SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રશુદ્ધ જૈન જૈન ધર્મના તે [ા. કાલીદાસ નાગ, એમ. એ. પીએચ. ડી. પ્રશ’સક વિદ્વાન છે. ચેાડા વખત પહેલા દિલ્હીના દિગબર ભાઇઓ ફકરાઓ સાપ્તાહિક ‘જૈન”માંથી નીચે ઊષ્કૃત કરવામાં આવ્યા છે. જૈન ધમ' કાઇ એક વિશેષ જાતિ કે સમ્પ્રદાયને ધ નથી, પણ એ સંસારના બધાંય પ્રાણીઓને આન્તરરાષ્ટ્રીય તથા સાવ ભામિક ધમ છે. પ્રચારને સુઅવસર કલકત્તા વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રોના પ્રાધ્યાપક, અને જૈન સંસ્કૃતિન સમક્ષ તેમણે એક પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાંના કેટલાક —સંપાદક ચઢિયાતી છે એ ન્યુટનના ગુરૂત્વાકષ'ના નિયમની' શોધ કરતાં' પણ શ્રેણી જ ચઢિયાતી શોધ છે. મનુષ્યતે। સ્વભાવ છે કે નીચાણ તરફ ગતિ કરવી, પણ સૌથી પહેલાં જતાના તીર્થંકરેએ એ બતાવ્યુ` કે અહિંસાના સિદ્ધાંત માનવીને ઊંચે ચડાવે છે. એમણે બતાવ્યુ કે અહિંસા જ સત્ય છે. અને દુનિયાનુ કલ્યાણ અહિંસાથી જ ચ શકે એમ છે. પણ ( આમ હોવા છતાં) આજની દુનિયામાં બધાને એ જ મત છે કે અહિંસાના સિદ્ધાંતને સત્રથી પહેલે પ્રચાર માત્રથી પચીસસે વર્ષોં પહેલાં મહાત્મા બુદ્ધે કર્યાં હતા. કોઇ પણુ પ્રતિહા સના જાણકારને એ વાતની બિલકુલ જાણુ નથી કે ભગવાન બુદ્ધની પહેલાં એક નહિ પણ અનેક જૈન તીયકરાએ આ અહિંસાના સિદ્ધાંતના પ્રચાર કર્યાં હતા. પણ દુનિયા આ બધી વાત જાણતી નથી. એને એ વાતના બિલકુલ ખ્યાલ નથી કે જૈન ધર્માં બુદ્ધ ધર્મ પહેલાના ધમ છે. ખરી રીતે આમાં એમને કશે જ દોષ નથી. જતાએ આ વિષયમાં કશા જ પરિશ્રમ નથી કર્યું. ઇતિહાસના ક્ષેત્રમાં તે જૈન ધર્મની કશી હસ્તી જ નથી. છેલ્લાં બે વર્ષ થયાં પરદેશના ઘણા પ્રતિષ્ઠિત નાગરિક અને , વિદ્વાનો તેમ જ શાષકા ભારતમાં આવવા અને ભારતની સંસ્કૃતિનું જ્ઞાન હાંસલ કરવા ચાહે છે. એમને જૈન સસ્કૃતિને કશા જ પરિ ચય કરાવવામાં નથી આવતા. તે તેા ત પોતાની સાથે અહીંથી જન તી"કરાની જુદા જુદા પ્રકારની અને જુદી જુદી ધાતુઓની મૂર્તિ એ પોતાની સાથે લઇ જાય છે અને તેને બીજી અપૂર્વ` વસ્તુઓના સંગ્રહની જેમ રાખે છે. પણ ખરી રીતે આપણે એમ તે નથી જ ઇચ્છતા કે આપણા આ જૈન ધમની-એક અજબ વસ્તુની જેમ—પ્રદર્શન કે અજાયબઘર. ( મ્યુઝીયમ ) માંની વસ્તુની જેમ——ગણના કરવામાં આવે. આમ થવાનુ કારણ એ જ છે કે આપણે જૈન ધમ' અને એના સિધ્ધાંતાને પ્રચાર જ કર્યો નથી. આપણું બધુંય સાહિત્ય આપણી પોતાની જ ભાષા-નાગરી, સ’સ્કૃત, પ્રાકૃતમાં છે. આપણા સાહિત્યને સામા ભાગ પણ દુનિયાની અત્યારની પ્રચલિત ભાષામાં નથી. જૈન ધમ' આખી દુનિયાના એક લોકપ્રિય ધમ છે અને એને પ્રારંભ પણ આપણા તીય કરાએ એ જ ભાવનાથી કર્યું - હતા. તીથ"કરાના મહાન આત્માઓએ દુનિયાનાં રાજ્યેt ઉપર વિજ્ય મેળવવાની ચિંતા કરી ન હતી. રાજ્યે ઉપર વિજય મેળવવા એ કંઇ મુશ્કેલ કામ નથી. સેંકડા રાજ્ય સ્થપાય છે અને નાશ પામે છે. મારી પેાતાની નજર સામે દુનિયામાં પહેલું મહાયુદ્ધ ખેલાયું અને આપ સહુની સામે ખીજું મહાયુદ્ધ ચયું. કેટલાય રાજા–મહારાજા, બાદશાહેા, પ્રમુખે અને ખીજા સત્તાધારીઓને આ દુનિયામાંથી ઉઠાડી મૂકવામાં આવ્યા. જૈન તીથ"કરાનુ અને જૈન ધમ'નુ' ધ્યેય રાજ્યા ઉપર વિજય મેળવવાતું નહિ—પેાતાની જાત ઉપર વિજય મેળવવાનુ છે. આ ધ્યેય, એક મહાન ધ્યેય છે અને માનવજીવનની સા"કતા એમાં જ છે. જૈન ધમ બાહ્ય વસ્તુઓને સ્વીકાર