખ ભીએ પણ તુલસીદાસમાં વિલક્ષણ દીર્ધદૃષ્ટિ, વ્યવસ્થાશક્તિ અને વ્યવહાર
મારી નજર બહાર ગઈ નથી. આપણા લેકેના વપરાશમાં આવતાં ચાતુર્યા હતાં. તકાળ પગલું ભરવાની પિતાની શક્તિ અને આગળ મકાનમાં સ્વચ્છતા સાચવવી એ ગમે તેટલી કાળજી રાખ્યા છતાં વધવા માટે પૂરત અવકાશ એ બે વચ્ચે એ બરાબર મેળ
- કેટલી બધી કઠણ વસ્તુ છે તે અઢી બરાબર જોવા મળે છે. સાધતા. એટલે કામ શેભે અને સુંદર થાય, છતાં પૈસે વેડફાય
આપણી આભડછેટને લીધે આપણે ગંદકી નિભાવવાવાળી નહીં, પહોંચી ન વળાય એટલી ચિંતા વધી ન પડે, જેટલું થાય
પ્રજા બની ગયા છીએ. માણસે રહે, નહાય, જમે, ફળ ખાય, તેટલું સંગીત અને સૌને સંતેષ અાપનારૂં થાય, વ્યવસ્થામાં
વાસણ ધૂએ, સંડાસ-મોરીએ વાપરે, પાન ખાય, બીડી પીએ, ઢીલાપણું પણ ન ચાલે અને એવી કડકાઈ પણ ન આવે કે.
ગળફા કાઢે, ત્યાં ગંદકી તે થવાની જ, ગંદકી કરવી એ સમૂહદરદીએ, દાકતરે, નર્સ વગેરે અકળાઈ જાય. એ બધાંને સમ- જીવનની અનિવાર્ય આપત્તિ છે. પણ તે સાથે જ જે ગંદકી વય સાધવાની એમની શકિત વિલક્ષણ હતી. એક બાજુથી કાઢવી એ દરેક માણસને અનિવાર્ય ધન્ય છે એમ ન સમજીએ, એમની અટક પ્રમાણે “વાધ” અને બીજી બાજુથી વૈષ્ણવની
અને તેને બોજો થડા નોકરે કે મહેતર ઉપર જ લાદીએ તે કમળતા; “ સર 'ના નામને શોભે એવી ભવ્યતા રાખવા સાથે વ્યવસ્થાપકો અને દાકતરે ગમે તેટલી મહેનત કરે, અને ગમે વાણિયાની હિસાબી દૃષ્ટિ; કરે પુર નિયંત્રણ અને સાથે જ તેમની તેટલાં જંતુનાશક દ્રવ્ય વાપરી નળેિ, છતાં ગંદી ખાળકુંડીઓ, કદર અને તેમની મુશ્કેલીઓ અને મુસીબતેને સહાનુભૂતિભર્યો
મેરીઓ, જાજરૂએ, નહાવાની એારડીઓ અને લબાચા રાખવાના ખ્યાલ; જુદાજુદા સ્વભાવના દાકતરને સાચવવાની એમની કળા;
એારડાઓ ગંદા રહ્યા જ કરવાનાં. એ બધા એમના અસાધારણુ ગુએ ઇસ્પિતાલને પ્રતિષ્ઠા આપવા
આપણે આભડછેટ અને સૂચના એક એવે સંસ્કાર જમાવ્યા અને જમાવવામાં ભારે ફાળો આપે છે. મિશનરીની દીક્ષા
છે કે આપણને ગંદકી કાઢવામાં ભાગ લેતાં શરમ આવે છે, સુગ લીધેલી ન હોવા છતાં શ્રી તુલસીદાસ આ ઈપિતાલના પ્રારંભના
લાગે છે, તેને નભાવી રાખવા આપણી આંખ અને નાક ટેવાઈ કાળથી બરાબર એના મિશનરી જેવા સેવક ન બન્યા હતા તે
ગયાં છે. આપણને એ વિચાર ન આવે કે ચાનાં ફેતરાં, રસ ઈપિતાલે પચ્ચીસ વર્ષમાં જે પ્રગતિ કરી તે થવી મુશ્કેલ હતી. કઢયા પછી રહેલા મેસબીના કૂચા, થાળી માંનું એઠું. ખાળકુંડીમાં