________________
વૃષ
: ૧૧
* : ૨૪
}
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
'
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ
મુંબઈ : ૧૫ એપ્રીલ ૧૯૫૦ શનિવાર
હિન્દુ, જૈન અને હરિજન મંદિરપ્રવેશ
( ગતાંકથી ચાલુ )
હિન્દુ શબ્દના પ્રચલિત સંકુચિત અ
હિન્દુ શબ્દના ઇતિહાસ પર વિચાર કરતાં આપણે એ જોઇ ગયા છીએ કે કેવી રીતે વિદેશી દ્વારા ચેાજાયેલ એક ભૌગાલિક શબ્દ મુસલમાન રાજ્ય—કાળમાં ભારતવષ અથવા આય` દેશના વ્યવહારમાં પ્રચલત થઈ ગયા. શરૂઆતમાં તે બ્રાહ્મણ, જૈન તથા બૌદ્ધ એ ત્રણ ધર્માંના અનુયાયીઓ માટે આ શબ્દના ઉપયોગ કરવામાં આવ્યો. બૌદ્ધોના તે ભારતમાં હ્રાસ થયા. જેનેાની સંખ્યા વિશેષ નહેાતી. વળી તેમનુ સામાજિક જીવન પણ કાઈ એવી વિશેષતા વાળું. નહેતુ' કે તેને બ્રાહ્મણુધર્મોંએથી અલગ સમજવામાં આવે. જતેએ પેાતાના અલગ કાનૂન અપનાવ્યા હાય એ કહેવું પણ અધરૂં છે. આ સવ' બાબતે તે સાર એ નીકળ્યે કે ‘ હિન્દુ ’ શબ્દ વૈદિક અથવા બ્રાહ્મણુ ધમ'ના અનુયાયીઓને માટે રૂઢ થતુ ગયે। અને આ જ અ'માં તે એટલા પ્રસિધ્ધ થઈ ગયો કે મૂળ અથ લુપ્ત થઇ ગયો, તેા પશુ પેાતાના જીવનમાં અધિકતર વૈદિક ધર્મીએ જેવું જ આચરણ કરતા હતા. કાષ્ટ કાર્ય બાબતમાં અન્તર પણ હતું. આમ હાવાથી સાધારણ જનતા જનેને વૈદિક ધર્માવલીઓની એક શાખા જ માનવા લાગ્યા અને જૈનધમ તે વૈદિક ધમનું એક અંગ અથવા સુધરેલું રૂપ લેખવા લાગ્યા, જે કેટલીક બાબતમાં મતભેદને કારણે જૈનધમ'ના પૃથક્ નામથી એાળખાવા લાગ્યું. મને લાગે છે કે જે વસ્તીપત્રકમાં હિન્દુ, જૈન, ઈસાઈ, મુસલમાન, શીખ ઇત્યાદી ભિન્ન ધર્માંના અલગ અલગ કોષ્ટક ન હેાત તે સ'ભવતઃ જન અને શીખ કદૃિ એ વિચાર પણ ન કરત કે તેઓ વૈદિક મતવાળા કરતાં જુદા છે. આજે હિન્દુ શબ્દના સંકુચિત અથ'ને જ ધક પ્રચાર છે. એનુ` પ્રત્યક્ષ પ્રમાણ શબ્દાષ તથા વિશ્વાષ ( Eneyelopaedia) છે. તેના કેટલાંક ઉદાહરણુ અહીંયા લઇ :
‘હિન્દી વિશ્વકાષ ૨૫ મે। ભાગ પૃ. ૭૯-૮૦ હિન્તુ (સ'. પુ.) આયૅવ વાસી વર્ણાશ્રમ ધર્મી......મુસલમાન તથા ખીજી વિદેશી અને અનાય' જાતિઓને બાદ કરતાં ભારતવાસી માત્ર હિન્દુ કહેવાય છે........ વર્તમાન કાળમાં ભારતવાસી આય સતાન જતા અને બૌદ્ધો પોતાને હિન્દુએ નથી કહેવડાવતા એમ છતાં મુસલમાન રાજ્યકાળ દરમ્યાન તે પેાતાને હિન્દુ કહેવડાવતા હતા. હવે આય શબ્દની જેમ હિન્દુ શબ્દ પશુ પારિભાષિક થવા માંડયા છે. જે લેમ્કા વેદ અથવા વેદાદિત ધર્મગ્રન્ય અને પર થાક પર વિશ્વાસ કરે છે તથા ગેમાંસને અડતા પણ નથી તે કાજ આજ કાલ કટ્ટર હિન્દુ કહેવાય છે.
‘હિન્દી શબ્દસાગર' ૪થે। ભાગ પૃ. ૩૮૧૪ ‘હિટૂ' (સં. પુ.) (1) ભારતવષ માં વસનાર આય જાતિના વશજ જે ભારતમાં પ્રતિ ત અથવા પલ્લવિત આય'ધમ', સત્કાર અને સમાજ વ્યવસ્થાને
૨૦ ન. મી ૪૨૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
માનતા આવ્યા હાય, વેદ, સ્મૃતિ, પુરાણ-આદિમાંથી કોઇ એક અનુસાર ચાલવાવાળા ભારતીય માય ધમના અનુયાયી. '
Chamber's T. C. Diotonary: Hindu:~ a native of Hindustan: now more properly applied to native Indian believers in Brahmanism as opposed to Mohammedans and ete (હિન્દુસ્તાનના નિવાસી. આજકાલ અધિકતર ભારતના એવા નિવાસીઓને માટે વપરાય છે જે મુસલમાન તથા અન્યથી સર્વથા ભિન્ન બ્રાહ્મણુ ધમમાં માને છે.”)
Encyclopaedia Britanica Vol. XI p. 57............From Persian ‘Hind' is derived another word ‘Hind' which means of or belonging to India' while 'Hindu' now means a person of the Hindu Religion. ( ક્ારસીના ફિલ્મ્સ ' શબ્દથી એક અન્ય શબ્દ હિન્દી બન્યા છે, જેને અય હિન્દુસ્તાનના નિવાસી થાય છે જ્યારે હિન્દુને અથ આજકાલ હિન્દુ ધર્માંવલંબી થાય છે. ) આ ભાગમાં પૃ. ૫૭૭ થી હિન્દુધમતુ વર્ણન છે જેમાં વૈદિક અયવા બ્રાહ્મણ ધમ'ની રૂપરેખા છે. Eney of Religion & Ethics: Vol. VI p. 686 Hinduism is the title applied to that form of religion which prevails among the vast majority of the present population of the Indian Empire. Brahmanism (9. v.) which is the term generally used to designate the higher & more properly restricted to that development of the faith which under Brahman influence, succeded to Vedism or the animistic worship of the greater powers of Nature. (હિન્દુષમ એ ધમ' છે, જે ભારતીય સામ્રજ્યની વર્તમાન જનતાના એક વિશાળ ભાગમાં પ્રચલિત છે. આધુનિક હિન્દુધર્માંના અવિક ઉન્નત અને દાર્શનિક રૂપને પ્રદર્શિત કરવા માટે બ્રાહ્મણુ ધમ'' એ શબ્દ વપરાય છે. આ શબ્દ (બ્રાહ્મણુ ધમ') વધારે પ્રમાણમાં ધર્માંના એ વિકાસ સુધી મર્યાદિત છે, જે બ્રાહ્મણાના પ્રભાવથી વૈદિક ધર્મ અથવા પ્રકૃતિની મહાન શક્તિમાં ચૈતન્યનુ આરેપ કરી પૂજા કરવાની રીત પછી પ્રગટ થયા. )
· અભિધાનરાજેન્દ્ર ' :— હિંદુ હિંદુ—પુ—“ વ્યવહારથી હિન્દુ શબ્દ દેશવાચક હેવા છતાં એ દેશમાં રહેવાવાળા આય મનુષ્યના વાચક અતી ગયા. ક્રમશઃ આ દેશમાં પ્રસિધ્ધ વેદના આધાર પર અનેલાં આગમાનું અનુસરણ કરવાવાળાની ઓળખ હિન્દુ શબ્દથી થવા લાગી. ક’
આ ઉદાહરણાથી સ્પષ્ટ થાય છે કે કાણકાર હિન્દુને આર્યાવત - નિવાસી અથવા આયધમના અનુયાયી તરીકે રજુ કરે છે અને સાથે