________________
તા. ૧૫-૫–૫૦
રાહતની લહરિ ફરકી જાય-આ વ્યક્તિગત શુભપ્રસંગના અનુ- જૈન સમાજના મધ્યમ વર્ગને રાહત આપવાની યોજના સંધાનમાં શ્રીમાનેને પ્રાપ્ત થતે સહજે સામાજિક ધર્મ છે. આ
થોડા સમય પહેલાં કાલના મુકામે શ્વેતાંબર મૂર્તિપૂજક બને શ્રીમાન બંધુઓને પૂછવાને આપણને અધિકાર છે કે
જેની કોન્ફરન્સ મળી હતી. આ અધિવેશનમાં જૈન સમાજના “આપને ત્યાં છેલ્લાં વિશ્વયુધ્ધ અને ત્યાર પછીના ઉત્તરોત્તર
એકદમ ધસતા જતા મધ્યમ વર્ગને કેમ ટકાવ અને રાહત વિષમતર સંગેએ અઢળક ધનનો વરસાદ વરસાવ્યું છે એ
આપવી એ પ્રશ્ન બહુ ઉગ્રપણે ચર્ચા હતા અને પરિણામે એક તે અમે જાણીએ છીએ. આપને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યું તે
વિગતવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તેને અમલ આપે આપની સમકક્ષાના અનેક સ્વજન-સંબંધીઓ-મિત્રનું
કરવા માટે ૧૪ શકિતશાળી અને સુસંપન્ન વ્યકિતઓની એક આતિથ્ય ક્યું, મનરંજન કર્યું એ પણ અમે જાણીએ છીએ; સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિએ લાંબી વિચારણા ક્રિયાકાંડી ધાર્મિક અનુષ્ટ ને વડે આપે ભગવાનને પણ નવાજપા, અને ચર્ચા કરીને એક મહિના બાદ નીચે મુજબ ઠરાવ કર્યો હતો. રીઝવ્યા એની પણ અમને ખબર છેપણ સાથે સાથે જેને ખાવા
“મધ્યમ વર્ગને તાત્કાલિક રાહત આવવા માટે ફંડ એકઠું કરવું પીવા તથા રહેવાના ફાંફા છે, જેને જીવવા અને ટકવાને સવાલ છે તેવા–અપની અપેક્ષાએ નીચલા થરને
અને તેમાંથી કેળવણી અંગે તેમ જ નાના ગૃહઉદ્યોગો જેવા કે શિવણઅને એમ છતાં
ભરત-ગુંથણ વિગેરે જે જે કેન્દ્રોમાં શિખવી શકાય એમ હોય આપના સ્વજનસમાં અગણિત કુટુંબને આ આખા ઉત્સવ સત્ર દરમિયાન આપે યાદ કર્યા હતા ખરા ?
ત્યાં તે શિખવવા યોજના કરવી અને તે પ્રમાણેનું કાર્ય કરવામાં
તે પ્રકારની કાર્ય કરતી સંસ્થાઓને તેમ જ સ્થાનિક કાર્યકરોને અધુરામાં પુરૂં આવા લગ્નપ્રસંગે ધર્મના નામે જે અનુ- સહકાર મેળવો. તદુપરાન્ત મધ્યમવર્ગની રાહત અંગે બીજી છાને જવામાં આવે છે તે તો અત્યન્ત વિચિત્ર અને અસં. મેટી કાયમી જમા કરવાની જે વિચારણા ચાલે છે તેમાં પણ ગત લાગે છે. જૈન ધર્મનું સમગ્ર દયેય ત્યાગ વૈરાગ્ય અને કેન્ફરન્સ તરફથી ફાળો આપવો ”
સાધનાને પિલવાનું છે. ગૃહસ્થાશ્રમની માંડણી અને ૧૪ નિષ્ણાતોની સમિતિ તરફથી એક વ્યવસ્થિત જના જૈન ધમની આરાધના બને એકમેકથી વિરૂધ્ધ માર્ગો છે. રજુ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવેલી અને લગ્નપ્રસંગ ઍહિક જીવનમાં આગળ લઈ જનારી એક સ માજિક કોઈક કાર્યની પણ નાની સરખી શરૂઆતની પણ અપેક્ષા ઘટના છે. આ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાને જવા એ જન ધમની જ રાખવામાં આવેલી તેના બદલે આ એક મોગમ ઠરાવ એક પ્રકારની વિડંબના છે. કોઈ મહાન વ્રત કે તપની પૂર્ણાહુતિ જૈન વે. મુ. કોન્ફરન્સની સ્થાયી સમિતિ ઉપર મોકલવામાં થઈ હેય, કોઈ આત્મસાધના નિવિદનપણે પાર પડી હોય ત્યારે આવ્યું. તે વિષે વિચાર કરવા માટે સ્થાયી સમિતિની સભા તા. એ પૂર્ણાહુતિના આનંદમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન ૨૫-૩–૫૦ ના રોજ મળી અને એ સમિતિએ પણ એવી જ
જવામાં આવે તે તે જરૂર સંગત ગણાય, કોઈ વયેવૃધ્ધ શુભેચ્છાઓથી ભરપુર એક લાંબે ઠરાવ પસાર કર્યો જે નીચે સ્વજનના અવસાન બાદ તેના પારલેકિક શ્રેયની કલ્પના કરીને
મુજબ છે. જાતા ધાર્મિક અનુષ્ઠાનોનું ઔચિત્ય પણ ગ્રાહ્ય બને છે.
૧. આ કાર્ય અંગે સારામાં સારું ફંડ એકત્ર થાય તે જ પણ જેની દિશા જૈન ધર્મના મૂળ સિધ્ધાંતથી તદ્દન અન્ય પ્રકારની
મધ્યમવર્ગને રાહત આપવાનું આ કાર્ય હાથ ધરવું. છે તેવા લગ્ન જેવા પ્રસંગે જાતા ધાર્મિક અનુષ્ટનેની સંગતિ કેઇ પણ રીતે સમજી જ શકાતી નથી. પણ આટલી ઝીઝુવટથી આ
૨. (૪) આ ફંડને ૨૫% ભાગ કેળવણી અંગે મદદ
આપવા-ફી, પુસ્તક આપવામાં ખર્ચ અને બાબતને વિચાર કરવાની કેને ફુરસદ છે? સંમતિ-અસંગતિને પણ
તે માટેની યોજના હાલ કોન્ફરન્સ કેળવણી પ્રચાર શું કામ કોઈ વિચાર કરે ? ધન ભરપુર ભયુ છે, ઘેર લગ્નને, પ્રસંગ આવે છે; ભારે શણગારપૂર્વક મંડપ સજાવાય છે; રાત્રે
આ કેન્દ્રસ્થ સમિતિ કરે છે તે પ્રમાણે કરવી. પારાવાર રોશની વડે દિગતે ઝબકી ઉઠે છે; ધાર્મિક અનુષ્ટાનોને
- (૧) આ ફંડનો ૫૦% ભાગ યોગ્ય કેન્દ્રોમાં જૈન ભાઈઓ કાર્યક્રમ યોજાય છે; આ પ્રસંગે ધમ ભુલાયે નથી એમ
તથા બહેનોને સહેલાઈથી શીખવી શકાય એવા ચિત્તને સંતોષવામાં આવે છે; સમાજમાં આ રીતે સવિશેષ પ્રતિષ્ઠા
ગૃહ ઉદ્યોગ શિખવવામાં તથા શિખવા આવનાર મેળવવાની તક પુરે લાભ લેવાય છે. લગ્નનાં નગારાં શરૂ થાય
ભાઈ-બહેનોને શરૂઆતથી જ તેમની મહેનતના છે; સાથે ધમની નોબત શરણુઈ પણ સંભળાવી શરૂ થાય છે;
પ્રમાણમાં મહેનતાણું આપવાનો પ્રબંધ કરે. નવી દુષ્ટિવાળા લોકો શેઠસાહેબના કળામય શણગારની પ્રશંસા ખાસ કરીને હેનને ફુરસદના વખતમાં શિવણકામ શિખકરે છે; જાનવાણી લોકો શેઠ સાહેબની ઉડી ધમિકતા જોઈને આવવાના વર્ગો ચાલુ કરવા પ્રબંધ કરવો અને દારૂ આતમાં શિખવા રાજી થાય છે; તરફથી વાહવાહને વરસાદ વરસવા લાગે છે; આવનાર બહેનોને પ્રેત્સાહન આપવા ખાતર તેમજ તેમને મદદ પિતાની શ્રીમન્તાઈ ચરિતાર્થ થતી લાગે છે; કોઈને ત્યાં રહેતું એવું કરવા ખાતર મહેનતાણું પણ આપવું. આવા મોટા કાર્યને માત્ર આપણે ત્યાં થયું–આ રીતે પિતાને ત્યાં થયેલા સમારંભનું કેન્ફરન્સના ફંડમાંથી જ મદદ આપવાનું બની શકશે નહિ. એટલે અજોડપણું વારંવાર યાદ કરીને આનંદના-આત્મસંતોષના-કંપ જે વિભાગમાં આવા કેન્દ્રો ખેલવામાં આવે એ વિભાગના શકિતકાળ સુધી ઘુંટડા પીવાય કરે છે; સમય સમયનું કામ કર્યા સંપન્ન ભાઈઓએ પણ આ કેન્દ્ર અંગેના ખર્ચમાં વધારેમાં વધારે કરે છે; દૈવની અનુકુળતા હોય ત્યાં સુધી ધનસંપત્તિને ગુણ- ૫૦% ફાળે આપવો અને તે ફાળો જ્યાં મેળવવાને પ્રબંધ થઈ કાર વધતે જ ચાલે છે; વળી પાછા કુટુંબમાં બીજે લગ્નપ્રસંગ શકે ત્યાં આવા ઉધોગિક કેન્દ્રો ખેલવા તાત્કાલિક ડબ ધ કરો. આવીને ઉભો રહે છે. આગળ કરતાં આ વખતે સવાયું બની શકે ત્યાં સુધી આવા કેન્દ્રને ચલાવવાની બધી જવાબદારી કરવું છે એવા ખ્યાલપૂર્વક નવી જના-ન કાર્યક્રમ રચાય સ્થાનિક કાર્યકરો ઉપર રાખવી પરંતુ આવી સંસ્થાનું નિરીક્ષણ છે; આમ વળી પાછો વધારે મોટા પાયા ઉપર લગ્નસમારંભ, કોન્ફરન્સ મારફતે વખતેવખત થયા કરે તે જરૂરનું હોવાથી તેને ધાર્મિક અનુષ્ઠાને ભવ્યતર કાર્યક્રમ અને દ્રવ્યને અનર્ગળ પણ. પ્રબ ધ કરવા. વ્યય. આ હોય છે શ્રીમન્તના-લગ્નસમારંભેની કહાણી ! કાળ
''. જૈન ભાઈઓને માટે પણ હેંડલૂમ્સમાં વણી શકાય એવા બદલાય છે પણ આ કહાણી તે એના એ જ સ્વરૂપે પુનરાવર્તન કપડાં–ચારસા-શેતરંજી વિગેરે તથા અન્ય બાબતે શિખવવાનો પામ્યા કરે છે ?
પ્રબંધ થઈ શકે અને તે માટે પણ ઉપર બહેને માટે જે પેજના