________________
પ્રહ જૈન
તા. ૧૫-૫-૫૦
છે કે 'જેન પરાયણ મનુષ્ય સદગુણની પરાકેટિને પ્રાપ્ત કર્યા અધિકારીઓ પણ જો એમ કહે કે અમારી જાતને લાભ પછી જ જપવાળીને બેસશે. ” “ જેન-પરાયણ માણસ જ થાય એવું શું કરવું,” તે ઉપરના અને નીચેના બંને એકહંમેશાં જનતાને ચાહી શકશે, ' , “ જેન તરકના વલણવાળા માણ. બીજા પાસેથી આ લાભ' ઝૂંટવવાનો પ્રયત્ન કરશે અને રાજ૧ સમાં કદી દૂષને અવકાશ હશે નહિ.” ' (ઉપરના બધા ઉતારા જોખમમાં આવી પડશે. જેન અથવા તે મૈત્રીની જેને સાચી કયુશિયન એનેલેકટ' નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે.) તાલીમ મળી છે તે કોઈ દિવસ પિતાના માતા-પિતા વિષે બેદરકાર
“ઇ-ચીંગ” (ક્ષણિકવાદ) જેને ચીનના લેક વેદ જેટલું બની શકતો નથી. અને યી અથવા તો સત્યનિષ્ઠાની જેને સાચી મહત્વ આપે છે એ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાણ તાલીમ મળી છે એ પિતાના રાજયકર્તાને ગૌણ સ્થાને મુકી ધારણ એ જ સ્વર્ગ અને પૃથ્વીની મોટામાં મોટી વિશિષ્ટતા શકતું નથી. તમે એવી જાહેરાત કરી કે જેન અને યી–મત્રી છે ” “ પ્રતિષ્ઠા એ કોઈ પણ સતની વિશિષ્ઠતા છે.” 'આ અને સત્યનિષ આ બે જ તો મારી ચિંતાનો વિષય બનશે. પ્રતિષ્ઠા કઈ રીતે જાળવી શકાય ? તે માત્ર “જેન’થી જ જાળવી નફા કે લાભને તમારે વિચાર સરખો પણ શા માટે કર જોઇએ ?” શકાય. ” શુ-ચીન નામના પુરાણુ ગ્રંથમાં લખેલું છે કે આ બંને તત્વના પ્રચાર માટે મેન્સીઅસ એક રાજ્યમાંથી બીજા
લે કે ભિન્ન ભિન્ન વળણેને આધીન હોય છે એમ છતાં રાજયમાં ગયા અને એકપછી એક બધા રાજાઓને ઉપદેશ આપ્યો અને પણ સૌ કેઇનાં મનનું ચિન્તન જેમની વિશેષતાઓ સમજવા પાછળ તેમની સાથે ચર્ચા કરી. જો કે તેમની સલાહ મુજબ અક્ષરસઃ તેમાંના ઢળેલું હોય છે.” મધ્યમ પ્રતિપદા ભાગનું પ્રતિપાદન કરતા કોઈએ પણ આચરણ કયું નહિ, તેમ જ તેમની હયાતીના ખરા ચુંગ–ચુંગ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે “જેન માનવજાતની લાભ પણ કોઈએ લીધે નહિ. તે પણ આજ સુધીના અનેક લાક્ષણિક વિશેષતા છે. અને બધા લોકોને અને ખાસ કરીને સદીઓ દરમિયાન ચીની રાજકારણમાં દયા અને મૈત્રાને કદી . સગાસંબંધીઓને ચાહવામાં તેનું સાચું અનુપાલન રહેલું છે.” પણ ભૂંસી ન શકાય તેવો આદ તેઓ મૂકી ગયા છે. જુદા
ચીનના પુરાણા ધર્મશાસ્ત્રોમાંથી આવાં સંખ્યાબંધ અવત- જુદા રાજ્યના મુખ્ય અધિકારીઓને તેમણે જે કાંઈ ઉપદેશ રણે તારવી શકાય એમ છે. સામાન્યતઃ સર્વવ્યાયી પ્રેમ એ જેન આપેલો અને પિતાના શિષ્ય સમક્ષ એમણે જે પ્રવચને કરેલાં શબ્દનો અર્થ થાય છે. કેટલાક યુરોપના વિચારકો જેન શબ્દને તેમાંથી તેમની ઉદાત્ત ભાવનાઓ રજૂ કરે એવાં થોડાંક અવતરણ અંગ્રેજીમાં Benve-Volence and perfect virtue અહીં હું રજૂ કરૂં છું. (અનુકંપા અને પરિપૂર્ણતાને પામેલી સદગુણસંપન્નતા) એ
જેનને વરેલા માણસને કોઈ દુશ્મન હેતું નથી.' અર્થ કરે છે. અહિંસા એટલે હૃદયને સદગુ એમ પણું એનું “ તમારા પિતાના કુટુંબમાં વડીલો પ્રત્યે પૂરા આદર અને વિવરણ કરવામાં આવ્યું છે. બુધ્ધ ધર્મના તત્ત્વજ્ઞાનમાં જે રીતે
બહુમાનપૂર્વક વર્તે કે જેથી બીજા કુટુંબના વડીલે પણ બહુમાન સમજવામાં આવ્યું છે તે રીતે સંસ્કૃત ભાષાને મૈત્રી શબ્દ જેનની
નને પામે. તમારા કુટુંબમાંના નાના સ્વજને પ્રત્યે પૂરા માયાળુ સૌથી વધારે નજીક છે એમ મને લાગે છે.
