________________
- પ્રબુદ્ધ જૈન
,
તા. ૧૫-૪-૨૦
સાથે વૈદિક બ્રાહ્મણ અથવા શ્રતિ–સમૃતિ પર આધાર રાખવાવાળી.
શું શીખ હિંદુ છે? ધાર્મિક પરમ્પરાઓને માનવાવાળા હોવાનું પણ જણાવે છે. પ્રસંગવશા એ ચર્ચા પણ લાભપ્રદ થશે કે શીખ હિંદુ છે આવી સ્થિતિમાં એ વિચાર કરવો જોઈએ કે શું એ કે નહિ. શીખેના પ્રથમ ગુરૂ શ્રી નાનકદેવજી ૧૪મી શતાબ્દમાં હિન્દુ કહેવડાવીને વર્ણાશ્રમધમી કહેવરાવવું ઉચિત સમજે છે? થયા. તેમને ઉપદેશ હિન્દુ અને મુસલમાન બન્નેને માટે હતે. હિન્દુની આ પરિભાષા અત્યધિક પ્રચલિત છે. મેટામેટા વિદ્વાને છતાં પણ તેમના અધિક્તર અનુયાયી હિન્દુ બન્યા. ગુરૂ નાનકે અને નેતાઓ પણ કેટલેક સ્થળે આ અર્થને મહત્ત્વ આપે છે. પણ નાતજાતને જબરજસ્ત વિરોધ કર્યો અને સર્વમાં એકતાને સર રાધાકૃષ્ણન લખે છે કે “આપણે માટે હિન્દુ એ વ્યકિત છે જે મંત્ર કુંક; વૈદિક ક્રિયાકાંડ અને બાહ્યાડંબરને સ્થાને ચિત્તની પિતાના જીવન અને આચારમાં કોઈ પણ એવી ધાર્મિક પરમ્પરાનું શુદ્ધિ પર તેઓ અધિક ભાર આપતા હતા અને અકાલ પુરૂષની પાલન કરે છે કે જે વેદના આધાર પર ભારતમાં વિકસિત થઈ હોય. ભકિતમાં લીન થવાને અનુરોધ કરતા હતા. “મારી જ હતી હિન્દુ માતા પિતાથી જન્મેલા જ નહિ પરંતુ એવી વ્યકિત લિંવારા, વઘુ વિધિ રે જ કુહા ” એ ગુરૂની વાણી છે. પણ હિન્દુ છે કે જે મા અથવા પિત પક્ષે હિન્દુ કુળ પરમ્પરાના ગુરૂ ગોવિન્દજી કહે છે – હાય, ઈસાઈ અથવા મુસલમાન પરમ્પરાના ન હોય. (A Hindu . "हिन्दू श्री तुरक कोऊ राफजी इमाम साफी for our purpose, is one who adopts in his मानसकी जाति समै एकै पहिचानवौ ॥ life & conduct any of the religious
देहुरा मसीत साई पूजा श्री निमाज अोही. traditions developed in Indian on the basis of
मानस समै एक पै अनेक को प्रभायो है ॥ . the Vedas. Not only those who are born of Hindu parents,
देवता प्रदेव जक्ष गन्धर्व तुरक हिन्दू, but those whose trace Hindu ancestory on either side & do not belong
न्यारे न्यारे देशन के भेस को सुभात्री हैं। to Islam or Christianity, are Hindus) .
एकै नैन एकै कान एकै देह एकै बान,
રવા વાયુ પ્રાતિશ શ શાય # જ્ઞાછો - મહાત્મા ગાંધીજી એક ઠેકાણે લખે છે, “હું માનું છું કે
મારા એક શીખ મિત્ર પાસેથી જાણવા મળ્યું છે કે બ્રાહ્મણ જે મનુષ્ય હિન્દુસ્તાનમાં હિન્દુ કુળમાં જન્મ લઈને વેદ,
ધર્મના જાતિવાદના પ્રભાવથી શીખો પણ બચી શકયા નથી. તેમના ઉપનિષદ, પુરાણાદિ ગ્રન્થને ધર્મગ્રન્યના રૂપમાં માને છે, જે મનુષ્ય
સામાજિક જીવનમાં જાતિવાદની જડ બરાબર બેઠેલી છે. શીખ અહિંસા, સત્યાદિ પાંચ યમોમાં શ્રદ્ધા રાખે છે અને તેમનું યથા
હરિજન મજહબી શીખ કહેવાય છે. આપણું બંધારણ સભા એ શકત પાલન કરે છે, જે મનુષ્ય આમાં છે, પરમાત્મા છે,
સ્વીકારી ચૂકી છે કે અન્ય હરિજનોની જેમ શીખ હરિજનોના સ્થાન આત્મા અજર અમર છે તે પણ દેહના નાશથી સંસારમાં અનેક
પણ ધારાસભાઓમાં સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ આજે જ્યારે નિઓમાં આવ્યા કરે છે, આત્માને મેક્ષ છે, મેક્ષ પરમ પુરૂ
હિન્દુને અર્થ વેદધર્માવલમ્બી રહી ગયો છે ત્યારે શીખ પણ પાર્થ છે, એવું માને છે, જે વર્ણાશ્રમ અને ગોરક્ષામાં માને છે
પિતાને હિન્દુ કહેવાને તૈયાર નથી. લગભગ ૨૦ વર્ષ પહેલાં ભાઈ તે હિન્દુ છે.”
કાન્હસિંહ નાભાએ “મ દિન્ નહીં” નામની પુસ્તિકા લખી હતી. - ૫. જવાહરલાલ નહેરૂને સ્પષ્ટ મત છે કે આજ કાલ હિન્દુ
છે. તેજસિંહના Essays On Sikhism પણ આ વિષય શબ્દ સંકુચિત અર્થને પ્રગટ કરે છે. તેઓ લખે છે. પર પ્રકાશ નાખે છે. જ્યાં શીખ ગુરૂદાર છે ત્યાં હરિજનોને પ્રવેશ “મારી સમજમાં નથી આવતું કે આ શબ્દોને (હિન્દુ ધર્મ નિષિદ્ધ નથી. મુંબઈ સરકારના કાનૂનમાં શીખ ધર્મને પૃથફ અને હિન્દુપ્રભાવિત) આ રીતે પ્રયુકત કરવા ' ઉચિત છે જ્યાં ગણવામાં આવ્યું છે. ૧૯૧૯ થી તેઓને અલગ રાજનૈતિક અધિસુધી તેને વ્યવહાર ભારતીય સંસ્કૃતિના અતિ વ્યાપક અર્થમાં કાર પ્રાપ્ત થયું છે. પણ નવા બંધારણમાં સાંપ્રદાયિક વિભાજનને નથી કરવામાં આવતા. આજ આ શબ્દથી ભ્રાંતિ ઉપજે છે અંત આવનાર છે. જ્યારે એને સંબંધ અધિક સંકુચિત અને વિશિષ્ટ ધાર્મિક
હિન્દુ શબ્દની એક વધારે પરિભાષા વિચાર સાથે છે.......ભારતમાં ધમને માટે સર્વસમાવેશક શબ્દ આયંધમ હતો.” આગળ લખતા પૃ. ૭૩ પર પંડિતજીનું
કેટલાક વર્ષોથી હિન્દુ શબ્દની એક બીજી વ્યાખ્યા પણ કહેવું છે, “ બૌદ્ધ ધર્મ અને જૈનધર્મ નિશ્ચયપૂર્વક હિન્દુધર્મ
કરવામાં આવી છે. તેમાં એ બાબત માટે પ્રયત્ન કરવામાં આવ્યા નહોતા અને વૈદિક ધર્મ પણ નહતા. તે પણ તેમને ઉદય
છે કે જૈન, બૌદ્ધો અને શીખોમાં પિતાને હિન્દુઓથી પૃથક ભારતવર્ષમાં થશે અને તેઓ ભારતીય જીવન, સંસ્કૃતિ અને સમજવાની જે ભાવના હિન્દુ શબ્દના પ્રચલિત સંકુચિત અર્થના તત્ત્વજ્ઞાનના અખંડ અંશ હતા. ભારતવર્ષના જૈન અને બૌધ્ધો કારણે ઘર કરી ગઈ છે, તેનું નિવારણ કરવામાં આવે અને આ હિન્દુધર્મના ન હોવા છતાં ભારતીય વિચારધારા તથા સંસ્કૃતિનું સૌ ભારતના પ્રાચીન નિવાસી હોવાને કારણે આ દેશ પ્રતિ સર્વમાં સે એ સે ટકા પરિણામ છે. તેથી ભારતીય સંસ્કૃતિને હિન્દુ
એક સામુહિક ચેતના તથા અહીંની સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધાની ભાવના છે. સંસ્કૃતિ કહેવી એ નિતાંત ભ્રામકતા છે.”
પેદા કરવામાં આવે. આ પ્રયત્ન સ્તુત્ય છે અને આપણને વાસ્ત
વિકતા તરફ દોરી જાય છે. આ નવી પરિભાષા વીર સાવરકરને - પંડિતજીના શબ્દોનું તાત્પર્ય એ નીકળે કે બૌધ્ધ અને જૈન
આપેલી છે તેમનું કહેવું છે કેપૂર્ણતઃ ભારતીય છે, પરંતુ તેમને હિન્દુધર્મમાં ગણી શકાય નહિ.
જ્ઞાલિંધોઃ હિંધુયૅન્તા થસ્થ મારપૂમિન્ના છે ' હાલમાં હિન્દુ ધર્મને અર્થ એટલે મર્યાદિત થઈ ગયો છે કે એ
पितृभूः पुण्यभूश्चैव स वै हिन्दुहिति स्मृतः ॥ [ બ્રાહ્મણ અથવા વૈદિક ધર્મને પર્યાયવાચી જેવો બની ગયો છે. હિન્દુ
- “ સિંધુ નદીથી શરૂ કરી સમુદ્ર પર્યત આ ભારતભૂમિ શબ્દના મૂલાર્થને આધાર પર જન, બૌદ્ધ અને પછીથી શીખ
- જે વ્યક્તિની પિતૃભૂ (જન્મભૂમિ) તથા પુણ્યભૂ (ધાર્મિક દ્રષ્ટિથી પણ હિન્દુ કહેવાય. ત્યાં હિન્દુ શબ્દને અર્થ સીમિત થઈ ગયો.
પવિત્ર ભૂમિ) છે, તે જ નિશ્ચયપૂર્વક હિન્દુ છે.” રામદાસ . તેના ફલસ્વરૂપ આ સવને હિન્દુઓના સુધારક સમજવામાં આવ્યા.
ગૌડના શબ્દમાં “ભારતની પ્રાચીનતમ આર્ય પરંપરાને પિતાની જૈન ધર્મ એક સર્વથા સ્વતંત્ર અને પ્રાચીન ધારાને પ્રતિક છે એ બાબત માનવામાં આજે કેટલાયે વિદ્વાનોને સંકોચ થાય છે. ૧ પૃથ્વી ૨ વાયુ ૩ અગ્નિ ૪ જલ ૫ સમ્મીશ્રણ