________________
પર
,
તા
૧-૪-૫
:
• હિંદ, જૈન અને હરિજન મંદિર પ્રવેશ (મુંબઈ સરકારે હરિજન મંદિર પ્રવેશ ધારે જૈનેને લાગુ પાડે ત્યારથી હિંદુ ધર્મ અને સમાજમાં જૈન ધર્મ અને જૈન સમાજ અન્તર્ગત છે કે તેથી અલગ છે એ પ્રશ્ન ભારે ચર્ચાસ્પદ બન્યા છે. આ આખા પ્રશ્નની ભિન્ન ભિન્ન બાજુએ વિષે શ્રી પૃથ્વીરાજ જને હિંદી ભાષામાં એક માહિતી પૂર્ણ લેખ લખ્યું છે અને પુરી તટસ્થતાપૂર્વક પોતાનાં મન્તવ્ય રજુ કર્યા છે. આ લેખ કાશીના જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ તરફથી એક નાની પુસ્તિકાના આકારમાં પ્રગટ થયેલ છે. અને તેના શ્રી. તારાબહેન શાહે કરી આપેલ અનુવાદને બે વિભાગમાં વહેચીને પહેલો વિભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે. શ્રી પૃથ્વીરાજ જૈન એમ. એ. છે અને કટાવાળા રીસર્ચ લે છે. તેમની વિદ્વત્તાને વિશેષ પરિચય આ લેખ જ આપે તેમ છે. હિંદુ શબ્દની ઐતિહાસિક તેમ જ ભૌગોલિક આધારે ઉપર કરવામાં આવેલી - અર્થમિમાંસા બહુ જ માર્ગદર્શક છે.
સંપાદક) સમસ્યાનું રૂપ
- ઈશ્વરની આરાધના કરવાનો અધિકાર જૈનદષ્ટિકોણથી હરીજનેને મેં ઈ સરકારે ૧૯૪૭ માં હરિજન મન્દિર પ્રવેશને કાયદો છે કે નહિ. પ્રસ્તુત લેખમાં આ જ બાબતેને મુખ્યત્વે લક્ષમાં સ્વીકાર્યો હતો. ૧૯૪૮ માં તેમાં સંસેધન કરવામાં આવ્યું અને રાખીને આ સમસ્યા પર વિચાર કરવામાં આવશે. કાયદાના એ સ શાપિત રૂપના પણ સ્વીકાર કરવામાં આવ્યું. એક ‘હિંદ' શબ્દને ઈતિહાસ
' ' . ' વર્ષથી આ કાયદો મુંબઈ પ્રાન્તમાં લાગુ કરવામાં આવ્યું છે. આ
આ તથ્યને તે સર્વ સ્વીકાર કરે છે કે જે “હિન્દુ' શબ્દને કાયદામાં જેને હિન્દુઓમાં જ ગણવામાં આવ્યા છે. ઈસાઈ,
આજે આપણને આટલે મોહ છે અથવા જેને આપણે આટલે મુસલમાન, યહુદી, પારસી અને શીખ આ કાનુનની મર્યાદામાં
ગર્વ લઈએ છીએ તે શબ્દ આ રૂપમાં અપણા દેશની પ્રાચીન નથી આવતા. આ વિષયમાં જનમાં એક જબરજસ્ત દેલન,
ભાષાઓમાં મળતા નથી. આપણુ વિદેશી પડેશીઓએ આપણને 'ઊભું થયું છે. એક પક્ષના કેટલાક લેકેનું કહેવું છે કે જૈન
આ નામપ્રદાન કર્યું છે. પારસીઓના પવિત્ર ધર્મગ્રંથ ઝિન્દાસ્તાના સમાઝ અને જૈનધર્મ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મથી ભિન્ન
