________________
૧૮
રીતે અનુસરવુ'? તેના છત્ર નીચે આવેલા સૌ લોકને ચાહવું તે જ તેના ખરા માગ છે. '
તેઓ માનતા હતા કે તનુ માટુ' કારણ છે, અને કાઇ અને લેાકાની કતલ કરવી તે
આ
પાપ છે. ”
શુદ્ધ જેન
દૂત્રએ જ
અનવસ્થા અને
પણ દેશ ઉપર ચડાઇ કરવી દુનિયામાં મોટામાં માઢુ
?
તેમણે આ પ્રમાણે જણાવ્યું છે કે “ આ દુનિયામાં અનવસ્થા અને આતે કઇ રીતે પેદા થયાં એકમેકને નહિ ચાહતા લેકાથી જ આવ અનિષ્ઠો પેદા થયાં છે. એક ચાર પાતાના ધરને ચાહે છે અને બીજાના ઘરને ચાહતા નથી. તેથી પેાતાના ધરના લાભ ખાતર ખીજાના ઘરમાંથી તે ચેરી કરે છે. એક ખૂની પોતાના શરીરને ચાહે છે અને બીજાના શરીરને ચાહતે નથી તેથી પેાતાના શરીરના લાભ ખાતર ખીજાના શરીરનુ ખૂન કરે છે. અધિકારીઓમાંથી દરેક પોતાના કુટુંબને ચાહે છે અને ખીન્દ્રના કુટુંબને ચાહતા નથી તેથી પોતાના કુટુંબના લાભ ખાતર બીજાના કુટુ ખતુ તે શોષણ કરે છે. દરેક રાજા પોતાના દેશને ચાહે છે અને ખીજાના દેશને ચાડતા નથી, તેથી પેાતાના દેશના લાભ ખાતર બીજાના દેશા ઉપર ચડાઇ કરે છે, જો સૌ ખીજાના ઘરને પાતાના ઘર જેવુ લેખે તે કાણું : કાની ચેરી કરશે ? જો સૌ ખીજાના શરીરને પોતાના શરીર જેવું, લેખે તે। કાણુકાનું ખૂન કરશે? જો સૌ ખીજાના કુટુંબને પોતાના કુટુંબ જેવુ' લેખે તે। કાણુ કાનુ શાષણ કરશે? જો સૌ ખીજાના દેશને પેાતાના દેશ સમાન લેખે તે કાળુ કાની ઉપર ચડાઇ કરશે ? તેથી જ જો સૌ એકમેકને ચાહી તે તેમાંથી શાન્તિ જ પેદા થશે. અને જો સહુ એકમેકને ધિકકારશે તે તેમાંથી અનવસ્થા અને આત જ પેદા થશે. ''
વળી તેમણે જણાવ્યુ કે “ એક માણુસનું ખૂન કરવુ' એ પાપ છે. અને તેના બદલામાં એવા ખૂનીને એક મૃત્યુ-શિક્ષા મળવી જોઇએ. તે પ્રમાણે દસ જણનાં ખૂન કરવાં તે દસગણું પાપ છે અને એમ કરનારને દસગણી મૃત્યુ-શિક્ષા મળવી જોઇએ. અને સેા માણસને મારવા એ સેગણું પાપ છે અને એમ કરનારને સેગણી મૃત્યુ-શિક્ષા કરવી જોઇએ. તે પછી કાઇ દેશ ઉપર હુમલા કરવા એ તે। મેટામાં મેટુ' પાપ ગણાય અને તેની શિક્ષા ન મળે એ કેમ બની શકે ?” વળી તેમણે જણાવેલું કે “ આ દુનિયાનાં પાપામાં સૌથી મોટામાં મેટા પાપે કાં? મેટા દેશે। નાના દેશા ઉપર હુમલા કરે છે, મેાટાં કુટુંબે ના! કુટુ ંબે।ની શાન્તિના ભંગ કરે છે, બળવાન નબળાને લૂટે છે, અને મેટી સખ્યાનુ ટાળુ’ નાની સંખ્યાના ટોળા ઉપર ત્રાસ વર્તાવે છે, અને હોંશિયાર માણસ મૂખત છેતરે છે, અને ઉંચી કક્ષાના કક્ષાના માનવીના તિરસ્કાર કરે છે. દુનિયાનાં પાપે છે.’
