________________
''
'
'12
'*
"I
* *
AMIRPET
AMTAKE
તા. ૧-૧-૧૦
૧૩૯
સંવત ૨૦૦૫ ની સાલને શ્રી. મ. મો. શાહ સાર્વજનિક વાં. પુસ્તકાલયનો આવક જાવકનો હિસાબ
,
૧૨ ૧૭–૧૨–૦ વ્યાજના . ૨૩૮- ૭-૦ દંડની * ૧૮- ૦૦ પાસ ૧૧૧૨- ૮-૦ ભેટના
૩૮ટ-૧૩-૯ પેપર લવાજમ ખર્ચના '૬૮૧- ૪-૬ પરચુરણું ખર્ચના : ૨૧૬૮- ૪- પગાર ખર્ચના
૩૨૬૦- ૬-૩
૨૬૨૬-૧૧-૦ ૬૨૩-૧૧-૩ પેટના
૩૨૬૦- ૬-૩ સંવત ૨૦૦૫ની સાલનું શ્રી. એ. એ. શાહ. સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલયનું સરવૈયું
૨૪૦૦૧–૦-૦ શ્રી. મ. એ. શાહ સા. વાં. પુ. ખાતે જમા.
૬૦-૦-૦ ફરતી લાયબ્રેરી વિઝીટ ખાતે જમા
૧૫-૦-૦ પુસ્તક વધારા ડિપોઝીટ ખાતે જમા ૨૧૭૦- ૨-૦ પુસ્તક ખાતે જમા ' , ૩૯૬૧- ૮-૦ ડિપોઝીટ ખાતે જમા
૪૫૮-૧૦-૯ મું. જૈ. યુ. સંઘ ખાતે જમા ૧૧૪૫- ૦–૨ ગઇ સાલની બચત
૧૭૭૮-૧૧-૫ ગઈ સાલની બચત ૨૬૨૬-૧૧-૦ ચાલુ સાલની ભેટાદિ
૧૦૦૦૦-૦-૦ ૪ ટકાના ધી રાવલગ્રામ સ્યુગર ફામ લિ. ના
| ડિબેંચર રૂા. ૧૦૦૦૦ ની ફેઈસ વેલ્યુના ૧૦૦૦૦- ૦-૯ ૪ ટકાના ધી. સ્ટીમનેવીગેશને કુ. લિ.
ના ડિબેંચરના રૂા. ૧૦૦૦૦ ની ફેઈસ વેલ્યુના ૫૦૦૦-૦-૦ ૪ ટકાને જયપુર મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિ. ના
ડિસેં. રૂ. ૫૦૦૦ ની ફેઈસ વેલ્યુના, * ૭૬૧૫-૦-૦ ૫ ટકાના ધી. બેએ મ્યુ. ઈમ્યુવમેન્ટ ટ્રસ્ટ
લેન. સ. ૧૯૨૬ ના રૂા. ૩૦૦૦) ના ફેઈસ વેલ્યુના
૪૪૫- ૬-૫ ૩૨૬૦- ૬-૩ ચાલુ સાલને ખર્ચ
૨૮૬૧૫ ---૦ ૧૦૩-૧૦-૮ રવિશંકર-ઉ. ભટ્ટના ખાતે ૬૧૮-૧૪-૦ ફરનીચર ખાતે
૧૬- ૨-૮ નારાયણ બાબુ ગુરવ ખાતે ૧૪૮૭-૧૩-૬ ધી બેન્ક ઓફ ઇન્ડિયાના ચાલુ ખાતામાં ૮૨૧- ૭-૩ ધી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ચાલુ ખાતામાં ૪૮- ૪-૮ રોકડ બાકી હાથ પર
૧૧૪૫– ૦૨ એકંદર બચત.
૩૧૮૧૧-૪-૧૧
૩૧૮૧૧-૪-૧૧ અમેએ ઉપલું સરવૈયું, ચેપડીએ, રસીદ, વાઉચરે, અને બેંક પાસબુક સાથે એચ. પી. કુંભાણીની કુ. તપાયું છે અને આથી રિપોર્ટ આપીએ છીએ કે અમારી માન્યતા મુજબ અને અમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને એડીટસ આપવામાં આવેલા ખબર અને ખુલાસા પ્રમાણે અને ચેપડામાં બતાવેલ છે તે પ્રમાણે
મુંબઈ તા. ૨૨-૧૧-૪૯ બરાબર માલુમ પડયું છે. ' એક મનોરંજક અને પ્રેરક ઉત્સવ
કન્યાઓને કાર્યક્રમ સુંદર હાવા માટે બેમત નથી. પરંતુ શ્રી રતનબાઈ ખેતાણી સ્થા. જૈનકુલને વાર્ષિકોત્સવ અમદા
નાટિકામાં વસ્તુની જમાવટ થઈ શકી નહોતી. નાટિકાનું મુખ્ય વાદના મીલમાલીક શેઠ શાન્તિલાલ મંગળદાસ શાહના પ્રમુખપદે તા. ૪
તત્વ સંવાદે નબળા હતા, અને બીજી પીંજણું વધુ હતી. રાજુ થી ડિસેમ્બરે ભારતીય વિદ્યાભવનમાં ઉજવાયા હતા. જેમાં સ્થા. સમા
લનું પાત્ર ભજવવાર કુ. કુસુમ રતિલાલ શાહે પિતાને પાઠ સંપૂર્ણ
રીતે સારો ભજવી બતાવ્યું હતું, એટલું જ નહિ પરંતુ રાસ, જના જાણીતા અગ્રણીઓ શ્રી. ચીમનલાલ પિ. શાહ, ચીમનલાલ અભિનયનૃત્ય અને વ્યાયામમાં પણ એણે સારી કુશળતા મેળવેલી શાહ ચ. અને ખીમચંદ મ. વોરાએ આ શાળા તેમ જ સ્થા. * જણાઈ આવી હતી; એટલે બધામાં આ કન્યા સૌથી વધુ અભિજૈન કેળવણી મંડળને હેવાલ રજુ કર્યો હતે. શાળાની કન્યાઓએ નંદનને પાત્ર ગણાય શકે. રાસ, સમૂહ નૃત્ય, અભિનય, નૃત્ય, શરસંધાન તેમ જ વ્યાયામના સંસ્થાની પ્રગતિ માટે તેના સંચાલકો તથા આગેવાન કાર્ય પ્રયોગ ઉપરાંત શ્રી ખીમચંદ વેરા લિખિત એક નાટિકા “નેમ- કર્તાઓને અભિનંદન ઘટે છે. પરંતુ આ ઉત્સવ વખતે શ્રોતાઓને રાજુલ પણ ભજવી હતી. '
રસ ન પડે તેવાં લાંબાં ભાષણ કરવાને મેહ તેઓ જાતે કરી . આખો કાર્યક્રમ મનોરંજક અને રસદાયી તે નીવડશે હવે શક્યા નહિ. શ્રોતાઓ એટલા સંસ્કારી હતા કે આ કંટાળાભર્યો જ, પરંતુ ઠીક અંશે પ્રેરક પણ બની શકયે હતે. સંસ્થા
કાર્યક્રમ તેમણે સ્વસ્થતાપૂર્વક નિભાવી લીધે. સ્થાનકવાસી સમાજની હોવા છતાં કાર્યક્રમમાં કયાંય સમાજગત
પ્રમુખશ્રીનું લખેલું ભાષણ તે વધુ કંટાળાભયુ* જણાતું સંકુચિત ભાવ દેખાયું નહોતું. કાર્યક્રમમાં જે કંઈ ખામી હોય
હતું. તેમના લાંબા લચ ભાષણમાં તેમને ખાસ કંઇ નવું કહેવાનું હતું તે તે માત્ર સંગીતના અભાવની હતી. આટલા સુંદર રાસ,
જ નહિ. વળી આપણુ આગેવાનો કાર્યકર્તાઓ શ્રીમંત અને ધનિકોને
મેળાવડાએાનાં પ્રમુખસ્થાને બેસારવાને મેહ હજુ છોડી શકયા નથી" નૃત્ય, અભિનયે અને વ્યાયામના પ્રગે રજુ કરી શકનાર એ દુઃખદ છે. આ રીતે તેઓ શ્રમ, બુદ્ધિ જ્ઞાન અને સેવાના કન્યાઓની ગ્રહણ શકિત વિષે તો કંઈ શંકા નથી; છતાં સિદ્ધાંતોની અવગણના કરી રહ્યા છે, એમ મારું નમ્ર મંતવ્ય છે. તેમને શાસ્ત્રીય તે ઠીક, પણ હળવા સંગીતથી પણ કેમ જયાં સુધી ગુરુને બદલે ધન અને સત્તાને પ્રાધાન્ય આપ્યા કરશું, વંચિત રાખવામાં આવી હશે તે સમજાયું નહિ.'
ત્યાં સુધી સમાજની પ્રગતિ શકય નથી. જટુભાઈ