પણાથી વર્તે કે જેથી અન્ય કુટુંબનાં નાની ઉમરનાં સ્વજને પ્રત્યે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ચીનનાં સૌથી મોટા સન્ત
પણ એ જ વર્તાવ કરવામાં આવે.” કેન્ફફ્યુશિયસે (કાઈસ્ટ પહેલાં પપ૧ થી ૪૭૮) “જેન’ને સૌથી
જો રાજાનું હૃદય વાત્સલ્ય અને માયાળુપણાથી ધબકતું હશે પહેલાં ચીનમાં ઉપદેશ આપ્યો હતો અને તેનો પ્રચાર કર્યો હતો,
તે પિતાની હકૂમતમાં આવેલ સૌકોઇને તે પ્રેમ મેળવી શકશે ત્યાર પછી ચીનના મહાન સાધુપુરૂષ મેન્શીઅમે (ક્રાઈસ્ટ પહેલાં
અને સૌકોઇનું રક્ષ શું કરી શકશે. અને જો એમ નહિ હોય તે ૩૭૨–૨૮૯) તેનું વધારે ઉંડાપણુથી અને વ્યવસ્થિત રીતે વિવરણ
પિતાની સ્ત્રી અને બાળકનું પણ તે રક્ષણ નહિ કરી શકે. જેના કર્યું હતું. ત્યાર બાદ ચીનના સર્વ કે પૌરાણિક પંડિતોએ આ જ સંદેશને પ્રચાર અને ફેલાવો કર્યો હતો. પણ દરેકે તેનું નિરૂપણ
અથવા તે મૈત્રી શ્વરની સૌથી મોટામાં મેટી બક્ષિસ છે. અને
શાંતિ પ્રાપ્ત કરવાનું મોટામાં મેટું વિરામસ્થાન છે.' પિતા-પિતાની રીતે કર્યું હતું. આધુનિક કાળમાં પ્રજાસત્તાક ચીનના પિતા ડો. સુનયાટ–સેને ચીનની આઝાદી માટે અને ચીનની
માણસ માટે મૈત્રી એ જ શાંતિ પામવાનું ખરેખરૂં નિવાસસંસ્કૃતિના પુનરૂદ્ધાર માટે ચાલી રહેલ રાષ્ટ્રીય લડતના અનુસંધા- સ્થાન છે અને સત્યનિષ્ઠા એ તેને સીધે ભાગ છે. નમાં “સેન-મીન-ઈ” (રત્નત્રયી) નામનું પુસ્તક પ્રગટ થયું હતું મિત્રીપરાયણ માણસ બીજાને ચાહે છે. વ્યવહારદક્ષ માણસ તેમાં જેન ની ઉંચી ભાવનાનું વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવેચન કર્યું હતું.
બીજા પ્રત્યે સદ્ભાવ દાખવે છે.' મેન્સીઅસ
“જેન અથવા મંત્રી એ માણસનું હૃદય છે અને સત્ય એ આ સર્વ મહર્ષિઓમાં મેશઅસ સહુથી પહેલા હતા કે માણસને સાચે માંગ છે.” જેમણે અહિંસાના ભવ્ય સિદ્ધાંતને વ્યવહારૂ રાજકારણ ઉપર
જેવી રીતે પાણી આગને ઠરે છે તેવી રીતે મિત્રી દેશ લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે લીગ રાજ્યના રાજા હુને તેઓ પહેલીવાર મળ્યા ત્યારે રાજાએ તેમને પૂછયું “ મહારાજ
મસરને શાંત પાડે છે. આમ છતાં પણ આજના વિષમ દિવસોમાં જ્યારે આપે બે હજાર માઈલ જેટલું અંતર કાપીને અહીં સુધી
જેઓ મૈત્રીની ભાવનાને ઉપર ઉપરથી અમલમાં મૂકવાનો પ્રયત્ન અવિવાની તકલીફ લીધી છે ત્યારે મારા રાજ્યને લાભ થાય એવી
કરે છે તેઓ એક મેટી લાકડાની વખારમાં લાગેલી આગને પાણીના કઈ પણ વાત તમારે કહેવાની હશે એમ હું ધારી લઉં છું ?'
એક પ્યાલા વડે હારવાનો પ્રયત્ન કરે છે. અને એ રીતે આગ તેમણે જવાબ આપે કે “તમારા રાજ્યને લાભ થાય એવી
જ્યારે બુઝાતી નથી ત્યારે એમ ફરિયાદ કરે છે કે “પાણીથી આગ વાત? તમારે “લાભ” શબ્દ શા માટે વાપરવા જોઈએ? મારે તે
બુઝાતી નથી.” આવા અર્ધદગ્ધ આચરણના પરિણામે જેઓ મંત્રી જેન અને યી એટલે કે મૈત્રી અને સત્યનિષ્ઠા એ બે બાબત તરફ ઢળેલા નથી તેમને વધારે જોર મળે છે. ઉપર તમારું ખાસ ધ્યાન ખેંચવું છે. આ જ માત્ર મારા (મેન્સીસના લેખસંગ્રહમાંથી). ચિંતનના વિષયો છે. જો તમે એમ કહે કે મારા પિતાના
મૂળ અંગ્રેજી: શ્રી કાન-યુન-શાન કુટુંબને લાભ થાય એવું મારે શું કરવું અને નીચેના
અનુવાદક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