________________
તા. ૧-૧-૫
|
ધર્મનિષ્ઠ પ્રેમાભાઈ જેતપુરની સાંકડી બજારમાં પ્રેમચંદ પરિખની પેઢી સૌથી પ્રેમાભાઈનાં પત્ની પણ એવાં જ ધમનિષ્ઠ હતાં. અલબત્ત, મેટી ગણાતી. સામાન્ય રીતે તેમનું કાપડનું મેટું કામકાજ હતું. કરકસર તે વણિકના જીવનમાં વણાઈ ગઈ જ હોય, છતાં ગરીબ કાઠિયાવાડમાં કાપડને મેટો વેપાર જેતપુરમાં ગણાય છે, અને બાઈઓને વાસીદુ વળાવી કે છાશ ફેરવાવી, તેઓ વધ્યું ઘટયું તેમાં પ્રેમચંદ પરિખની પેઢી લાખ્ખનું “બિઝનેસ કરવા માટે અન્ન કે ફાટયું તુટયું કપડું જરૂર આપતાં. બાકી તે પેટે પાંચ પંકાય છે.
દિકરીઓ પડી હતી, એટલે નાણું ઉડાવી દીધું કેમ પાલવે! પ્રેમચંદ શેઠનું કાપડ ઉપરાંત શરાફી, ખાંડ તથા તેલનું
પ્રેમાભાઈને જીવનમાં એક જ અગત્યનું કામ બાકી રહી ગયું હાજર અને વાયદાનું મોટું કામકાજ હતું. રૂના સટ્ટામાં તે તેમની હતું. વિધિવિજય પાસે લીધેલી પ્રતિજ્ઞા મુજબ તેમણે સંધ તે સામે ઉભા રહેવાની કેકની જ હિંમત ચાલતી. કાઠિયાવાડમાં તે કાઢયા હતા, અને પિતે “સંઘવીની પદવી પ્રાપ્ત કરી હતી; તેમ જ રના રાજા કહેવાતા.
વિધિવિજ્યને બદલામાં આચાર્ય પદવી અપાવી વિજ્યવિધિસૂરિશ્વરજી આટલો બળે વેપાર અને અઢળક સંપત્તિ છતાં એમની
બનાવ્યા હતા. પરંતુ સુરિજી કંઇ પ્રેમાભાઈથી ઓછા ઉતરે એવા સાદાઈ અને ધર્મ પ્રત્યે અનુરાગ બહુ પ્રશંસાપાત્ર ગણતાં. નહોતા. એમણે પ્રેમાભાઈ પાસે પ્રતિજ્ઞા કરાવી હતી, કે એમની તેમની દિનચર્યા “પારેવાંની જારથી શરૂ થતી. વહેલી સવારે ખાદીની પાસે પચ્ચીસ લાખની મુડી પુરી થયે પાંચ લાખનું એક થેલીમાં પાંચ શેર જુવાર ભરીને જાતે પગે ચાલીને તેઓ ચબુતરે મંદિર બંધાવવું. જઇને નાખી આવતા. આ તેમને નિત્યનિયમ હત; અને એ જ્યારે પિતાની પાસે પુરા પાંચ હજાર પણ નહોતા, ત્યારે નિયમનું પાલન કર્યા વિના ચાને પ્યાલે મઢે ન માંડવાની તેમની અડગ પચ્ચીસ લાખની મુડી થવાની તેને બહુ આશા નહોતી; અને તેમાંથી પ્રતિજ્ઞા કદી તૂટી નહતી. પછી કીડિયારૂં પુરવું, દેવદર્શને જવું, પાંચ લાખ વાપરવા એ કંઈ મેટી વાત પણ નહતી. પણ જ્યારે અને કપાળે તથા કાનની બુટ્ટીઓ પર કેસરી ટપકા કર્યા પછી ખરેખર તેની મુડી પચીશ લાખે પહોંચવા આવી, ત્યારે એને પેઢીએ આવવું, આ તેમને અખંડિત દૈનિક ક્રમ હતે.
