________________
તા. ૧૫-૪-૧
જાહેર જીવનમાં પડેલા. ન્યાયામ તરફ તેમને નાનપણથી આક થયેલુ'. પેાતે પશુ જીવનના અન્ય ભાગ સુધી નિયમિત વ્યાયામ કરતા અને પેાતાની આખી ડાકટરી પ્રેકટીસ સાયકલના વાહનારા તેમણે ચલાવેલી. દર્દીઓ દવા લેવા આવે અને વ્યાયામના એધપાઠ લઇને જાય અને દવાના ઉપયેગથી અને ત્યાં સુધી તેમને પાછા વાળે. અમદાવાદ શહેરની આજ સુધીની વ્યાયામ પ્રવૃત્તિના વિકાસમાં તેમને બહુ મહત્વના કાળેા છે.
પશુદ્ધ જૈન
અમદાવાદની મ્યુનીસીપાલીટી એ તેમની સેવાનું એક ખીજુ મહત્વનું ક્ષેત્ર હતું. અમદાવાદને સ્વચ્છ નાવવું, સુધડ બનાવવું, રૂપાળું બનાવવું–આ એક તેમના જીવનની તમન્ના હતી. આ તમન્નાને વશ થઈને તેમણે જાતે ઝાડુ લઈને અમદાવાદની શેરીઓ અને પેળા સહુ કરી છે અને લેકને સ્વચ્છતા તરફ આકર્ષ્યા છે.
સાહિત્યના તેઓ એક અભ્યાસનિષ્ટ ઉપાસક હતા. અમદાવાદની સ` સાહિત્ય પ્રવૃત્તિમાં તેમના અગ્રભાગ રહે. આજ સુધીમાં તેમણે અનેક લેખા લખ્યા છે . અને અનુવાદો કર્યું છે, ‘નાના હતા ત્યારે,' રસદર્શન, આરોગ્યઃ તનતુ, મનનું, દેશનું, જીવનસંગીત, ઉચ્ચ જીવન, પપીની દશા, સ્વાધ્યાય, હિંદના આચાર્યાં, કળાને ચરણે,—આ પુસ્તકે તેમની ગુજરાતી સાહિત્યની નક્કર સેવાને રજુ કરે છે.
તેઓ સૌન્દયના, કળાના, ભારતીય સંસ્કૃતિના ભક્ત અને આરાધક હતા. ભિન્ન ભિન્ન લેખેા, વાર્તાલાપે તેમ જ વ્યાખ્યાના દ્વારા લેાકામાં-ગુજરાતી પ્રજામાં રસવૃત્તિ જાગૃત કરવી, સૌન્દય – દૃષ્ટિને ખીલવવી અને દેશની સ‘સ્કૃતિ વિષે આદર કેળવવા-આ તેમની એક મુખ્ય પ્રવૃત્તિ રહેતી. મુબઇ જૈન યુવક સધતી પર્યુ. ષણ વ્યાખ્યાનમાળામાં તેઓ અનેક વર વ્યાખ્યાન આપવા આવ્યા છે અને દરેક વખતે તેમણે આ જ સ`દેશ સભળાવ્યા છે.
નબળાને બળવાન બનાવવા, રડતાને હસાવવા, શુષ્કતા હૈાય ત્યાં રસસીંચન કરવું, જડમાં ચૈતન્ય પ્રેરવું, સ્વાપરાયણ લેકને સેવા તરફ આકર્ષવા અને દંભ અને પાખંડ ચાલતા હૈય તેને ખુલ્લા પાડવા તેમની જીવનવૃત્તિ હતી-આ તેમની જન્મજાત પ્રકૃતિ હતી. ૬૯ વર્ષ સુધી તેમણે લગભગ અખંડ રેગ્ય ભોગવ્યું, શિષ્ટ જતેના સાથી બન્યા, જનતાના સેવક બન્યા, અને નાની સરખી માંદગી સાથે તેમણે આપણી દુનિયાની છેવટની વિદાય લીધી, અને ચિરસ્મરણીય સુવાસ મુકતા ગયા, અને મિત્તિ મે સજ્જ મુદ્દેપુ, ૧૨ મ′′ ન મેળ-સવ ભૂતપ્રાણી વિષે મારી મૈત્રી છે, કાષ્ટની પણુ સાથે મતે વૈર નથી—એવ આ દશ`. વિશ્વા ધૃત્વની કાંક ઝાંખી પાતાના અપૂર્વ સૌહાદ'ભર્યાં અને અતિભ્યાપક સહાનુભૂતિથી ભરેલા જીવન દ્વારા ખાપણતે
કરાવતા ગયા.
નહેરૂ-લીયાકત કરારનામુ
પૂર્વ બંગાળામાં હિંદુ લધુમતી વર્ગ ઉપર જે અમાનુષી આક્રમણ શરૂ થયું, તેને પડધે પશ્ચિમ બંગાળમાં પડવા લાગ્યા, પૂર્વ બંગાળમાંથી હજારા હિંન્દુ કુટુબેએ માલ મીલ્કત છેડીને હિંદ તરક ભાગનાશ શરૂ કરી અને આ બાજુએ કેટલાયે મુસલમાન કુટુ’ખાએ પાકીસ્તાન તરફ્ પ્રયાણુ આદયુ .. પરામે બન્ને રાષ્ટ્રો વચ્ચે એક એવી કટાકટીભરી પરિસ્થિતિ પેદા થઇ કે જો આ પરિસ્થિતિના ખીજી કાષ્ઠ રીત ઉકેલ લાવવામાં ન આવે તા વિગ્રહ સિવાય બીજો કોઇ વિકલ્પ રહેશે નહિ એમ સૌ કાઇને લાગતું હતું. શરૂઆતમાં આ સંબંધે પાકીસ્તાનના સત્તધીશાને ઘણી રીતે કહેવરાવવામાં આવ્યું પણ તે કાષ્ઠ રીતે મચક આપતા જ નહતા. પંડિત જવાહરલાલ નહેરૂએ માંગણી કરી કે આપણે સાથે એસીને આખી સમસ્યાના વિચાર કરીએ અને કષ્ટ તેડ કાઢીએ આ ચાલુ માંગણી અને નિમ’
૧૯૯
ત્રણના છેવટની ઘડીએ પાકીસ્તાનના મુખ્ય પ્રધાન નવાખઝાદા લિયાકતઅલીખાને સ્વીકાર કર્યો, દીલ્હી આવ્યા, બન્ને પ’તપ્રધાનોએ મળીને સાત દિવસ સુધી થ્યાખા પ્રશ્નની સવTM બાજુઓની ચર્ચા કરી, અને સ ́યુત સહીથી એક વિગતવાર કરારનામુ બહાર પાડયું. આ કરારનામાની વિગતે દૈનિક છાપાઓમાં પ્રગટ થઇ ચુકી છે. આ કરારનામું ખૂન્ને સરકારના માથે અનેક પ્રકારની કરજો નાખે છે. અને એ કરારનામાનેા અન્ને પક્ષે સાચા - અમલ થશે તેા ગાળા અને આસામના પ્રશ્નને તે નિકાલ આવશે જ, પણ હિંદ–પાકીસ્તાન વચ્ચેનાં ખીજા પણ અનેક પશુનાં કારણેાને પણ ઉકેલ લાવવાને ભાગ એકદમ સરળ થઈ જશે એવી આશા સેવવામાં આવે છે.
પણ આ કરારનામાની જ્યાં જ્યાં ચર્ચા કરવામાં આવે છે ત્યાં ત્યાં સૌ કાઇના મઢે એક જ પ્રશ્ન આવીને ઉભા રહે છે કે પાકીસ્તાન આ કરારનામાના અમલ કરશે ખર્કે ? પાકીસ્તાન સાથેના આજ સુધી અનુભવ એટલે બધા કડવા છે કે આ કરારનામા સબંધમાં પાકીસ્તાન વિશે શ્રધ્ધા અનુભવવાનુ અત્યન્ત મુશ્કેલ લાગે છે. આ બાબતમાં આ કરારનામા અ'ગે બે ત્રણ મુદ્દા વિચારવા યોગ્ય લાગે છે.
ધારો કે આ કરારનામાને પાકીસ્તાને અમલ ન કર્યાં–અહિ એ તા ગૃહિત જ છે કે હિંદ પાતા પક્ષે આ કરાનામાના સપૂણુ પણે અમલ કરવાનું છે જ–અને હિંદને આખરે બીજો કોઇ વિકલ્પ ન રહેતાં યુધ્ધ તરફ્ જવાની ફરજ પડી તે! એ યુધ્ધના વ્યાજખો પણા વિષે કાષ્ઠના પણ દિલમાં લેશમાત્ર શંકાને કારણુ નહિ રહે. ખીળું યુધ્ધના પ્રલાપ કરવા બહુ જ સહેલા છે પણ યુધ્ધનાં સીધાં અને આનુષંગિક પરિણામે એટલાં બધાં ભયંકર અને વિનાશવાહી છે કે જેના માથે રાષ્ટ્રના વહીવટની જવાબદારી છે તેણે યુધ્ધના વિચાર કરતાં પહેલાં સમજુતીના સવ' કાઇ ઉપાયેા હાંસલ કરી છુટવું જ જોઇએ. આજની દુનિયાની રચના એવી છે તે આન્તરરાષ્ટ્રીય સંબધા એટલા બધા જટિલ છે કે બે દેશા વચ્ચેના નાના સરખા ભડકામાંથી વિશ્વવ્યાપી દાવાનળ સળગી ઉઠતાં વાર લાગે તેમ નથી. આ દૃષ્ટિએ જોતાં આ સમજુતી એક ભારે આવકારદાયક પગલુ લાગે છે. .
ખીજું છેલ્લા ત્રીશ વર્ષના ઈતિહાસમાં આ પહેાલા જ પ્રસંગ છે કે જેને ગઈ કાલ સુધી હિંદમાં જ સમાવેશ થતા હતા અને જે ગઈ કાલ સુધી હિં'દની મુસલમાન કામના આગેવાન હતા તે પાકીસ્તાનના આજના અગ્રણી સાથે આ વિષમ ઋને કટોકટીના પ્રસંગે હિંદના અગ્રણીને આટલા એખલાસપૂર્વક અને આટલી લાંખી વાટાઘાટ કરવાની તક મળી હોય અને પાકીસ્તાનના સૂત્રધારે આપણી સાથે સમાધાની ઉપર આવવાની આતુરતા અને અનુકુળતા દર્શાવી હોય. પંદર દિવસ પહેલાં પાકીસ્તાનમાં જેએ આપણુને પગ સરખે મૂકવા દેવા માંગતા નહાતા, તેઓ સંયુકત તપાસ સમિતિ સ્વીકારે, લધુમતીના પ્રતિનિધિત્વવાળું કમીશન સ્વીકારે, લધુમતીના હિતને સભાળવાની જવાખદારી ધરાવતા લઘુમતી કામના જ કાષ્ટ પ્રતિનિધિને પૂર્વ' બંગાળના પ્રધાનમડળમાં પ્રધાન તરીકે લેવાનું સ્વીકારે-આ બધી કોઇ અચિન્હવી જ ઘટના કહેવાય.' સભવ છે કે પાકીસ્તાને આજ સુધી અખત્યાર કરેલી હિંદવિરાધી નીતિ પાકીસ્તાનને માટે પણ કેટલી ખતરનાક છે તેનું લિયાકતઅલીખાનને આજ સાચુ' ભાન થયું. હાય. આજ સુધીનાં અનેક કરારનામાએ જે વાતાવરણ વચ્ચે અને જે ત'દિલી સાથે થયેલાં છે અને આજના કરારનામાંના ધડતર પાછળ જે સૌાદની સુવાસ દેખાય છે--પહેલાં તેા આજે તુટ્યુ કે આવતી કાલે તુટશે એવા ભણુકારા વાગતા જ હાય અને એમાં પણુ કાઇ કરારનામુ થવા પામે તા તે કેવળ થીગડીયું જ હાય, જ્યારે આ વખતની વાટાઘાટ દરમિયાન એક પણ બેસુર સાંભળવામાં આવ્યે! નથી
અ35 QX
Chatpati h