________________
તા. ૧૫-૪-૧
પ્રશુદ્ધ અન
સંઘ સમાચાર
શ્રમ'ના તંત્રી શ્રી ચિ'દ્રને આવકાર
તા. ૪-૪-૫૦ મૉંગળવારના રાજ શ્રી. મુબઇ જૈન યુવક સંધ તરફથી * શ્રમણુના ' ત'ત્રી શ્રી ઇન્દ્રદ્રને આવકાર આપવા માટે શ્રી. ચીમનલાલ પી. શાહના પ્રમુખપણા નીચે એક નાનું સરખું સ્નેહસ’મેલન યેાજવામાં આવ્યું હતું. બનારસ હિન્દુ યુનીવર્સીટીની બાજુએ આવેલ પાશ્વનાથ જૈનાબમ તરફથી ૧૯૪૯ ના નવે ખર માસથી ‘શ્રમણ' નામનુ હિન્દી માસિક શરૂ કરવામાં આવ્યું છે. આ માસિકના આજ સુધીમાં પાંચ અંક નીકળી ચુકયા છે. શ્રી. ઇન્દ્રચદ્ર શાસ્ત્રી તે માસિકના તંત્રી છે. તેગ્મા એમ. એ.ની ઉપાધિ ધરાવવા ઉપરાંત શાસ્ત્રાચાય વેદઃન્ત વારિધિ, તથા ન્યાયતી'ની પશુ ઉપાધિઓ ધરાવે છે. પૂર્વ પંજાબમાં ભીવાની શહેરમાં આવેલી કૉલેજમાં તેએ સ`સ્કૃતના અધ્યાપક છે. હ્રાલ Jain Epistomology' જૈન જ્ઞાનસિધ્ધાન્ત' એ વિષય ઉપર નિબંધ તૈયાર કરીને પી એચ. ડી. ની ડીગ્રી મેળવવાના હેતુથી થે।ડા સમય માટે તેઓ કાશીના પાર્શ્વનાથ જનાશ્રમમાં રહે છે. મહાવીર જયન્તીના નિમિત્તે તેમનુ મુંબઈ આવવાનું બનતાં તેમને મુંબઇ જૈન યુવક સધમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તે પ્રસંગે ઉપર જણાવવા મુજબ એક નાનુ' સરખું સ્નેહસ’મેલન ગાઠવવામાં આવ્યું હતું. પ્રારંભમાં શ્રી પરમાન દ કુંવરજી કાપડિયાએ તેમને પરિચય આપતાં જણાવ્યું કે શ્રી ઇન્દ્રચંદ્રજી સાથેના મારો પરિચય બે ત્રણ દિવસના જ છે, પણ તે ઘેાડા પરિચયમાં જ મને માલુમ પડયુ` કે જે વિશિષ્ટ વિચારસરણિ અખત્યાર કરીને મુબઈ જૈન યુવક સધ વર્ષોથી કામ કરી રહેલ છે. એવી જ વિચારસરણુિ આજના આપણા માનવંતા મહેમાન સર્વાંશે ધરાવે છે. સર્વ પ્રકારે સમાન દ્રષ્ટિકાણુ ધરાવતા સ્વજનને મળતાં વે આનંદ થાય તેવા આનદ તેમને મળતાં મને થયા અને તેથી આવી વિશિષ્ટ વ્યકિતને સંધની કાયવાહક સમિતિના સભ્યોને પરિચય થાય એ હુતુથી આજનુ સ'મેલન યે।જવામાં આવ્યું છે અને સ‰ તરફથી તેમને આવકાર આપવામાં આવે છે, ” આ પ્રસંગે, અહિઁ કેટલાએક સમયથી ઉભું' કરવામાં આવેલ પજાબ જૈન મિત્ર મ’ડળના આગેવાન સભ્યો અને શ્રો ઇન્દ્રચંદ્રના ́મત્રા સધના નિયંત્રણને માન આપીને ઉપસ્થિત થયા હતા. તેમાંથી શ્રી. શાદીલાલ જૈને ભાઇશ્રી ઇન્દ્રચક્રના વિશેષ પરિચય આપ્યા હતા અને સાથે સાથે પોતાના મંડળ તરફથી મુબઇ જન યુવક સંધને બને તેટલા સાથ અને સહકાર આપવાની અભિલાષા વ્યકત કરી હતી. આ આવકારના ઉત્તર આપતાં અને તે માટે આભાર વ્યકત કરતાં શ્રી ઇન્દ્રયકે શ્રમણ માસિક પાછળ રહેલી કલ્પના અને ધ્યેયની સવિસ્તર સમજ આપી હતી. માત્ર ભગવાન મહાવીર અને બુધ્ધના જ ઉપદેશ અને કાળનેજ અનુલક્ષીને નહિં પણ વેદકાળથી માંડીને ઉપનિષદ્, ગીતા, જૈન દર્શન, બૌધ્ધ ન, આગળ ચાલતાં સેાળમી સદીમાં થયેલા કશ્મીર, નાનક, દાદુ વગેરે સન્તા અને અર્વાચીન કાળમાં મહાત્મા ગાંધીજી સુધીની લાંખી પર ંપરાવાળી શ્રમણુસંસ્કૃતિનુ કશા પણું સાંપ્રદાયિક પક્ષપાત વિના નિરૂપણ કરવું એ હેતુથી શ્રમજ્ માસિકની શરૂઆત કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું. ત્યાર બાદ પ્રસ`ગાચિત ચર્ચા, વાર્તાનિાદ તથા અલ્પ ઉપહાર બાદ સમેલન વિસર્જિ ́ત કરવામાં આવ્યું હતું.
શ્રી. ધીરજલાલ ધનજીભાઇ શાહને શુવિદાય
શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહ પેાતાના વ્યાપાર અર્થે ૬. તા. ૮-૪-૫૦ના રાજ યુરેપના પ્રયાસે ગયા. તેમને . શુભવિદાય ચ્છવા માટે તા. ૭-૪-૧૦ના રાજ મુબઇ જૈન યુવક સધ
૨૦૧
તે
તરફથી એક સભા ગોઠવવામાં આવી હતી. આ સભામાં સધની કાય વાહક સમિતિના સભ્ય ઉપરાંત શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહના કેટલાક અંગત મિત્રા તથા વ્યાપારીઓ સંધના નિર્માંત્રણને માન આપીને ઉપસ્થિત થયા હતા. પ્રમુખસ્થાને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ખીરાજ્યા હતા. પ્રારંભમાં શ્રી પરમાનંદકુંવરજી કાપડિયાએ ધીભાઈના આગામી પ્રવાસ અંગે અન્તરની શુભેચ્છાઓ વ્યકત કરતાં પેાતાના વ્યવસાય સાથે તેઓ આજ સુધી બીજી કઇ કઇ પ્રવૃત્તિઓમાં રસ લઇ રહ્યા છે, તેને ખ્યાલ આપ્યો હતા. અમદાવાદમાં યુવક સધનું જે કાંઇ કાય ચાલે છે તેના જ મુખ્ય પ્રણેતા છે. એ ઉપરાંત સાહિત્ય તેમ જ કેળવણી તેમના રસના વિષયેા છે, અમદાવાદની અનેક સસ્થા સાથે તે નિકાના સબંધ ધરાવે છે. વ્યવસાયના કારણે મુખ તેમનું અવાર નવાર ઠીક ઠીક રહેવાનું થતાં જૈન યુવક સંધની પ્રવૃત્તિમાં પણ તેઓ સક્રિય ભાગ લઇ રહ્યા છે અને છેલ્લા ત્રણેક માસથી પ્રબુધ્ધ જૈનનુ તે સંપાદન કરી રહ્યા છે. આવી વ્યકિત પેાતાના વ્યાપારના વિકાસના હેતુથી યુરેપ જતી હાવા છતાં તે ઉપરાંત ત્યાંથી ખીજું ઘણું લઇ આવશે એમાં શંકાને સ્થાન હાઇ ન શકે અને એને લાભ સધર્ન તેમજ સમાજને મળશે એવી આશા વ્યકત કરવા સાથે . તેમને તથા તેમની સાથે જતા તેમના ભાગીદાર શ્રી ત્રીકમલાલ મહાસુખલાલના પુત્ર શ્રી કલ્યાણભાઇને સવ` પ્રકારે સફળ સફર ઇચ્છા હતી, અને તેના 'અનુમેદનમાં શ્રી ચીમનલાલ પી. શાહે, શ્રી જટુભાઇ મહેતાએ શ્રી તારાચંદ કઠારીએ, શ્રી ચુનીલાલ કામદારે, શ્રી. જસુમતી બહેને તથા ડે. ટુભાઇ પટેલે પ્રસંગચિત વિવેચને કર્યાં હતાં, અને એ રીતે શ્રી ધીરૂભાઇ પ્રત્યે સૌ કાઇએ દિલમાં રહેલે સ્નેહભાવ એક યા અન્ય આકારમાં રજુ કર્યાં હતા. ત્યાર ખાદ સવ વિવેચને ને ઉપસ દ્વાર કરતાં પ્રમુખસ્થાનેથી શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહે ધીરૂભાઇ સાથેના પેતાના પરિચયના, તેમના વ્યકિતત્વની વિશેષતાનેા તથા તેમની ઇતર પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યા હતા અને પ્રભુધ્ધ જૈનના આજ સુધીના તેમના કુશળ સૌંપાદન અંગે સંતેાષ વ્યકત કર્યો હતેા અને યુરોપને પ્રયાસ તેમની જ્ઞાનવૃધ્ધિનુ કષ્ટ કઇ રીતે નિમિત્ત બની શકે તે સબધે કેટલાંક વાકયા સંભળાવી સૌ કાઈને હસાવ્યા હતા. આ સર્વ શુભેચ્છાઓ અને સદ્ભાવ માટે આભાર માનતાં શ્રી. ધીરૂભાઇએ પોતાના ભાગીદાર શ્રો ત્રીકમલાલ મહાસુખલાલ અને સ ંધના મંત્રી શ્રી મણિલાલ મેાકમચંદ શાહ (જેએ શારીરિક નાભાઇના કારણે આ પ્રસગે હાજર રહી શકયા નહેાા) તે બન્ને વ્યકિતના તે કેટલા રૂણી છે તે વિષે ઉંડા ભાવભર્યાં અંગત ઉલ્લેખ કર્યાં બાદ જણાવ્યું હતુ કે “ મારા વ્યાપારનું કામ કરતાં મને જેટલા જેટલે અવકાશ મળશે તે આવકાશને તેમ જ કામ વહેલુ' પુરૂ થશે અને ત્યાર બાદ હું ત્યાં થોડો સમય રહી શકીશ તે તે સમયના ઉપયેગ ત્યાંની કેળવણી અને યુવક પ્રવૃત્તિના અભ્યાસ કરવા પાછળ જ કરીશ. સાહિત્યમાં મને અવશ્ય રસ છે, પણ મારૂં લક્ષ્ય તા ઍકસફર્ડ' અને `બ્રીજ તરફ છે, ઝેક્રાસ્સાવેકીઆ માં આજે જે યુવકપ્રવૃત્તિ નવનિર્માંણુ કરી રહી છે તે તરફ છે. તે બધું જોઉ', સમજુ અને તે દ્વારા અહિંય પાછે આવું ત્યારે આપણા દેશને, સમાજને કાંઇક ઉપયેગી થઇ 'શકું' એવી મારી ભાવના છે. " ત્યાર બાદ વિ`દપૂર્ણ વાર્તાલાપ અને અપ ઉપહાર અને સદ્ભાવ અને શુભેચ્છાઓના વાતાવરણુ વચ્ચે સભા વિસર્જન થઈ હતી.