________________
૨૦૦
શુદ્ધ
અને આ એક કરારનામામાંથી બીજા અનેક કરારનામાની સભાવના ઉભી થતી સ્પષ્ટ દેખાય છે—આ બે અત્યન્ત ભિન્ન પરિસ્થિતિને આપણે આ કરારનામાનું મુલ્યાંકન કરતાં ભેદ તારવવે જોઇએ.
આ બધી બાબતે ધ્યાનમાં લેતાં આ કરારનામું પ’ડિત જવાહરલાલની રાજનીતિનું એક ભવ્ય પરિણામ છે તે તે પાછળ ગાંધીજીની વિચારસરણી જ એકસરખુ કામ કરી રહી છે એમ આપણે કમુલ કરવુ' જોઇએ. આજે બન્ને પક્ષે દ્વેષવિદેશના થર જામેલા છે, એ કાંઇ આવા એક કરારનામાથી એગળી જવાના છે એવા આશાવાદી આપણું બની ન જ શકીએ. પણ ઘણી વખત આવા બનાવામાંથી રાષ્ટ્ર. રાષ્ટ્રના સબંધોમાં મેટા ક્રાન્તિકારી ફેરફારો નીપજે છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની મૈત્રી કે વૈર આજે જેમ છે તેમ હુ‘મેશા ચાલ્યા જ કરશે એમ માનવું તે દુનિયાના જ સુધીના ઇતિહાસ વિષે અજ્ઞાનતા દાખવવા બરાબર છે. આ જ રીતે પાકીસ્તાન અને હિંદુ વચ્ચે આજે ભારે તંગદીલી છે અને એ તંગદીલી વધત વધતાં તેમાંથી યુધ્ધ જ પરિષ્ઠમે એમ આપણને ધણાખરાને લાગે છે, અને તે માટે પાકીસ્તાનની રાજ્યરચના અને ત્યાંની પ્રજાની મને!દશા ધણા. મેટા અશે જવાબદાર છે એ પણ આપણી પ્રતીતિ છે-આમ છતાં પણ આખરે યુધ્ધથી પાકીસ્તાનને પણ વિનાશ જ થવાના છે એ દીવા જેવું સત્ય તેમને કદી પણ હું જ દેખાય એમ આપણે કેમ માની લઈએ ? અને એ સત્ય દેખાવા સાથે આજ સુધીનું હિં દ પ્રત્યેનું વૈમનસ્ય ભરેલું વળણું બદલવામાં પોતાનું જ વાસ્તવિક શ્રેય રહેલુ' છે એ પશુ તેમને કૅમ નહિ ભાસે ? અને એક વખત દૃષ્ટિકાણુ બદલાય તે સાથે આખી .પરિસ્થિતિમાં એવા મોટા પલટા શરૂ થાય છે કે જ્યાં એક વખત નિરાશા, વિગ્રહ અને વિનાશ જ દેખાતે હેય ત્યાં પ્રેમ, સહકાર અને ઉત્કષ'ના ઉદય થવા લાગે છે. એ શુભ આશાંવાદ સાથે આ કરારનામાને આપણે વિચારીએ અને હિંદુ સામે કાઇ નાના સરખા પણ આક્ષેપ ન કરે એવી રીતે એ કરારનામાનું આપણે પાલન કરીએ !
