________________
૧૮૮
પ્રશુદ્ધ જૈન
આની સાથે મને, પેાતાનું ગામ છેાડી યાત્રાથે નીકળનાર દસ,મૂર્ખાએની જાણીતી વાત યાદ આવે છે. એક નદીને પાર કર્યાં પછી, તેઓ પેાતાની સખ્યા ગણવા લાગ્યા, દરેક જણ બીજાને ગણી પેતાને ગણવાનું ભૂલી જવા લાગ્યા, આથી પરિણામ એ આવ્યું કે દસને બદલે દરેક જણ નવની જ સંખ્યા ગણી શકયું. રડવાનુ અને શાક કરવાનું શરૂ થયું. આ દરમિયાન એક શાણા માણુસ ત્યાં થઈને નીકળ્યે. જ્યારે આ મૂર્ખાને ભાર ને સમજાવવામાં આવ્યુ તે નવ નહિ પણ દસ છે, ત્યારે જ તેએ ઇશ્વરને આભાર માનતા ગીતા ગાનાં અને નૃત્ય કરતાં આનંદપૂર્વક યાત્રાર્થે આગળ વધ્યા. આજે હિંદર્ભો આપણે સૌ વધતે કે ઓછે અંશે આ મુર્ખાઓને પા ભજવી રહ્યા છીએ. જવાબદારી આપણે બીજા પર છેડીએ છીએ, અને સ્વસ્થતાપૂર્ણાંક આ પ્રદર્શનમાંથી આપણી જાતને અલગ રાખીએ છીએ, જો વ્યકિતગત રીતે આપણે સૌ સજ્જન હાઇએ તે, સમાજમાં આ અવ્યવસ્થા ક્યાંથી હેાઇ શકે? કારણકે છેવટે સમાજ પ્રમાણિક અને કુશળ ગણાવી રહેલ આપણામાંના દરેકથી રચાયેલા છે. જો દરેક જણ સજ્જન થવા કે પ્રમાણિક થવાનું નકકી કરે; બીજાની ટીકા કરવાનું છેડી દે અને પોતાની નબળાષ્ટ તરફ લક્ષ આપે તે સાથે રાષ્ટ્ર ટૂંક સમયમાં જાહેજલાલી અને સાંસ્કારિતાન શિખરે પહોંચે.
નથી,
અમેરિકા અને યુરેાપનાં બીજા દેશમાં મહાન નેતા પણ નાગરિક તરીકે સજ્જન ઓ–પુરૂષો છે. હિંદુસ્તાન પાસે મહાન નેતાઓ છે; પણુ અજડ નાગરિક, જો આપણી પાસે મહાન નેતાએની સાથે સજ્જન સ્ત્રી-પુરૂષ! હાત તે હિંદુસ્તાન જલદી નશીખવા અને અણુમેલ તર્કને દેશ બન્યો હત. તેથી હવે આજથી આપણું સૂત્ર આ હોવું જોઇએ કે, મે મારી ફરજ અદા કરી છે ?'
આજથી આપણું રાષ્ટ્ર આશા અને પ્રતિષ્ઠાના યુગમાં પ્રવેશે છે. પ્રજાસત્તાક હિંદુ દરેક શહેરી પાસેથી પૂરે પૂરી સહૃદયતા અને પ્રામાણિકતા ઇચ્છે છે, આ પવિત્ર દિવસે આનદાસવની વચ્ચે ચાલે, 'આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછીએ, ‘મે‘ મારી
ફરજ અદા કરી છે ?
જ્યારે વ્યકિત પરિવતન પામે છે, ત્યારે રાષ્ટ્ર પણુ પરિવત'ન પામે છે; જ્યારે રાષ્ટ્રા પરિવર્તન પામે છે, ત્યારે વિશ્વ પશુ. અને ત્યારે જ તે જીવવા ચેાગ્ય બને છે.
પ્રાસંગિક નોંધ
પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી
આ અંકમાં ઈજીપ્તના કેળવણી પ્રધાન પ્રજ્ઞાચક્ષુ · ડે. તાહા હુસેન એ ' વિષે જાણવા જેવી માહિતી અપાઇ છે. આ વાંચતાની સાથે જ જૈન સમાજના પ્રખર વિચારક અને સુધારક પંડિત શ્રી સુખલાલજી યાદ આવે છે.
માત્ર એક વખત અવાજ સાંભળ્યા પછી વર્ષો પછી પણ અવાજથી પારખનાર પંડિત શ્રી સુખલાલજીના પરિચયમાં જેએ આવ્યા હશે, તેમનું મસ્તક થોડીક પળામાં જ તેમની પાસે નમી જવાનું. પારદર્શક વિચારધારા, સુક્ષ્મ દૃષ્ટિ, તુલનાત્મક અભ્યાસ અને ઊંડું અવગાહન અને નિરીક્ષણુ; જરા સરખી પણ સાંપ્રદા યિકતા નહિં, અને નિર્ભિક. જૈન સમાજના આંગળીને વેઢે ગણી શકાય તેટલા વિદ્વાને, તેમાં પંડિતજીનું સ્થાન અગ્રિમ કહી શકાય.
ડૉ. તાહા હુસેન એની સાથે અનેક રીતે તેમની સરખામણી પણ થઇ શકે તેમ છે. સામાન્ય જીવનમાંથી પ્રખર પડિતાઇ સુધી વિકાસ, બન્ને કેળવણીકાર, બન્નેના ચેકસ પ્રકારના રાજકીય વિચારો, અને બન્ને અખડ અભ્યાસીએ. ફેર માત્ર એટલા કે એક વ્યકિતનું
તા. ૧-૪-૫૦
ઇજિપ્તની સરકાર અને પ્રજા કદર કરી તેને કેળવણીખાતાનુ' તર સાંપે તા ખીજી વ્યકિત તરફ મરકાર તે ઠીક, પણ જૈન સમાજની પણ દ્રષ્ટિ નથી..
।
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ ’ વિભાગના મુખ્ય સ`શોધનકારામાંના એક; બનારસ હિંદુ યુનિર્વાસ - ટીમમાં જૈન-ચેર 'નાઆચાય', ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજીના વિચારોના મન અને વિવેચક, ડ. સ પલ્લી રાધાકૃષ્ણન પછી “દના દર્શનશાસ્ત્રીઓમાં આગળ પડતુ સ્થાન ધરાવનાર પડિતશ્રી સુખલાલજી આજે અમદાવાદમાં, આ ઉમરે પણુ અધ્યયન--અધ્યાપનનું જ કાર્યાં કરે છે. તેમની પાસે એવાં સાધના નથી, નિહ તે કદાચ—કદાચ તેઓ નિરક્ષરતા–નિવારણની કાય'વહીમાં મુખ્ય કાર્ય કર્તા હાત. એ સાધના અને વધુમાં તક સમાજે તેમને આપ્યાં નથી; સરકારે પશુ નહિ.
જૈનસમાજને આ સમર્થ વ્યકિતત્વની કલ્પના જ નથી. પોતાને ત્યાં એક અમૂલુ રત્ન છે તેવું, પોતાની જાતને ઝવેર કહેવરાવતા જૈનાને પારખું પણુ નથી. ‘જૈન સાહિત્ય અને સક્તિ'ના સ’શાધન અને વિકાસ માટે તેમણે કરેલી સેવા માત્ર થોડા શબ્દોમાં કહી શકાય તેમ નથી.
આપણા માટે હિંદીએ માટે એક સામાન્ય ટીકા થઇ પડી છે—જોકે ખીજાઓ માટે પણ એ વાત સાચી છે કે, પ્રજા પોતાની વચ્ચે રહેલી વિશિષ્ટ વ્યકિતની કદર તેની હયાતી દરમિયાન નથી કરતી; પાછળથી કરે છે. તેની ઉપયોગિતાનુ` મૂલ્યાંકન તેના અસ્તિત્વ દરમિયાન નહિ, પણ તેના મૃત્યુપછી કરાય છે. જૈન સમાજને આ ટીકા અક્ષરશઃ લાગુ પડે તેમ છે, આપણી વચ્ચે દસ વર્ષ–વીસ વર્ષ'; કહેવાય. આ વષૅ દરમિયાન જ ન તેમને સમજપૂર્વ'ક લાભ ઉઠાવે એ
પડિતજી બહુ બહુ તે એટલા સમય કાંઇ ઓછે. ન સમાજ પોતાના ઉત્કર્ષ માટે હજુ મેડુ' થયું નહિ ગણાય.
જૈન સમાજ જેમની કદર નથી કરી શકયા, તેમની કદર રાષ્ટ્ર—હજી ગઈ કાલે જ સ્વતંત્ર થયેલ રાષ્ટ્ર ઈજીપ્તની માક કયાંથી કરી શકે ? હજુ તે તે ઉત્ક્રાન્તિકાળમાંથી પસાર થ રહ્યુ` છે. વળી, ગમે તેમ તેય રાષ્ટ્ર આપણું જ પ્રતિાંબ’બ પાડે નાં ?
આવાં રસ્તે રાષ્ટ્ર અને સમાજના આભૂષણુરૂપ છે, એવુ જેટલુ વહેલું આપણને સૌને સમજાય તેટલુ સારૂં. એ સમજ એ પણ આવી વ્યક્તિઓનું એક રીતે થાડુ' લણુ' સ`માન જ છે. સભ્યા તથા ગ્રાહકબ આને
મુંબઇ જૈન યુવક સંધના મેાટા ભાગનાં સભ્ય પાસે, સધનું ચાલુ વર્ષનું વાર્ષિક લવાજમ બાકી છે. તે તેમને વિનતિ કરવાની કે, વહેલામાં વહેલી તકે તે સધની આક્રિસ પોતપોતાનુ લવાજમ મેકલી આપે; સધના કાર્યકર ભાઈને લવાજમ માટે મેકલવામાં તે આવે જ છે, પણ જો લવાજમ પહોંચતું કરવામાં આવે તા એ સમયને બીજી રીતે સદુપયોગ કરાવવામાં પણ સૌને સહકાર મળ્યા ગણાય.
આ જ રીતે ‘ પ્રબુદ્ધ જન' ના ગ્રાહકાનુ` પણ ધ્યાન ખેંચવામાં આવે છે. જેમનું લવાજમ પૂરું થતું હાય છે તેમને એક મહિના પહેલા ખબર આપવામાં આવે છે; તે છતાંય વી. પી. તે તે ગ્રાહકની જાણ બહાર પાછું કરે છે; અને ઉપરથી અંક નહિ મળ્યાની ફરિયાદ થાય છે. આમાં ગ્રાહકને શિર ખ જો વધે છે. એટલે કાં તા પેસ્ટકાર્ડ" લખી પોતે ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છે છે કે નહિ તેની ખબર આપે, અથવા વી. પી. તે પાછું ન વળે.
ધીરજલાલ ધ્વ. શાહ