માધ્યુસ નીચી સૌથા માટ
આ રીતે આપણુને ચીની સન્તએ અને સાધુજનેએ જે સદેશાઓ આપેલ છે અને જે ભાવનાએ રજૂ કરી છે તેનુ આપણે સવિતર અવલેાકન કયુ", હવે હિહંદુસ્તાન તરફ્ આપણી દૃષ્ટિ ફેરવીએ.
7210 2-8-30
જનાનાં ત્રિરત્ને આ મુજબ છે. ૧. સમ્યગ દન એટલે કે સાચી શ્રધ્ધા ૨. સમ્યગ્ જ્ઞાન ૩. સમ્યગ્ ચારિત્ર્ય. આની આ જ બાબત ભગવાન બુધ્ધના અષ્ટાંગ માગ માં સમાવવામાં આવી છે. જે આ મુજબ છે :−૧. સમ્યગ દૃષ્ટિ ૨. સમ્યગ્ સંકલ્પ ૩. સમ્યગ્ વાણી. ૪. સમ્યગ્ ક્રમ ૫. સમ્યગ્ જીવ ૬. સભ્યર્ વ્યાયામ, છ સમ્યગ્ સ્મૃતિ, ૮. સમ્યગ્ સમાધિ । તેને આશય મેાક્ષને પ્રાપ્ત કરવાના છે.
પંચમહાવ્રત
હિંદુસ્તાનમાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ આ અનેએ એકસરખા ઉપદેશ આપ્યા હતા અને એકસરખી રીતે આપ્યા હતા. એ ખતેએ પ્રરૂપેલા પાંચ શીલ અથવા તે પાંચ નિયમો લગભગ એકસરખા જ છે, ભગવાન બુધ્ધના આ પ્રમાણે છે :-૧. અહિં સાર ૨. સત્ય ૩. અસ્તેય, ૪, બ્રહ્મચય' ૫. શોચ. ભગવાન મહાવીરના આ પ્રમાણે છે :–૧ અદ્ભુિંસા, ૨ સત્ય, અસ્તેય, ૪ બ્રહ્મચય અને પ અપરિગ્રહ.
૩
આ ઉપરાંત ભગવાન મહાવીર અને ભગવાન બુધ્ધ અને કમ અતે ભવભ્રમણના સિધ્ધાન્તમાં માનના હતા. તે બન્નેએ સર્વશકિતમાન અને સર્વજ્ઞ એવા શ્વરના ઇન્કાર કર્યો હતા મને માણસ પોતાના પ્રયત્ન વડે જ પેાતાને મેક્ષ સાધી શકે છે એમ તેમણે પ્રતિપાંદન કર્યું" હતુ..
જૈન ધર્મ અને બુધ્ધ ધર્મ
આ બે ધર્મો વચ્ચે એટલું બધુ સામ્ય છે કે કેટલાક પશ્ચિમના પડિતા આ બંને એક જ ધમ છે એમ માનતા હતા. સત્ય હકીકત એ છે કે ધાર્મિ ક દૃષ્ટિબિંદુ તેનુ સરખું' છે, પણ તત્ત્વની દૃષ્ટિએ ખને વચ્ચે ધણેા તફાવત છે. આમ છતાં પણ આ અંતે ધમનું સૌથી વધારે ધ્યાન ખેંચે એવુ તત્ત્વ તે એ છે કે બ'તે ધર્માં વિધેયાત્મક તેમ જ નિષેધત્મક અને અથ માં હિંસાન સિધ્ધાંતના ઉપર જ એકસરખા ભાર મૂકે છે. અહિંસાની નિષેધાત્મ ખાજી એટલે સવ' જીવન્ત પ્રાણીઓને કા પણ જાતને ઉપદ્ર ન થાય એ રીતનું વર્તન. અને વિધેયાત્મક બાજુ એટલે સવ' ઉપદ્ર‰ જીવા વિષે મંત્રીની ભાવના અને તેમના કલ્યાણુની એકાન્ત કામના.