જેને
તા, ૧૫-૪-૧૦
ચિન્તવતા જ નહાતા. અસ્પૃશ્યતા કેટલી અમાનુષી છે તેનું ભાન કરાવનાર અને તે સામે જોરદાર ખંડ ઉઠાવનાર ગાંધીજી જ સૌથી પહેલા હતા. આવી જ રીતે મધુ સેવન પ્રજાની આમ પ્રજાના પાયમાલી કરી રહેલ જીવનની–કુટુંબસુખની કડી મેટી છે તેનુ પણ આપણને ખરૂં ભાન ગાંધીજીએ જ કરાયુ'. કાયદાની દૃષ્ટિએ, ખંધારણની દૃષ્ટિએ હિં‘માંથી અસ્પૃશ્યતા સાવ નાબુદ થઈ ચુકી છે અને પ્રજાજીવનમાંથી પણ એ દૂષણ જોસભેર ઓસરતુ ચાલ્યું છે એ સતાષજનક છે. મદ્યપાન ઉપર પપ્પુ કુઠારપ્રહાર શરૂ થયા છે. એમ છતાં તેની સતામુખી નાબુદી અસ્પૃશ્યતા” નિવારણ કરતાં ઘણી વધારે કઠણ છે. કેટલાકનુ એમ કહેવુ છે કે આવી કાયદાબંધી છુપી રીતે દારૂ બનાવવાની પ્રવૃત્તિને વધારે વેગ આપશે અને સાથે સાથે પેલીસની લાંચરૂશ્વત પશુ ખૂબ વધરો. કાયદા ધીના આ જોખમે સ્વીકરવા છતાં જે મોટા પાયા ઉપર છડેચાક દારૂ પીવાતા હતા તે તે આવી કાયદાધીથી ધણા મેાટા પ્રમાણમાં બધ થવાને જ અને જે ગરીબ-મજુર વ'ના કલ્યાણ અથે. આ બધી કરવામાં આવી છે તેમને તે મેટા ઉગારા થવાના જ. અને આટલું થાય તે પણ હાલતુરતને માટે ધણું છે. એ જાવું જરૂરી છે કે મુબઇ સરકાર 'ધીથી જ માત્ર અટકવાની નથી. ગરીબ સામાન્ય લેકાનુ જીવન રસમય બને, તેમના કલ્યાણુના બીજા અનેક કેન્દ્રો ખેાલાય, જે દ્વારા તેમને રમત ગમત તથા આનંદ વિનાદનાં અનેક સાધના સુલભ બને-આને લગતે મુબઇ સરકારે એક મોટા કાર્યક્રમ ઘડેલા છે જેના ઉત્તરાત્તર અમલ થતાં ગરીબનાં અને મજુરાનાં મન મદ્યપાનથી સહેજે વિમુખ કરી શકાશે એવી આશા રહે છે.
મદ્યપાન
મુંબઇ પ્રાન્તમાં મદ્યપાન નિષેધ
એપ્રીલ માસની છઠ્ઠી તારીખથી મુંબઇ પ્રાન્તની સરકારે સર્વવ્યાપી મદ્યપાન નિષેધની નીતિ સ્વીકારી છે અને મુબઇ પ્રાન્તને સંઘપાનથી આમૂલ મુકત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હિંદના સ પ્રાન્તામાં આ રીતે મધના સાવત્રિક-નિષેધ કરવાની દિશાએ મુંબઇ, પ્રાન્ત પહેલ કરી છે અને એ માટે મુંબઈ સરકારને ખરેખર ધન્યવાદ ધટે છે. મુંબઈ સરકારનુ આ એક ભ્રૂણ' માટુ' સાહસ છે અને તેની સફળતાના માટેા આધાર પ્રાન્તની પ્રજા આ દિશાએ સરકારને કેટલો સહકાર આપે છે તે ઉપર જ રહેલા છે.
આખા હિંદને મદ્યના વ્યસનથી મુકત કરવાની ગાંધીજીના દિલમાં જવલન્ત ભાવના હતી. અસ્પૃશ્યતાનિવારણુ, અને મદ્યપાન નિષેધ એ એ બાબતેને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં અતિ મહત્વનું સ્થાન હતું. આ બન્ને ખાખતા હિંદમાં કેટલાય સમયથી ચાલી આવતી હતી. અસ્પૃશ્યતા હિં'દુ સમાજની કાળજીની પ્રથા હતી. મધપાનનુ વ્યસન પણ કઈ કાળથી પ્રજાજીવનમાં ધર ધાણી ખેડુ હતુ. પણ અ'ગ્રેજ સરકારે તે વ્યસનને એક મેટી કમાણીનું સાધન બનાવીને અને તે ખાતર જ મદ્યપાનને ચેતરફ ખુબ પ્રચાર કરીને દાની વપરાશ ખૂબ વધારી દીધી હતી. આ અને બાબતેની આપણુા જીવનમાં એટલી ઉંડી જડ ખેડેલી હતી કે બૌધ્ધિક દૃષ્ટિએ તેના અનૌચિત્ય અને અનથ'કારિત્વને સ્વીકારવા છતાં આપણા ચાલુ જીવનના એ સ્વાભાવિક અંગે છે અને એ ટાળ્યાં કદિ ટળે એમ નથી એમ માનીને આપણે એ બન્ને બાબતે સ્વીકારી લીધી હતી અને તેના વિરાધ કરવા જોઇએ તેવુ નિવા રણુ કરવુ જોઇએ એવી કાઇ અગત્ય આપણે તે વિષે કિ
જૈન સમાજને મન આ ધઢના અત્યન્ત આવકારદાયક હાવી જોઇએ. જૈન આચારના ધેારણે અભક્ષ્ય લેખાતી વસ્તુમાં મધ માંસ મેાખરે છે. અને તેથી મદ્યધીને બને તેટલી અમલી બનાવવી–એટલે પાતે પીતા અટકવુ એમ માત્ર નહિ પણ ખીજાને પીતા અને તેટલા અટકાવવા-એ દરેક જૈનને ખાસ ધમ છે. આ દિશાએ કાયદેસરની મદ્યબંધી કરીને મુબઇ સરકારે જન્ સમાજનું આ કાર્ય ણુ સરળ બનાવ્યું છે. માધી વિષે સૌથી વધારે આનંદ જૈન સમાજને થવું ઘટે છે.
સદ્દગત ઉત્તમચંદ શાહ
વડેદરા ખાતે થયેલા જૈન સમાજના જાણીતા કા કર્યો શ્રી ઉત્તમચંદ શાહના અવસાનની નોંધ લેતાં દિલગીરી થાય છે. આથી વીશેક વર્ષ પહેલાં જ્યારે બલદીક્ષા અટકાયતની હીલચાલ મુબઇ, ગુજરાત તથા કાઠિયાવાડમાં જોસભેર ચાલતી હતી અને એક બાજી શ્રી વિજયરામચંદ્રસૂરિ ( તે વખતના મુનિ રામવિજયજી ) અને તેમના મતના અન્ય આચાર્યાં, સાધુઓ તથા શ્રાવકા અને ખીજ બાજુએ જૈન યુવક વચ્ચે દીક્ષાના પ્રશ્ન ઉપર તીવ્ર ધણ ચાલી રહ્યું હતું ત્યારે શ્રી ઉત્તમચંદભાઇએ વડાદરાના જૈન યુવકાની આગેવાની લીધી હતી, બાલદીક્ષા વિરૂધ્ધ તુમુલ આન્દેલન ઉભું કર્યુ` હતુ` અને વડાદરા રાજ્યે ખાલદીક્ષાના વિરોધમાં જે કાયદો કર્યાં તે કાયદો કરાવવામાં ધગ઼ા મહત્વને કાળા આપ્યા હતા. તે દિવસેામાં તેમની સાથે પ્રથમ પરિચય થયેલા, અને પ્રસ્તુત હીલચાલના કારણે તેમની સાથે સારા સપક રહેતા હતા. ત્યાર બાદ તેમની સાથે એ સપક" તે રહી શકયા નહેતા પણ જાણવા મળે છે કે જીવનના અન્ત સુધી
જૈન સમાજના શ્રેયની અનેક પ્રવૃત્તિમાં લઇ રહ્યા હતા. લાંબુ સેવાપરાયણુ જીવન માસની આખરમાં વિદેહ થયા. તેમના પ્રાપ્ત થાઓ !
તેઓ સક્રિય ભાગ જીવીને તે મા આત્માને પરમ શાન્તિ
પાન દૂ