વેન્દીદાદના પ્રથમ અધ્યાયમાં એવા દેશના નામને ઉલ્લેખ છે જેને નથી. જૈનધમ પ્રાણીમાત્રની સમતામાં માને છે તેથી માનવ
અહુરમઝદાએ નકી કર્યા હતા. તેમાં ૧૫ મું નામ ‘હપ્તહિન્દુ’ માનવ વચ્ચે ઉત્પન્ન કરવામાં આવેલી ભેદરેખાને તે સ્વીકારતા
છે જેનો અર્થ સાત નદીઓને પ્રદેશ છે. શ્રદ મંડલ નથી. તેના દ્વાર સર્વને માટે ખૂલા છે. બીજો પક્ષ કહે છે કે
૮ સુ. ૨૪ નં. ૨૭ માં “વલંgy' એ શબ્દ આવ્યું છે. ત્યાં જૈનધર્મ હિન્દુ ધર્મથી સર્વથા સ્વતંત્ર ધમ છે, જૈનધર્મમાં
ઇન્દ્રને વિષે કહેવામાં આવ્યું છે કે તે સાત નદીઓની ભૂમિમાં હરિજન સમસ્યા છે જ નહિ, હરિજન જૈન ધર્મમાં માનતા નથી
રહેનારને સમૃદ્ધ કરે છે. “સપ્ત સિંધુ” અને “પ્તહિંદુનું સામ્ય તેથી હિન્દુ મંદિરે માટે બનાવવામાં આવેલા કાનૂન જેને પર
સ્પષ્ટ જ છે. ઈતિહાસ આ બાબતને સાક્ષી છે કે ઇરાનીઓની લાગુ કરવા એ રાષ્ટ્રીય સરકારની જોહુકમી અને આપણી ધાર્મિક
સાથે ભારતીય આર્યોને સંબંધ અતિ પ્રાચીન કાળમાં પણ બાબતમાં હસ્તક્ષેપ છે. દિગમ્બર આચાર્ય શ્રી શાંતિસાગરજીએ
હતે. એવું માલુમ પડે છે કે બન્નેના પૂર્વજ કયારેક એક જ તે આ કાનૂનના વિરોધમાં તા. ૪-૮-૪૮ થી અન્નનો ત્યાગ કર્યો છે.
સ્થાનમાં રહેતા હતા. પછીથી પરિસ્થિતિના પલટાની સાથે જુદા જૈન કેમના અમુક વિભાગ તરફથી રજુ કરવામાં આવેલા વાંધાઓને
જુદા સ્થાનમાં વસવા લાગ્યા. ઝિન્દાસ્તા અને ઋદની ભાષામાં ઉત્તર મુંબઈ સરકારે તા. ૧૯-૮-૪૯ ના પિતાના નિવેદનમાં
ખૂબ સામ્ય છે. દેવતાઓના નામ અને સ્વરૂપના વિષયમાં આપ્યું છે. એ જવાબથી પણ વિરોધી પક્ષને સંતોષ થયો નથી.
પણ કેટલાયે દૃષ્ટિકોણથી એકરૂપતા છે. આ વિષયમાં અધિકારી જૈન પત્રમાં આ બાબતમાં પક્ષ અથવા પ્રતિપક્ષના મંતવ્યે
વિઠાનેએ સારી રીતે ચર્ચા કરી છે. ' '' , ' પ્રકાશિત થયા છે. આપણે પણ આ સમસ્યા પર વિવિધ દૃષ્ટિ
- ઇરાની સમ્રાટ સાઈરસે (૫૫૮ થી ૫૩૦ ઈ.પૂ.) ભારતના કેણથી વિચાર કરી એ નિર્ણય કરવાને છે કે જૈને હિન્દુ છે
કોઈ પણ પ્રદેશ પર આક્રમણ કર્યુ હતુ કે નહિ એ નિશ્ચયપૂર્વક • કે નહિ.
કહેવું અઘરું છે. એ નિશ્ચિત છે કે વર્તમાન અફધાનિસ્તાન અને ભ્રામક દૃષ્ટિકોણ
બલુચિસ્તાનની સીમા સુધી તેની સેનાઓ અવશ્ય પહોંચી હતી. * અત્યારસુધી જૈન પત્રમાં આ વિષય પર જે કંઈ લખ. હિન્દુકુશ અને કાબુલની ઘાટીમાં રહેવાવાળી કેટલીક જાતિઓને તેણે વામાં આવ્યું છે તેના આધાર પર એમ કહી શકાય તેમ છે કે પિતાને આધીન કરી હતી. સમ્રાટ ડેરિયસ (ઇ, પૂ. ૫૨૨ થી આ સમસ્યાને વાસ્તવિક રૂપમાં સમજવા માટે થોચિત પ્રયત્ન ૪૮૬ ) સિંધ સુધી વધ્યું, એ ઐતિહાસિક ઘટના સર્વસમ્મત કરવામાં નથી આવ્યા. જે લકે કાનૂતના પક્ષમાં છે અથવા છે. તેના સમયના શિલાલેખ મળ્યા છે જેમાં તેણે જીતેલાં દેશના હરિજનને જેના ધાર્મિક સ્થાનમાં પ્રવેશવાની બાબતને
નામેનું વર્ણન છે. તે નામમાં હં (૧) ટુ' પણ છે જેને સમર્થન આપે છે તેમાંથી કેટલાકે સમર્થનના આવેશમાં અયં પંજાબ થાય છે. આ બાબતની પુષ્ટિ એ વાતથી પણ સન્મવતઃ એ વિચાર કરવાનો પ્રયત્ન નથી કર્યો કે જૈનધર્મને થાય છે કે યૂનાની ઇતિહાસકાર હિરડેટસે ઇરાની સામ્રાજ્યના હિન્દુ ધર્મમાં જ સમાવેશ થાય કે નહિ. આને માટે હિન્દુ વીસ પ્રાંતમાં હિન્દનું નામ પણ ગણાવ્યું છે. તેણે તે એમ ' શબ્દનાં પ્રાચીન અને અર્વાચીન અર્થનું સ્પષ્ટીકરણ અનિવાર્ય છે. પણ કહ્યું છે કે હિન્દની જનસંખ્યા વિશાળ છે અને આ પ્રાંતમાંથી બીજી તરફ આ કાનૂનના વિરોધીઓએ જૈનધમ એક સ્વતંત્ર ઈરાની સમ્રાટને સૌથી વધારે આવક છે. ધમે છે એ મંતવ્ય રજૂ કરીને આ બાબતની ઉપેક્ષા કરી છે કે આથી સિદ્ધ થયું કે સિંધું અને તેની સહાયક અન્ય હરિજનના જૈન મંદિરમાં પ્રવેશ નિષેધ કરીને આપણે જેન નદીઓ દ્વારા સિંચિત પ્રદેશમાં રહેવાને કારણે ભારતના લોકોને ધર્મના જ મૂળ સિદ્ધાંતનું ભ્રામક રૂપે જનતાની સામે ઉપસ્થિત પારસી ‘હિન્દુ અથવા “હિંદુ’ કહેતા હતા. તેઓની ' ભાષામાં કરી રહ્યા છીએ. મારી માન્યતા પ્રમાણે બન્ને પક્ષે ભેગા મળી સંસ્કૃતને “” “શું થઈ જાય છે, જેવી રીતે હોમ હોમ, રસ, સમસ્યાનું વિશ્લેષણ કરી તેને ઉકેલ લાવ જોઈએ. દુષ, ઘg=vg આદિ શબ્દોમાં થાય છે. યહુદી. ભારતવાસીઓને પહેલે આપણે એ વિચાર કરીએ કે જૈનો હિન્દુઓમાં સમ્મિલિત હાસુ કહેતા હતા. ફારસી ભાષામાં હિન્દ શબ્દ છે જેમાંથી હિન્દી છે કે નહિ. તે પછી એ વિચાર કરીએ કે જૈન ધર્મસ્થાનમાં જઈને શબ્દ બન્યો. તેને અર્થ પણ હિન્દને નિવાસી થાય છે. જો કે
એ
આ