ચિંતા થવા લાગી. મિહકતનો પાંચમે ભાગ આમ ખચી નાખતાં " પ્રેમચંદ શેઠ બજારમાં પ્રેમાભાઈને નામે જાણીતા થયા હતા. એને જીવ ચાલ્યા નહિ. જેમ જેમ મુડી પચીસ લાખ ઉપર શ્રદ્ધાળુ આસ્તિક વર્ગમાં પ્રેમાભાઈની પ્રતિષ્ઠા એક ધમનિષ્ઠ પુરૂષ વધતી ગઈ તેમ તેમ વધારાની રકમ તે સ્ત્રીના અને દિકરીઓના તરીકે જામી હતી. દિવસ આથમ્યા પહેલાં ભજન કરી, ધાર્મિક નામ પર ચડાવતા ગયા. પુત્ર તે તેમને થયું જ નહોત; અને કિયાએ પતાવી, તેઓ ઈશ્વરસ્તવન કરતા સૂઈ જતા, એમની સૂરિજીના સર્વ આશિર્વાદ પુત્રરત્ન મેળવવા માટે નિષ્ફળ ગયા હતા. નિદ્રા સુખી માણસની નિદ્રા ગણાતી.
પણ આખરે સૂરિએ વાણિયાની કટિબાજી પિછાની અને - પ્રેમાભાઈની સ્થાવર જંગમ મળીને પચ્ચીસ ત્રીસ લાખની તેમને ચેતવણી આપી કે તેણે મંદિર ચણાવવું જ પડશે. નહિતર મુડી ગણાતી. આ મુડી તેમણે માત્ર બે વર્ષના ગાળામાં જ એકઠી તેને વિશ્વાસઘાતના પાપે નરકની પીડા આવતે ભવે ભેગવવી પડશે. કરી હતી, એવી લોકવાયકા હતી, અને આ કવાયાને જૂઠી પ્રેમાભાઈને ખરેખર ભય લાગ્યો. સ્વર્ગ અને નર્કની ઠરાવવા પ્રેમાભાઈએ કદી પ્રયાસ કર્યો નહતો, કે તેને વિરોધ ધણ વાતે તેમણે સાધુઓને મુખેથી સાંભળી હતી, પરંતુ સુધ્ધાં પણ કર્યો નહોતે.
એના પર ખરી શ્રધ્ધા તેમને કદી બેઠી નહોતી. એટલે એ વખતે યંકર દુષ્કાળ પ્રવતતે હતે. ચોમાસું નિષ્ફળ
સુરિની ચેતવણીને પ્રથમ તે તેમણે અવગણી કાઢી. પણ પાછળથી ગયું હતું; પણ એમાસા પહેલાં લાખ્ખ મણ અનાજ તેમણે
તેમનું મન ઢીલું પડતું ગયું, મનમાં ડર પેસતો ગયે અને પિતાના ભંડારોમાં ભરી દીધું હતું. પિતાની પાસે સાધારણ પુંજી તેમને ખરાબ સ્વપ્ન આવવા લાગ્યાં. એટલે છેવટે સૂરિને પગે હતી. થાપણ તેમ જ ઉછીની લીધેલી મુડી વગેરે સવ ધન તેમણે પડી, માફી માગી, મંદિર બંધાવવાની તેમણે કબુલાત આપી. અનાજમાં રોકી લીધું. આ બધું તેમણે “વિધિવિજ્ય” નામના કબૂલાત આપી; પણ પાંચ લાખની રકમ તેમને ગળે જૈન સાધુની સૂચના અનુસાર કર્યું હતું. પ્રેમાભાઈ અને ઉતરે એમ નહોતું. હવે શું કરવું ? તેમની વિચક્ષણ બુદ્ધિ ભાગ વિધિવિજ્ય વચ્ચે એવા કરારો થયા હતા કે જે પ્રેમાભાઈ શોધવા લાગી; અને ખરેખર તેમણે ભાગે શેધી પણ કાઢયો. લાખની કમાણી મેળવે, તે તેમણે એક સંધ કાઢી શત્રુજ્ય
પચ્ચીશ લાખની મુડી થયે પાંચ લાખની કિંમતનું પ્રદક્ષિણા કરાવવી.
મંદિર બંધાવવાનું તેમણે વચન આપ્યું હતું; પણ પોતાના જ - સાધુનું સુચન ફળ્યું. દુષ્કાળ પડે અને અનાજના ભાવ
પાંચ લાખ એમાં વાપરવા; એવી સ્પષ્ટતા તે તેણે નહેતી જ અનહદ ચડી ગયા. પ્રેમાભાઇએ તેને પૂરતો લાભ લીધે. અનાજ
કરી. એટલે તેમણે એ ખાતે, પાંચ હજારની મુડી જુદી કાઢી, વિના સેંકડે ગરીઓ ટપોટપ મરવા લાગ્યા; પણ જેમની પાસે
અને બાકીના ચાર લાખ પંચાણું હજારની રકમને ફાળે કરવાનું ધન, ઘરેણું કે બીજી મિલકત હતી, તેમણે પ્રેમાભાઈને મેં માગ્યા
શરૂ કર્યું. દામ આપી જીવન ટકાવી રાખ્યું.
આ મહાન ધર્મકાર્ય માટે ગામના બે આગેવાન શેઠીયાને " , આમ નજીવી મુડીમાંથી પ્રેમાભાઈ લાખોપતિ થયા. પણ એને
લઈ પ્રેમાભાઈની મેટર' કાઠિયાવાડના નગરોમાં ફરતી હતી. જુનાગઢ, જીવ ધર્મિષ્ઠ હતા. લોક કલ્યાણ માટે બને તેટલું કરવાને તેઓ
પિોરબંદર, જામનગર અને રાજકોટ ફરી આવ્યા. મોટર રાજ કોટથી સદા તત્પર રહેતા. એટલે બીજે વર્ષે જેઓ જીવતા રહ્યા હતા,
વઢવાણુ જવા પૂર વેગે દોડતી હતી. મોટર હાંકી હાંકી હાંકનાર તેમને પડતર ભાવે અનાજ આપવાની યોજના તેમણે જાહેર કરી
થાકી ગયા હતા. સાંજ પડી ગઈ હતી અને રાત્રિ પહેલાં વઢવાણ અને કેટલુંક સડી ગએલું અનાજ તેમણે આ રીતે વાપરીને પૂરા
પહોંચવાનું હતું. પ્રેમાભાઈ હાંકનારને ઝડપ વધારવા સુચના આપે પૈસા ઉપજાવી લીધા.
જતા હતા. હાંકનારની કેડ ટટાર રહેવાથી ફાટતી હતી, અને ભુખ્યા ગામડાંના ગરીબ ખેડુતે આર્તનાદ કરતા તેમની પાસે
આંખે અંધારાં આવતાં હતાં. છતાં શેઠના હુકમ છૂટતા હતા, અને આવતા, અને પોતાની કંગાલિયત ગાતા, ત્યારે પ્રેમભાઇનું કોમળ
તેણે તે બજાવવાના હતા. તેણે મેટર મારી મુકી. રસ્તો લગભગ દિલ પીગળી જતું, અને તેમને સૌને વ્યાજે પૈસા ધીરતા. વ્યાજ
નિજ ન હતો. તે, અલબત્ત, અંગઉધાર એટલે બે ત્રણ ટકા તે હોય જ. આમ બામણબેર છોડયું, ને વળાંક આવ્યું. હાંકનારે જોયું –એક ખેડૂત અને ગરીબોને રાહત આપીને તેને ભારે પૂન્ય ઉપાર્જન કરતા.
[ આ પાન તજ ભાર પૂન્ય ઉપજન કરતા. ગાડું સામે આવતું હતું–જોયું, ન જોયું, ને મેટર અથડાઈ પડી.