કરવાનું નથી શીખવતે, પણ એથી ઊલટુ' એ માનવીની આંતરિક ભાવનાઓ અને આંતરિક જીવનને સ્પશ કરે છે. આ પહેલા, બીજા વગેરે ) બધાંય યુદ્ધોએ દુનિયામાં કશુંજ મહાન પરિવતન નથી કર્યુ.. જો દુનિયામાં આજે કોઇ વસ્તુએ મહાન પરિવતન કરી બતાવ્યુ` હાય તે। એ છે અહિંસાને સિદ્ધાંત. અહિં‘સાના વિદ્ધાંતની શોધ દુનિયાની તમામ શાધે અને પ્રાપ્તિથી લેવાના છે. ઇસના શિક્ષકાને માદા કે ખને, એ માટે ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જમની અને ટલીથી પણ શિક્ષકાને નિમત્રવાના છે. ડા. તાહા હુસેનની કળા”ના ક્ષેત્રને વિકસાવવાની પશુ યોજના છે. આ માટે કૅરેશના રીયલ આપેરા હાઉસ ચર્મેટર'ને મદદ આપી ‘નેશનલ થિયેટર'નુ ધેારણુ ઊંચું લાવવાની તેમણે વિચારણા કરી છે, અને તેએ, ઇજીપ્તના વિશાળ સમુદાય સમક્ષ પ્રશ્નને તૈયાર કરવા, સારામાં સારા નાટકો ભજવવા માટે, યુરોપની શ્રેષ્ઠ નાટક-ક‘પનીઓને પણ નિયંત્રવાના છે. પ્રજાના અને રાજ્યના—તેને તેમને સહકાર છે. એટલે, ટૂંક સમયમાં, ડા. તાહા હુસેન પોતાની પ્રજ્ઞા ચક્ષુદ્રારા જીસને સ્થૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિ આપી શકશે, એ નિઃશંક છે. શ્રી મુખ' જૈન યુવક તા. ૧-૪-૫૦ ' મે' મારા મિત્ર કલકત્તાનિવાસી શ્રી છેાટાલાલજી જૈનના સહુકારથી પ્રાચીન જન ક્ષેત્રે અને શિલાલેખેની સ્લાઈડા તૈયાર કરીને એ વાતને સાબિત કરી છે કે જૈન ધમ' એક પ્રાચીન ધમ છે કેજેણે ભારતીય સંસ્કૃતિને ધણુ' આપ્યુ` છે, પશુ આજે હજી સુધી દુનિયાની દૃષ્ટિમાં જૈન ધર્મનું મહત્ત્વ દેખાતું નથી...એમના વિચાર પ્રમાણે તે એ એકવીસ લાખ માનવીને નાના સરખે ધમ' છે, પણ જો આપ વિચાર કરશે તે આપને લાગશે કે આપને જૈન ધર્માં એક વિશાળ ધમ' છે. અને આપણને—જૈનાને એ મહાન ધમ' આપણા પૂર્વજો તરફથી મળ્યે છે. અહિંસા ઉપર જતાના સંપૂર્ણ' & ( Copy-right ) છે, પણ આપણું બધું સાહિત્ય આજે નાગરી, સસ્કૃત તથા કાનડી ભાષામાં છે. એ સાહિત્યને દુનિયાની બધી ભાષાઓમાં પ્રકાશિત કરવામી અને એને જનતાની સામે રજૂ કરવાની જરૂર છે. * આજના યુગ તે એવા છે કે જેમાં ‘અહિંસા' શબ્દની એક અપૂર્વ' મહત્તા છે. એક શબ્દની પાછળ આખી દુનિયા તમને સહકાર આપવા તૈયાર છે આ એક શબ્દ જ તમને સસા રમાં સજીવન રાખવા પૂરતા છે. આપણે સહુએ તે પૂજ્ય સ્વર્ગસ્થ બાપુને મેટા આભાર માનવા જોઈએ કે એમણે આ અહિંસાના સિદ્ધાંતની ભુલાઇ ગયેલી મહત્તાને દુનિયામાં પ્રકાશિત કરી દીધી. આજે દુનિયાના લાખા પ્રાણીએ દુનિયામાં ચારેકાર ફેલાયેલ અશાંતિથી ત્રસ્ત થઈને અહિંસા તરફ વળી રહ્યા છે. આપે એ વિચાર કરવાને છે કે આપ શું કરવા માગે છે—આપે કઇ રીતે અહિં’સાના સિદ્ધાંતને પ્રચાર કરવા છે ? અહિંસાના મહાન સિદ્ધાંતને જાતીય સિદ્ધાંતનુ રૂપ ન આપતાં આપ વિશ્વસિદ્ધાંતની જેમ એના પ્રચાર કરતાં શીખશે. આ સિદ્ધાંતના પ્રચાર માટે કઈક ત્યાગની ભાવનાને શીખવાની જરૂર છે. જતેને ખો' મુખ્ય સિદ્ધાંત · અપરિગ્રહ ’-ત્યાગ— ભાવના છે. પણ ખેદની વાત છે કે આપણે જીવનમાં ત્યાગની ભાવનાને નથી અપનાવી. જે સમયે આ ત્યાગની. ભાવનાને અપનાવીને અહિંસાના સિદ્ધાંતને પ્રચાર કરવા કટિબદ્ધ થઇ જશે એ સમયે આખી દુનિયા આ બન્ને સિદ્ધાંતાને કારણે, જૈન ધમ'ની શ્રદ્ધાળુ બની જશે. સ'ધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઇ મુદ્રણુસ્થાન ઃ -સૂયTMકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy