SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આ કારને હા તા. ૧-૪-૫૦ ૧૯૧ . રૂપમાં બ્રાહ્મણધર્મમાં છે. જેમાં કોઈ વિશિષ્ટ અંત્યેષ્ટિ પર એક મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. ૧૯૨૭માં મદ્રાસમાં એક મુકદસંસ્કાર પણ નથી. મામાં જન વિધવાઓ પિતાના પતિની અધિકૃત આજ્ઞાનાને અભાવે સામાજિક અને આર્થિક કાનૂની દૃષ્ટિથી પણ જેને અલગ પુત્ર દત્તક લેવાને અધિકાર છે કે નહિ એ પ્રશ્ન ઉભો થયે હતે. તે નથી. જે ધર્મશાળા, કુવા, તળાવ, સાર્વજનિક સ્થાન, ભોજનાલય, વખતે કુમારસ્વામી શાસ્ત્રી Ag. C. J. એ કહ્યું હતું “આધુનિક ઔષધાલય ઇત્યાદિ જેને અથવા હિન્દુઓ માટે છે તેમને ઉપયોગ જોડાણે સિદ્ધ કરી આપ્યું છે કે જેનો વિચારભેદને લીધે હિન્દુઓથી બને કરે છે, જનસાધારણના હિતાર્થે સ્થાપિત સંસ્થાઓને બને એક કાળે અલગ થયા હતા એ સ્વીકારીને હું તૈયાર નથી હકીકત લાભ લે છે અને બન્ને આ સંસ્થાઓને મદદ પણ કરે છે. સામ્પ્રદાયિક આવી નથી. જૈનધર્મને પ્રાદુર્ભાવ તથા ઇતિહાસ, સ્મૃતિઓ અને લડતમાં પણ જેના હાનિલાભ હિન્દુઓની સાથે જ જોડાયેલા હોય છે. સ્મૃતિઓની ટીકાઓ જેને હિન્દુ કાનૂત અને રીતરિવાજના સંબંધમાં અધુનિક કાળમાં તો આચાર, ભાષા, વેશભૂષામાં પણ બન્નેમાં વિશેષ અધિકૃત સમજવામાં આવે છે તેથી અત્યન્ત પ્રાચીન છે અંતર નથી. મારો એ પણ ખ્યાલ છે કે બ્રાહ્મણોના એવા યિા .....વસ્તુત : જનધર્મ વેદોના પ્રમાણને સ્વીકારતા કાંડે કે જેમાં હિંસા અથવા પશુબલિને આશ્રય લેવામાં ન નથી અને વેદ હિન્દુ ધર્મના મુખ્ય સ્તંભ છે. એવા આવ્યું હોય અને એવા સહભેજનો કે જેમાં માંસમદિરાને ઘણાં ક્રિયાકાંડે છે જેને હિન્દુઓ આવશ્યક સમજે છે ત્યારે જનઉપયોગ ન થતો હોય એવા પ્રસંગોમાં ભાગ લેવામાં મોટે ભાગે ધર્મ તેમની ફળદાયિની શકિતને અસ્વીકાર કરે છે. જ્યાં સુધી જેને સંકોચ નહેતા રાખતા. ગમે તે કારણુ હેય પણ વસ્તુસ્થિતિ જૈન કાનૂનને સંબંધ છે ત્યાં સુધી જૈનેને પણ પિતાના કાનૂન સંબંધી તે એ છે કે જેનોએ સામાજિક જીવનમાં વૈદિક ધર્મથી ગ્રંથો છે જેમાં ભદ્રબાહુ સંહિતાનું વિશેષ મહત્વ છે. જૈનાચાર્ય ભિન્ન કોઈ પણ પ્રકારની મૌલિકતાને આશ્રય લીધે નથી, જે હેમચંદ્રની વર્ધમાન નીતિ તથા અહંન નીતિમાં પણ જેન કાનુનનું કે તેઓ સરળતાથી એવું કંઈક કરીને વૈદિક ધર્મના સામાજિક પ્રતિપાદન છે. એમાં સંદેહ નથી કે વસ્તીગણત્રીમાં અતિ અધિક દેથી વિશેષતઃ જાતિભેદ અને અસ્પૃશ્યતાના કલંકથી બચી સંખ્યાવાળા હિન્દુઓના ચિરકાલીન સહવાસથી જૈનધર્મે હિન્દુઓના શકતા હતા. ઘણું સંસ્કાર અને રિતરિવાજેને અપનાવી લીધા છે; પરંતુ આ આધાર પર વિજ્ઞાનેશ્વર તથા અન્ય ટીકાકારે દ્વારા વિકસિત હિન્દુ હિન્દી કાનૂન અને જન . કાનૂનને સંપૂર્ણતઃ જૈને પર લાગુ કરવા એ ઉચિત નથી, જ્યારે સર મુલ્લાના Principles of Hindu Law માં પૃ. આ વિજ્ઞાનેશ્વર તથા અન્ય ટીકાકારેની ટીકાઓ જનધર્મના નિજના ૫-૬ માં હિન્દુ કાનૂન કઈ કઈ વ્યકિતઓને લાગુ પડે છે એ ધાર્મિક સંસ્કારો તથા વિધિ વિધાન સહિત સ્વતંત્ર અને પૃથક બતાવવામાં આવ્યું છે તેમાં (V) ક્રમમાં લખવામાં આવ્યું છે રૂપે અસ્તિત્વમાં આવ્યાના સમય પછી કેટલીક શતાબ્દિ બાદ કે “રિવાજને કારણે કાનૂનથી ભિન્ન હોવાના અપવાદને છોડીને લખવામાં આવી છે.” જૈને, શીખ અને નબુદરી બ્રાહ્મણો પર” વળી પૃષ્ઠ ૬૧૩ પર આ કથનથી એ ફલિત થાય છે કે જેનેએ સામાજિક પણ ઉલ્લેખ છે કે “હિન્દુ કાનૂનથી ભિન્ન વિશેષ, રીતિ જીવનમાં ન પિતાની પૃથક્ સત્તા કાયમ કરી કે જેન કાનૂન અનુરિવાજ અને વ્યવહારની સાબિતીના અભાવે આમ હિન્દુ સાર ન્યાય મેળવવા ઉપર ન કદી ભાર દીધે. આપણે એ માનવું કાનૂન જૈનેને લાગુ પડે છે. આથી એ નિશ્ચિત થાય છે કે પડશે કે જેને પર ક્યા કાનૂન લાગુ પાડવામાં આવે એ બાબતની કેટલાક અપવાદ સાથે હિન્દુ કાનૂન જેને અને શીખેને લાગુ પડે ઉપેક્ષા જેને તરફથી કરવામાં આવી અને વૈદિક વિધિ વિધાન અને છે. જેને માટે અપવાદ ઉત્તરાધિકાર, વિધવાની સમ્પત્તિ, પુત્ર દત્તક લેવાને વિધવાને અધિકાર, અનાથ બાળકને દત્તક લેવો તથા સ્મૃતિઓનું એટલું પ્રાબલ્ય હતું કે જેને પર અધિકતર તેમનો પ્રભાવ પડે અને કેટલીક નાની નાની બાબતને છોડીને હિન્દુઓના દત્તક લેવાની વિધિ વગેરેના સંબંધમાં છે. સામાજિક આચાર અનુસાર તેમણે પોતાનું જીવન શરૂ કર્યું. તે પણ પૃષ્ઠ ૬૩૩ પર બ્રાહ્મણ ધર્મથી જન ધર્મને ભેદ બતાવતા એ નિશ્ચિત છે કે જૈનાચાર્યો એ પક્ષમાં રહેતા કે શ્રતિસ્મૃતિના સર મુલા લખે છે કે “ધર્મના સંબંધમાં જેનેની સ્થિતિ આંધાર પર બનેલા વિધાન જન પર આરેપિત કરવામાં આવે. જૈન બુધ્ધ અને બ્રહ્મને માનવાવાળાની વચ્ચેની છે. તેઓ વેદોને સમાજ સંભવતઃ આ સ્થિતિને સમજવા અથવા કેટલાક કારણોને ધાર્મિક ગ્રંથ માનતા નથી, અષ્ટિ ક્રિયા સંબંધી બ્રાહ્મણ લીધે એ સ્થિતિને કાર્યના રૂપમાં પરિણત કરવા અસમર્થ નીવડશે. ધર્મના સિદ્ધાન્ત , શ્રાધ્ધ અને મૃત પુરૂષના આત્માની પરિણામે જન કાનૂન ને તે વ્યવહારિક રહ્યો, ન તે એને વિકાસ મુકિત માટે પિંડદાન દેવાની પ્રથાને સ્વીકાર કરતા નથી. તેમને થયે. વૈદિક ધર્મ તથા જાતિભેદને જૈન ધર્મે વિરોધ કર્યો હતો એમાં પણ શ્રધ્ધા નથી કે દત્તક લીધેલ પુત્ર પિતાનું આધ્યાત્મિક પણ વેદના જ આધાર પર બનાવેલા કાનનો જેને સ્વીકાર હિત સાધી શકે. મૃત્યુ સંબધી વિધિવિધાનના વિષયમાં પણ કરતા રહ્યા. છેલ્લે છેલ્લે ઈસ્ટ ઈન્ડીઆ કમ્પનીના રાજ્યકાળમાં બ્રાહ્મણ ધર્મ સાથે તેમને મતભેદ છે. . ' જયારે હિન્દુ કાનૂત અને મુસ્લિમ કાનૂન ઘડવામાં આવ્યા ત્યારે : “શબ્દને બાળી નાખ્યા પછી કે દાટી દીધા પછી કોઈ પણ જેને પર હિન્દુ કાનુન જ લાગુ પાડવામાં આવ્યા. પ્રકારની અન્યષ્ટિ ક્રિયા તેઓ કરતા નથી. છતાં પણ તેમનામાં (અપૂર્ણ) મૂળ હિંદીઃ શ્રી. પૃથ્વીરાજ જૈન, કેટલીક એવી જાતિઓ છે કે જે આજે પણ હિન્દુ રીત અનુવાદક: શ્રી. તારાબહેન શાહ રિવાજોને માને છે અને મૃત્યુ પામેલાની પાછળ માસિક, છમાસિક અથવા વાર્ષિક શ્રાધ્ધ કરે છે.જાતિભેદ આદિ અન્ય વિષયમાં વૈદ્યકીય રાહત જૈને હિન્દુઓ સાથે સહમત છે.” મુંબઈ અને પરાંઓમાં વસતાં જે જૈન ભાઈ કે બહેનને વૈદાકીય રાહતની, દવા કે ઇજેકશનની તેમ જ ડોકટરી ઉપચારની જૈન પર હિન્દુ કાનુન લાગુ પડે જોઈએ નહિ - જરૂર હોય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુંબઈ જન યુવક જેને પર હિન્દુ કાનૂન લાગુ ન કરવામાં આવે એ અવાજ સંધના કાર્યાલયમાં તપાસ કરવી. આજે પહેલાં કદિ પણ ઉઠાવવામાં આવ્યું હતું ખરો? રતિલાલ ચીમનલાલ કેકારી, આ વિષયમાં Principles of Hindu Law ના ૬૩૪માં પાના મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy