SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રબુદ્ધ જૈન તા. ૧-૧-૫૦ સામાં છેપરાના તિકતક દવા ધર્મના અપરિગ્રહની ભાવના જોડાઈ છે. જેમ જેમ આ પરમ્પરાનો વિકાસ સિધ્ધ અનેક સુસંસ્કાના વિકાસમાં બાધક બને છે. તે માટે ? તથા વિસ્તાર થતા ગયા તેમ તેમ તે ભાવનાના પણ ભિન્ન ભિન્ન પ્રસ્તુત અવસર પર આ વિચાર કરવો જરૂરી છે કે વાસ્તવમાં ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના ઉપયોગ કે પ્રયોગ થવા લાગ્યા. જનપરમ્પરા નિવૃત્તિગામી જ છે અથવા પ્રવૃત્તિગામી પણ છે? પરતું જેન પરમપુરની અહિંસક ભાવના, અન્ય કેટલીક ભારતીય અને જૈન પરમ્પરાની દૃષ્ટિથી નિવૃત્તિ તથા પ્રવૃત્તિને સાચે અર્થ શું ધર્મ પરમ્પરાઓની જેમ પ્રાણીમાત્રની અહિંસા એટલે કે રક્ષામાં છે? ઉક્ત પ્રશ્નોને ઉત્તર આપણને જનસિધાંતમાંથી મળે છે અને ચરિતાર્થ થતી આવી છે. એ ભાવના માત્ર માનવસમાજ સુધી જૈન પરમ્પરાના વતિહાસિક વિકાસમાંથી પણ મળે છે. કયારેય સમિત રહી નથી. ખ્રિસ્તી સમાજમાં અનેક વ્યકિતઓ અથવા અનેક નાના મોટા દળો સમય સમય પર થયા છે તે એવા જૈન સિદ્ધાંત એ છે કે સાધક અથવા ધમને ઉમેદવાર છે કે જેમણે યુદ્ધની ઉગ્રતમ પરિસ્થિતિમાં પણ તેમાં ભાગ લેવાને પ્રથમ પિતાના દોષ દૂર કરે, પિતાની જાતને શુદ્ધ કરે ત્યારે જ વિરોધ મરણઃ કષ્ટ સહન કરીને પણ કર્યો છે ત્યારે જૈન તેની સત્-પ્રવૃત્તિ સાર્થક બની શકે છે. દેષ દૂર કરવાને અર્થે સમાજની સ્થિતિ તેના કરતાં નિરાળી જ રહી છે. આપણને છે દોષથી નિવૃત્ત થવું. સાધકનો પહેલો ધાર્મિક પ્રયત્ન દેવું જૈન ઇતિહાસમાં એવા કોઈ સ્પષ્ટ ઉદાહરણ નથી મળતા કે જેમાં અથવા દેથી નિવૃત્ત થવાને છે. ગુરૂ પણ પહેલા આ બાબત દેશરક્ષાની સંકટપૂણું ક્ષણમાં આવતી સશસ્ત્ર યુધ્ધ સુધીની પર જ ધ્યાન આપે છે. તેથી જેટલી ધર્મ-પ્રતિજ્ઞાઓ અથવા જવાબદારી ટાળવાને કે તેનો વિરોધ કરવાનો પ્રયન કેઇ પણ જેટલાં ધાર્મિક વતે છે તે મુખ્યપણે નિવૃત્તિની ભાષામાં છે. સમજદાર અને જવાબદાર જૈન ગૃહસ્થ કર્યો હેય. ગ્રહસ્થ અથવા સાધુ, તેમની નાની મોટી બધી પ્રતિગાંધીજીની અહિંસા જ્ઞાઓ, સવ' મુખ્ય વ્રત દેષ-નિવૃત્તિથી જ શરૂ થાય છે. ગૃહસ્થ રધૂળ પ્રાણહિંસા, રધૂળ મૃષાવાદ, ગાંધીજી જન્મથી જ ભારતીય અહિંસાના સંસ્કારથી રંગાતા સ્થૂળ પરિગ્રહ આદિ દેથી નિવૃત્ત થવાની પ્રતિજ્ઞા કરે છે અને આવી આવ્યા છે. પ્રાણીમાત્ર તરફ તેમની અહિંસા અને અનુકશ્માની વૃત્તિને સ્ત્રોત સદા વહેતો જ રહ્યો છે, જેનાં અનેક ઉદાહરણોથી પ્રતિજ્ઞા નિભાવવાનો પ્રયત્ન પણ કરે છે, અને સાધુ સર્વ પ્રકારની પ્રાણુહિંસા આદિ દેથી નિવૃત્ત થવાની પ્રતિજ્ઞા લઈને તેને નિભાવ તેમનું જીવન ભરેલું છે. ગારક્ષા અને અન્ય પશુ-પક્ષીઓની વાનો પ્રયત્ન કરે છે. ગૃહસ્થ અને સાધુઓની મુખ્ય પ્રતિજ્ઞાઓ રક્ષની એમની હિમાયત તે એટલી પ્રકટ છે કે જે કેઈથી અજાણ નિવૃત્તિસુચક શબ્દમાં હોવાથી તથા સૌથી પહેલો પ્રયત્ન દોષથી નથી. પરંતુ સર્વનું ધ્યાન દોરનાર તેમને અહિંસાનો પ્રયાગ તે નિવૃત્ત થવા માટે કરતા હોવાથી સામાન્ય સમજવાળા માણસોને દુનિયામાં અજોડ ગણાતી રાજસત્તાની સામે મોટા પાયા પર અશસ્ત્ર ખ્યાલ જૈનધર્મમાં માત્ર નિવૃત્તિમાર્ગ છે એવો બની જાય એ સ્વાભાવિક પ્રતિકાર અથવા સત્યાગ્રહનો છે. આ પ્રયોગ પુરાણી સવે પ્રાચ્ય છે. નિવૃત્તિના નામ પર આવશ્યક કર્તવ્યની ઉપેક્ષાને ભાવ પણ પાશ્ચાત્ય અહિંસક પરંપરાઓને આમા સમ છે, કારણ કે ધમ- સંધ્રમાં આવી જાય છે. આના હજુ પણ બીજા બે કાણે એક બાજુએ આ પ્રયોગમાં આત્મશુધિપૂર્વક સર્વ પ્રત્યે છે. એક તે માનવપ્રકૃતિમાં પ્રમાદ અથવા પરોપજીવિતારૂપ વિકૃતિ ન્યાય વ્યવહાર કરવાને દઢ સંકલ્પ છે અને બીજી બાજુએ . અન્યના અન્યાયની તરફેણુ નહિ કરતા તેને અશસ્ત્ર પ્રતિકાર કર થવી અને બીજું પરિશ્રમ વિના અથવા અલ્પપરિશ્રમથી જીવનની જરૂરિયાતની પૂર્તિ થાય એવી પરિસ્થિતિમાં રહેવું. પરન્તુ જૈન વાનો પ્રબળ અને સર્વ ક્ષેત્રકર પુરૂષાર્થ છે. આજ મુખ્ય કારણ છે જેથી આજને કોઈપણ સાચે અહિંસાવાદી અથવા શાંતિ સિધાંત આટલામાં જ સીમિત નથી. એ તે સ્પષ્ટ રીતે કહે છે કે પ્રવૃત્તિ કરવી પણ આસકિતથી નહિ અથવા અનાસકિતથી વાદી ગાંધીજીની પ્રેરણાની અવગણના કરી શકતા નથી. તેથી જ આપણે વિશ્વશાંતિવાદી સમેલનની પશ્વાદભૂમાં ગાંધીજીનું અનોખું દેષના ત્યાગપૂર્વક પ્રવૃત્તિ કરવી. બીજા શબ્દોમાં આ ધર્મ એ કહે છે કે કંઈ પણ કરવામાં આવે એ યતનાપૂર્વક કરવું વ્યકિતત્વ પામીએ છીએ. જોઈએ. યતના વિના કંઈ પણ કરવું નહિ. વતનો અર્થ છે નિવૃત્તિ-પ્રવૃત્તિ વિવેક અથવા અનાસકિત. આપણે આ શાસ્ત્રજ્ઞાઓમાં સ્પષ્ટ રીતે * જૈન કુળમાં જન્મ લેતા બાળકોમાં કેટલાક એવા સુસંસ્કાર એ જોઈ શકીએ છીએ કે એમાં નિષેધ, ત્યાગ અથવા નિવૃત્તિ માત-સ્તનપાનની સાથે જ બીજરૂપે આવે છે કે જે પાછળથી માટે જે વિધાન છે તે દેવના નિષેધના છે, નહિ કે પ્રવૃત્તિ માત્રના મેળવવા અનેક પ્રયત્ન દ્વારા પણ દુર્લભ થાય છે. ઉદાહરણ તરીકે નિષેધના. જે પ્રવૃત્તિમાત્રના ત્યાગનું વિધાન હોત તો યતનાનિર્માસ ભજન, મદ્ય જેવી નશો ચડાવનારી ચીજો પ્રત્યે ધૃણા, પૂર્વક જીવનપ્રવૃત્તિ કરવાના આદેશનો કોઈ પણ અર્થ રહેતો કોઇને નહિ સતાવવાની કે કોઇને પ્રાણ નહિ લેવાની વૃત્તિ તથા નથી અને પ્રવૃત્તિ ન કરવી એટલો જ અર્થ થઈ શકે છે. માત્ર અસહાય મનુષ્યને જ નહિ પરંતુ પ્રાણી માત્રને સંભવિત બીજી બાબત એ છે કે શાસ્ત્રમાં ગુપ્તિ અને સમિતિસહાય આપવાની વૃત્તિ. જન્મજાત જેન વ્યકિતમાં ઉપર કહેલા ધર્મના એવા બે ભાગ છે. અને માર્ગો પર ચાલ્યા સંસ્કાર સ્વત: સિધ્ધ હોવા છતાં પણ તેમની પ્રચ્છન્ન શકિતનું વિના ધર્મની પૂર્ણતા કદી સિધ્ધ થઈ શકતી નથી. ગુપ્તિને અર્થ ભાન સામાન્ય રૂપમાં ખુદ જૈનોમાં પણ ઓછું દેખાય છે જ્યારે છે દેથી મન, વચન અને કાયાને અલિપ્ત રાખવા અને આ જ સંસ્કારોના પાયા પર મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજી સંમિતિને અર્થ છે વિવેકથી સ્વપરહિતવાળી પ્રવૃત્તિઓ આચ'જેવાના લકકલ્યાણકારી જીવનને વિકાસ થયેલ દેખાય છે. એ રવી. સપ્રવૃત્તિને સપ્રવૃત્તિ બનાવવાની દૃષ્ટિથી અસત્યવૃતિ . માટે આપણે જેનેએ આપણા સુસંસ્કારોને સમજવાની દ્રષ્ટિને અને દોષના ત્યાગ પર જે અંધક ભાર દેવામાં આવ્યું વિકાસ કરવો એ સૌથી પહેલી આવશ્યકતા છે કે જે આવા છે તેને ઓછી સમજણવાળા માણસોએ સંપૂર્ણ ગણી એવું સમેલનના અવસર ઉપર અનાયાસે સંભવિત છે. કેટલાય માણસે માની લીધું છે કે દોષનિવૃત્તિથી આગળ વિશેષ કર્તવ્ય રહેતું નથી. જૈન પરમ્પરાને સન્યાસપ્રધાન હોવાને કારણે નિવૃત્તિ-માળી જૈન સિધ્ધાન્ત અનુસાર સત્ય હકિકત એ ફલિત થાય છે કે જેમ સમજે છે અને કેટલાક ઓછી સમજણવાળા ખુદ જૈનો પણ જેમ સાધનામાં દોષનિવૃતિ થાય અને એ નિવૃત્તિ વધતી જાય તેમ પિતાની ધર્મપરમ્પરાને નિવૃત્તિમાર્ગી માનવા મનાવવામાં ગૌરવ તેમ સત્યવૃત્તિની બાજુ વિકસિત થતી જવી જાઇએ. લે છે. આને લીધે નવી પેઢીને મનમાં જાણે અજાણે એક જેમ દોષનિવૃત્તિ સિવાય પ્રવૃત્તિ અસમ્ભવ છે તેવી જ એ અકર્મણ્યતાને સંસ્કાર પડે છે કે તે સંસ્કાર તેમના જન્મ, રીતે સત્યવૃત્તિની ગતિ સિવાય દુષનિવૃત્તિની સ્થિરતા ટકાવી અસંભવ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy