SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સ અંક : ૧૨ ૩ શ્રા મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧ જુન ૧૯૫૦ ગુરૂવાર ચીની—હિંદી સ ંસ્કૃતિમાં અહિંસાનું સ્થાન ( ગતાંકથી ચાલુ ) લામે-સુ ચીનના બીજા મેટાસન્ત લા-ભુજ એક એવા ચીતી ધર્માંપદેશક હતા, કે જેમણે પેાતાના સિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં વિધેયાત્મકને બન્ને નિષેધાત્મક વાકયરચનાને પ્રયે!ગ કરવાનું વધારે પસંદ કર્યું. હતું. તેઓ વસ્તુઓની સક્રિય બાજુને બદલે અક'ક અથવા તા નિષ્ક્રિય બાજુએ ઉપર જ વધારે ભાર મૂકતા હતા. દા. ત. કેન્નુશીસે કહ્યું હતું. કે સ્વ”ના હૃદયમાં દયા અને પ્રેમ ભરેલાં છે, ' જ્યારે લાએ-ત્સુએ એમ કહ્યું કે ‘સ્વર્ગોમાં અને પૃથ્વીમાં કશી પણ રહેલી નથી. આપણે જેવી રીતે યજ્ઞમાં રખડતા કૂતરાએનું બલિદાન માપીએ છીએ. તેવી જ રીતે તે સવ' સજા'યેલી વસ્તુઓ પ્રત્યે વર્તાવ કરે છે. ' કા ઋષિ દાળુ હાતા નથી. તે પણ લોકોને પ્રત્યે એવી જ નજરથી નિદ્વાજ છે. ' ( લાઓસ, તા–તે–ચીન ) વળી તેણે કહ્યું હતુ કે ‘ તાએ ' (પરમ પુરૂષ) અનાદી કાળથી નિષ્ક્રિય હાય છે, અને છતાં તે કશુ કર્યાં વિના રહેતા નથી. જો રાજા અને મહારાજાએ આ સિદ્ધાંતને દૃઢપણે વળગીને ચાલે તે દરેક વસ્તુમાં પેાતાની મેળે જરૂરી પરિવર્તન થયા વિના રહેશે નહિ. આ પ્રમાણે સુધારા કર્યાં પછી પણ જો તેઓ સક્રિય રહેવા ઇચ્છે તે અનામી 'તાઓ'ની અનાસક્તિના દાખલા આપીને તેમને પ્રવૃત્તિપરાયણ થતાં હું અટકાવું. અનામી ‘તાએ’ની અનાસકિતમાંથી ઇચ્છામાત્રના અભાવ જન્મે છે. ઇચ્છામાત્રના અભાવમાંથી શાન્તિ પેદા થાય છે. આવી રીતે આખી શહેનશાદ્યુત પેાતાની મેળે સુધરી જાય છે. ' લાએ-સુ માત્ર ચાઇનામાં જ નહિ, પણ આખી દુનિયામાં એક એવા પહેલા જ મહાપુરૂષ હતા કે જેમણે પશુબળ અને શોના ઉપયાગના જાહેર રીતે અને સખત રીતે વિરોધ કર્યો હતા. આ લાએત્તુ કયુશીઅસ કરતાં ઉમરમાં મેટા હતા. તેમણે લડાઇને ધુત્કારી નાંખતાં કહ્યું હતું કે જે ‘તાઓ'ની સથે મેળ મેળવીને કંઇ પણ રાજામહારાજાની સેવા કરે છે, તે શહેનશા હતને શો-ની .બળજોરી વડે વવાનેા પ્રયત્ન કદી નહિ કરે. આવા માગ' ગ્રહણ કરનારને એને અનુરૂપ જ પ્રાયશ્ચિત કરવું પડે છે. જ્યાં લશ્કરાની વ્યૂહરચના કરવામાં આવે છે ત્યાં થાર અને બાવળ ઉગે છે. જે પ્રદેશમાં મોટાં લશ્કરા પસાર ચાય છે ત્યાં મોટા દુષ્કાળ આવે છે. ધમ પરાયણ માનવી વિજ્ય પ્રષ્ન કરે છે, અને ત્યાં અટકે છે. તે 'િસાના કાર્યાંક જતા નથી. જીતતા હૈાવા છતાં પણુ તે કદી બડાઈ મારતા નથી; કે કાઇ પણ જાતની શેખી કરતા નથી. તે જીતે છે, કારણ કે તેના માટે જીત અનિવાય હાય છે. વિજ્યપ્રાપ્તિ પછી તે કદી, માથાભારે થઇને ચાલતો નથી, શસ્ત્ર તેા અપશુકનથી ભરેલાં સાધન છે, જેને ૨૭: ન. ખી ૪૬૬ સૌ કાઈ ધિક્કારની નજરે જૂએ છે. તેથી જેણે પ્રાપ્ત કર્યુ છે તે શસ્ત્રો સાથે કદી વ્યવહાર કરતા વાયક લવાજમ રૂપિયા જ તાએ ' નથી. " પદ એમણે એટલી હદ સુધી કહેલું છે કે “ હિંસાપરાયણ અને અક્કડ થઇને ચાલનારા માણુસ કુદરતી મેતથી કદી મરતા નથી. ઉંચી કોટિના સૈનિકો યુદ્ધપરાયજી હાતા નથી. ઉંચી કાટિના લડવૈયા મિજાજ ગુમાવતા નથી. જેઓ પોતાના દુશ્મનને લડયા સિવાય પરાસ્ત કરી શકે છે એ જ સાચા વિજેતા છે. " માન્યુ એક બીજા ચીની મહાપુરૂષ કે જેમણે લા-સુની અહિંસાને! તેમ જ કૅયુરીઅસ અને મેન્શીઅસની મૈત્રીને પ્રદેશ આપ્યા હતા, પણ જેની કહેવાની રીત. બધાં કરતાં જુદા પ્રકારની હતી તેનું નામ મે–ત્સુ હતુ. આ મેા-ત્સુ લાએ-સુ અને કેયુશીઅસ પછી થેાડા વખતે, પણ મેન્શીઅસની પહેલા થઇ ગયા હતા. ક્રાઇસ્ટેથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં તેમને જન્મ થયા હતા. તેમની રહેણીકરણી, વિચાર, ભાવનાએ। અને આચરણ પુરાણા હિન્દના એધિસત્વ ક્ષિતિગભ જેવા અથવા તે ગાંધીજી જેવા હતા. આમ હાવાથી હું ઘણી વખત મે—સુને ચીનના પ્રાચીન ગાંધી તરીકે અને ગાંધીજીને હિં'દના અર્ધાંચીન-ત્સુ તરીકે એળખાવું છું. મેન્શીસે મે–સુને આ રીતે 'જલિ આપી હતી. “ જો દુનિયાનું ભલું થતું ડૅાય તે પેાતાના શરીરના કટકકટકા કરાવી નાખતાં તે કદી પાછી પાની ન કરે એવા તે સપુરૂષ છે. ”મે-સુએ અ'િસાને ઉપદેશ આપ્યા હતા અને યુધ્ધને માત્ર શબ્દોથી નહિ, પણ અચરજીથી વિરાધ કર્યાં હતા. એક વખત જ્યારે એમને ખબર પડી કે ચીનનુ' રાજ્ય સુગના રજ્ય ઉપર હુમલા કરવાનુ છે ત્યારે તે પેાતાના વતન ‘લુ' થી એકદમ ઉપડયા. દશ દિવસ અને દશ રાત સતત ચાલ્યા, ચીનના રાજાને મળ્યા અને આ પ્રકારનું આક્રમણુ નહિં કરવા તેને સમજાવ્ય અને પેતાના પ્રયત્નમાં તે સફળ થયા. મે-સુના તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક પ્રજાએ એકમેકને ચાહવું જોઇએ. કદી લડવુ ન જોઇએ, અને કાઈને ઈજા કરવી ન જોઇએ. શ્વરની આ ઇચ્છા છે. લેક એકમેકને ચાહે અને એકમેકની સેવા કરે એમ ઇશ્વર ઇચ્છે છે. અને લોકો એકમેકના તિરસ્કાર કરે અને ક્રાપ્ત કાને ઇજા કરે એમ-એ કદી પણ ઇચ્છતા નથી. આમ શા માટે ? કારણ કે તે સૌને ચાહે છે, અને સૌનું ભલું કરે છે, ઇશ્વર સહુને ચાહે છે અને સહુનુ' ભલું કરે છે એમ આપણે કેમ કહી શકેએ ? કારણ કે તે, સૌને માલિક છે અને સૌનુ' ભરણપોષણ કરે છે.' ઇશ્વરની પૃચ્છાને કેવી
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy