________________
ST
તા. ૧૫-૬-.
૧૯૭
ઉમ્મરથી તેઓ પરંપરા તરીકે સ્વીકારતા જે. ભારતની સંસ્કૃતિ હિન્દુ અને હિન્દુ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કર્યા વિના જન અને ભારતના ધમને પૂર્ણરૂપે અને અંશરૂપે અપનાવે તે જ ભારતી ધમને હિન્દુ ધમથી જુદે અને સ્વતંત્ર માને એ જ જેનામાં એને માટે હિન્દુ છે,” (હિન્દુત્વ) ૫. સુખલાલજીએ પોતાના એક અસં તેલ ફેલાવાનું મૂળ કારણ છે. બીજુ દલીના વિષયમાં જે ઉત્તર ' લેખમાં સુચન કર્યું છે કે સ્વ. શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવ દેવામાં આવ્યા છે તેની સાથે મેટે ભાગે આપણે સહમત છીએ. હિન્દુ શબ્દમાં વૈદિક, બૌધ્ધ અને જૈન ત્રણને સમાવિષ્ટ કરતા હતા. આપણે એ સ્વીકારીએ છીએ કે સામાજિક ન્યય અને સમાનતાના ' તેમને વિચાર હિન્દુ વૈદિક ધમ, હિન્દુ બૌદ્ધ ધર્મ તથા હિન્દુ અધિકારની પ્રાપ્તિ સર્વ નાગરિકોને માટે સરખી હેવી જોઈએ.' જૈન ધર્મ પર પુસ્તક લખવાને હતા. ' આજના યુગમાં જે ધર્મશાસ્ત્ર તેમાં વિન નાખે તે સન્માનપૂર્વક આ પરિભાષાએ વ્યાપક છે અને ઓછામાં ઓછું ભારતની
તેની પણ ઉપેક્ષા કરવી જોઈએ. સમય અને પરિસ્થિતિની - ભૂમિ પર ઉદ્ય પામેલી તથા પલ્લવિત થયેલી સવે ધાર્મિક પરમ્પરા
માંગ સર્વોપરી છે. એને એક સૂત્રે બાંધવામાં સમર્થ છે. પરંતુ એ કહેવું અધરૂં
પરન્તુ પશ્ન એ છે કે આપણી રાષ્ટ્રીય સરકાર ધર્મનિરછે કે આપણું કેન્દ્રીય અથવા કોઈ પણ પ્રાન્તીય સરકાર આ પક્ષ રાજ્ય (Secular State) સ્થાપિત કરવાને દાવો કરે છે. વિશાળ અર્થમાં હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે કે સંકુચિત અને
આવી સ્થિતિમાં ઉચિત એ છે કે તે ભિન્ન ધર્મની પૃથકતા સીમિત અર્થમાં જેમાં તે અધિક રૂઢ થઈ ચૂક્યું છે.
અથવા અપૃથકતાની ભાંજગડમાં ન પડે. સ્પષ્ટ છેષણું કરવી છે,
જોઈએ કે સર્વ સંપ્રદાયના ધાર્મિક સ્થાન સર્વે નાગરિકો માટે ' મુંબઈ સરકારની તા. ૧૬-૮-૧૯૪૯ની યાદી.
ખૂલ્લા છે. સ્વચ્છતા, વ્યવસ્થા, શાંતિ આદિની નિર્દિષ્ટ છે. આ યાદીમાં બતાવવામાં આવ્યું છે કે હરિજન મંદિર
સુચનાઓનું પાલન કરતાં કંઈ પણું નાગરિકને તે અમુક જાતિને પ્રવેશ કાનૂનમાં આપેલી હિન્દુની વ્યાખ્યામાં તેને સમાવેશ કરે છે અથવા અમુક વ્યવસાય કરનાર છે એ આધાર પર કોઈ પણ
વાની વિરૂધ્ધ કેટલાક જૈનેએ એવા ઉઠાવ્યા છે તેમાં મુખ્ય આ છે- ધાર્મિક સ્થાનમાં પ્રવેશ કરતાં ન રોકી શકાય. જે સરકારની એ - (૧) ઇસાઈ, શીખ અને પારસી ધર્મની જેમ જન ધમ ધારણ હોય કે હરિજનને કેવળ જૈન અને હિન્દુ સ્થાનમાં પ્રવેશને - હિન્દુ ધર્મથી બિલકુલ સ્વતંત્ર ધમ છે.
નિષેધ ન હોય તો એમ કહી શકાય કે આ કાનૂન હિન્દુઓ અને,
જને પર લાગુ પડશે. તે માટે જૈનોને હિન્દુઓમાં સવાવિષ્ટ કર(૨) આ કાનૂનની મર્યાદામાં જિનેને સમાવિષ્ટ કરવાને
વામાં આવ્યા ન હોત. આ બેમાંથી કોઈ એક માર્ગ અપનાવવામાં - સરકારને મળ આશય ન હતે.
આવે તે અશાંતિ ફેલાવાને સંભવતઃ અવસર ન આવત એ (૩) કાનૂની નિમણુના ઇતિહાસમાં જેને પ્રથમ વાર હિ. મારે વિશ્વાસ છે. એમાં સામીલ કરવામાં આવ્યા છે.
ન સમાજ અને હરિજન (૪) હરિજને જૈન મંદિરમાં પ્રવેશાધિકાર દેવાવાળા મુંબઈ સરકાર દ્વારા સ્વીકૃત કાનૂન તથા કેટલાક જેને દ્વારા ધારાઓ જૈન ધર્મશાસ્ત્રોની વિરૂધ્ધ છે.
તેની સામે ઉઠાવવામાં આવેલા વાંધાઓની થોડા સમય માટે ઉપેક્ષા સરકારનું કહેવું છે કે આમાંથી કોઈ પણ દલીલ ટી શકે કરીએ અને આપણે જેને પિતાના જ વિષયમાં કંઈક વિચાર કરીએ. . તેવી નથી. પહેલી દલીલના વિષયમાં કહેવામાં આવ્યું છે કે હજુ * જાતિભેદને આપણા સામાજિક જીવનમાં સ્થાન આપીને આપણે જનધન સુધી ઇસાઈ ” અથવા પારસી ધમને જે અર્થમાં હિન્દુ ધબથી મંના હૃદયને નથી સમજયા. જેને ધર્મ અને સંસ્કૃતિનું સંપૂર્ણ ધડતર અલગ ગણવામાં આવ્યા છે એ અર્થમાં જૈન ધર્મને હિન્દુ ધર્મથી : પ્રણિ માત્ર પ્રતિ મૈત્રી ભાવના અથવા અહિંસા અને સમતાનો દઢ પાયા ? પષ્ટત: પૃથક સ્વીકાર નથી કરવામાં આવ્યું. હું માનું છે કે આ પર સ્થિર છે. આપણું વ્યવહારથી આપણે લેકેએ તેને કમજોર ઉત્તર સર્વથા અસન્તોષજનક થા શ્રમપૂર્ણ છે. સરકારે પહેલી કરી નાખ્યું છે. સાક્ષાત તીર્થંકર દેવના સમવસરણમાં સર્વ છે
દલીલને ઉત્તર આપતા ઈસાઈ અને પારસી ધમને ઉલેખ કર્યો પણ - પુરૂષ અને સ્ત્રીઓ, દેવ, પશું તથા પક્ષી લેશ માત્ર ભેદભાવ - દલીલ માં લખવામાં આવેલા શીખ ધર્મના વિષયમાં કંઈ પણ ન વિના આવીને અરિહન્ત દેવની મધુર વાણીનું પાન કરીને પિતાને .. કહ્યું. સરકારને સ્પષ્ટ કરવું જોઈતું હતું કે તે હિન્દુ ધર્મને શો અર્થ ધન્ય સમજે અને આત્મકલ્યાણ કરી શકે તે પછી કયું કારણ છે
કરે છે અને જે અર્થમાં જૈન ધર્મ હિન્દુ ધર્મથી જુદો નથી તે કે એ જ તીયકરની મૂર્તિને દર્શનના અધિકારથી તેમાંથી કોઈને - એ જ અર્થ માં શીખ ધર્મ કેવી રીતે જુદે છે ? હિન્દની પણ વંચિત કરવામાં આવે? જન્મથી જાતિનું અભિમાન આપણે
પરિભાષાને નિશ્ચય કર્યા વિના જૈન તેમાં સમાવિષ્ટ છે કે નહિ ? માટે શેમામદ નથી. ઉત્તરાધ્યયનમાં ભગવાન વીરને એ સિંહનાદ : ' એ કેવી રીતે કહી શકાય? હિન્દુધર્મના પ્રચલિત સંકુચિત અર્થમાં કે કર્મથી બ્રહાણ, કમથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય, કમથી શુદ્ર
જૈનધર્મ કદાપિ સમાવિષ્ટ થઈ શકે નહિ. જૈન ધર્મમાં એક સ્વતંત્ર થવાય છે–શું આપણને એ આદેશ આપે છે કે આપણે . ધર્મ છે અને વૈદિક, બ્રાહ્મણ અથવા વર્ણાશ્રમ ધમથી તેને વ્યવહારિક જીવનમાં જન્મથી જાતિ ભેદને માનીએ ? જૈન
સ્પષ્ટ ભેદ છે. એ ઠીક છે કે આત્માનું અસ્તિત્વ, કમર, ધમમાં આચારની પ્રધાનતા છે, આત્મશુદિષનું સર્વોપરી માં પુનર્જન્મ આદિ વિષમાં અમુક હદ સુધી સમાન માન્યતાઓ છે. સ્થાન છે, વ્યકિતનું નહિ, વેશનું નહિ, પ્રયુત ગુણોની પૂજાનું છે. પરંતુ આ માન્યતાઓ હિન્દુઓ અને જેને જ સ્વીકૃત છે એમ નથી. વિધાન છે. શું એક હરિજનના આત્મામાં તે અનન્ત શકિત નથી કે શીખ પણ તેના સ્વીકાર કરે છે. ઈસાઈ, ઈસ્લામ આદિ ધર્મોમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્યના આત્મામાં છે ? શું નિમિત્ત ઉપક્ષ૫ણુ આ માન્યતાને કઈને કઈ રૂપે આ સ્વીકારવામાં આવી છે. બ્ધ હોવાને કારણે શુદ્ર તથા હરિજન પણ સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ નો સમન્વયની દૃષ્ટિથી હિન્દુ અને જૈન જ શા માટે, મોટા ભાગે સંસારના સર્વ ધર્મમાં મૌલિક , એકતા છે. નૈતિક નિયમોમાં આપણુ આગમમાં એવા ઉદાહરણો મેજુદ છે જેમાંથી જાશુવા
અત્યન્ત સામ્ય છે. સત્ય એક છે, કેવળ દેશ અને કાળના ભેદના મળે છે કે શુદ્રએ પણ જાધમને આશ્રય લઇ આત્મકલયાણુને 1 - કારણે ભિન્ન ભિન્ન ભાષાઓ દ્વારા ભિન્ન ભિન્ન ભાષાઓમાં તેની માર્ગ અપનાવ્યું હતું. હરિશી મુનિ, મેતાય મુનિ, કુંભકાર છે
સંદેશ આપવામાં આવ્યું છે. આ વિષયમાં કેટલાયે વિદ્વાનોએ સદાલપુર, અજુનમાલી આપણા ગૌરવને વધારે છે. કયા જૈનની મહત્વપૂર્ણ ગ્રન્થ લખ્યા છે.
એ ભાવના નહિ હોય કે હું એની કોટિને શ્રમણ અથવા શ્રમણ