જેવી રીતે પ્રેમ એ અહિંસાને, ઉપર જણાવ્યું છે તેમ, અનન્ય સહચારી ગુણ છે તેવી જ રીતે સત્ય પણ અહિંસાને એવા જ બીજો અનન્ય સહચારી ગુણુ છે. ગાંધીજીએ જણાવ્યુ છે તે મુખ્ “ અહિંસા અને સત્ય એકમેકમાં એવી રીતે વીંટ ળાયેલાં છે કે તે અનેને છૂટાં કરવાં અને જુદાં કરવા એ લગભગ અશકય છે. તે એક સિક્કાની બે બાજુ જેવાં છે. અથવા તેા જેના ઉપર કશી પણ છાપ નથી મારવામાં આવી એવી ચકરડીની બાજી જેવાં છે. આમાં કઇ બાજુ ચત્તી અને કઇ બાજુ ઉધો એ કાણુ કહી શકે એમ છે ? ' અહિં’સા, પ્રેમ, સત્ય તે જેતે આપણે સર્વ શ્રેષ્ઠ પરમેશ્વર, બ્રહ્મ અથવા તે અનન્ય ચૈતન્ય અથવા ખીજા જે કાઇ નામથી ઓળખીએ તે એક તત્ત્વનાં જ ઋણુ સ્વરૂ૫ છે. જગકલ્યાણુને પેાતાને હેતુ પાર પાડવામાં આ ત્રિપુટીના જ્ઞાન, આત્મભાગ, નિસ્વા'તા, નિર્ભયતા, ક્ષમા વગેરે અનેક સાથીઓ છે. 'આ સબંધમાં ગાંધીજીએ આ પ્રમાણે કહ્યું હતુ :- વિધેયાત્મક સ્વરૂપમાં અહિંસા એટલે અનન્ત પ્રેમ, અનન્ત કરૂા. જો હું અ'િસાના ઉપાસક હાઉ તા મારે મારા દુશ્મનને પણ ચાહવું જ જોઇએ. જેવી રીતે અયોગ્ય કાર્ય કરતા મારા પિતા ; પુત્ર સાથે હું વતુ" તેવી જ રીતે અયોગ્ય રીતે વર્તાતા મારા દુશ્મન પ્રત્યે કે મને અપરિચિત વ્યકિત પ્રત્યે મારે વતવુ" જોઈએ. આ સક્રિય અહિંસામાં સત્ય અને નિ યતાના સમાવેશ થાય છે.
“ ક્ષમાની પરમ સીમા એટલે અહિંસા. પણુ ક્ષમા વીરનુ ભૂષણ છે. નિ યતા સિવાય ક્ષમા અશકય છે. ”
અહિ’સાંના મૂળ સ્વરૂપને આપણે તપાસીએ. અહિંસાનુ મૂળ સ્વરૂપ એટલે અત્યંત નિસ્વાર્થતા. અત્યંત નિસ્વાર્થતા એટલે શરીર પ્રત્યેની કશી પણ આ તને સ’પૂછ્યુ તયા અભાવ, અે માણસને આત્મસ'ક્ષાત્કાર કરવાની, એટલે કે સત્યના સાક્ષાત્કાર, કરવાની ઇચ્છા હાય તે। શરીર વિષે 'પૂછ્યું` રીતે અનાસકત બનીને જ, એટલે કે પેતા પૂરતી સત્ર જીવને નિ યતા અર્પીતે જ તે સત્યનો સાક્ષાત્કાર કરી શકે. અહિં'સાને આ જ માગ છે,"
*