________________
-
1
:
મરી ), તારા
કોમ
* *
*'
*
"'''* * * *
*
* *
- તા. ૧૫-૩-૫૦
જૈન-દર્શનને અભ્યાસક્રમમાં સ્થાન મળવું જોઈએ [હિંદ, બર્મા અને મિલનની યુનિવર્સિટીઓ માટે એક “આંતર- દર્શન અને સાહિત્યના અભ્યાસ માટે નેધવાલાયક ઉત્તેજન આપી યુનિવર્સિટી’ બોર્ડ રચાયું છે. આ બે ઉચ્ચ કેળવણીના અભ્યા- શકયા નથી. સક્રમ અંગે સંયુકત વિચારણા કરે છે. તેના પ્રમુખ તથા સભ્યોને કલકત્તા, મુંબઈ અને બનારસની યુનિવર્સિટીઓએ આ સંબોધીને જૈન-દશનના અભ્યાસીઓએ એક વિજ્ઞપ્તિપત્ર મેકલેલ અભ્યાસનું મહત્વ પિછાન્યું છે; પિતતાના અભ્યાસક્રમમાં થોડું છે. આ વિજ્ઞપ્તિપત્ર હિંદ, બર્મા અને સિલોનની યુનિવર્સિટીઓના મહત્તવ આપ્યું પણ છે; અને તેને લાભ પણ લેવાવ છે. આ ઉપકુલપતિઓને પણ મોકલાયુ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના વાતને અમે આભાર સાથે સ્વીકાર કરીએ છીએ, મુંબઈમાં મેટ્રિકમાં કેટલાક અધ્યાપકો તથા કેટલીક જૈન સંસ્થાઓની પ્રમુખ વ્યકિત- અને ઉચ્ચ કેળવણમાં એમ. એ. સુધી અર્ધમાગધીને ઐચ્છિક એએ તેના પર સહી કરી છે. આ અઢાર સહી કરનારાઓમાં વિષય તરીકે સ્થાન મળ્યું છે, અને જે સંખ્યામાં વિદ્યાર્થીઓ તેને મુખ્ય અખિલ હિંદ જન એસેસિયેશન-વર્ધાના પ્રમુખ શ્રી ઋષભદાસ લાભ લઈ રહ્યા છે તે આશાજનક છે. “બંગાળ સંસ્કૃત એસેસરાંકા, બનારસ હિંદુ યુનિવર્સિટીના સંસ્કૃત અને પાલીના અધ્યાપક યેશન' હસ્તક થતી પરીક્ષાઓમાં જનવ્યાકરણ અને ન્યાય ડે. પી. એલ. વૈદ્ય, આચાર્ય શ્રી કૈલાસચંદ્ર શાસ્ત્રી, શ્રી દલસુખ સમાવેશ કરવામાં આવે છે, અને દર વર્ષે વિદ્યાર્થીઓની સારી માલવણિયા, વગેરે મુખ્ય છે. આ વિચારકોએ જે રીતે પ્રશ્ન એવી સંખ્યા તેનો લાભ લે છે. કલકત્તા યુનિવર્સિટીએ હિંદની રજુ કર્યો છે, તેના પર નજર નાખતાં પ્રથમ દૃષ્ટિએ તેમાં બીજી દર્શનપદ્ધત્તિઓ સાથે જૈન દર્શનને પણ અચ્છિક વિષે સંકુચિત દૃષ્ટિ જણાય; પરંતુ આ સહી કરનારાઓમાં જૈનેતર તરીકે સ્થાન આપ્યું છે, અને ઘણા જૈન-જૈનેતર વિદ્યાર્થીઓ વિદ્વાને છે; એટલું જ નહિ, તેઓ ભાષાશાસ્ત્રી, દર્શનશાસ્ત્રી અને સ્વેચ્છાએ આ વિષયને પસંદ કરે છે. ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ પ્રાચીન હિંદની સંસ્કૃતિ અને ઇતિહાસના અભ્યાસી છે. જૈન અને ડીગ્રી મેળવવા માટે જૈન દર્શન પર સંશોધન કર્યું છે, અને બદ્ધ સંસ્કૃતિને અભ્યાસની દૃષ્ટિએ, તેણે હિંદની સંસ્કૃતિમાં પોતપોતાના સંશોધન માટે હિંદ અને હિંદની બહારથી પણ ખૂબ અપેલ મહત્વના ફાળા વિષે સંશોધનાત્મક અભ્યાસ થવાની જરૂર છે પ્રશંસા મેળવી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીએ હિંદની બીજી જ; અને તે માટે યુનિવર્સિટીએ અર્ધમાગધી અને પાલી ભાષાને દર્શનપ્રણાલીઓ સાથે જૈન દર્શનને પણ ઐચ્છિક વિષય તરીકે બીજી ભાષાઓ જેટલું જ મહત્ત્વનું સ્થાન આપે એ આવશ્યક છે. પસંદગી આપી છે, અને સાથે સાથે પૌવંય અભ્યાસક્રમમાં પરંતુ એ તરફ કેટલું દુર્લક્ષ અપાઈ રહ્યું છે અને જ્યાં દુર્લક્ષ તેની “ચેર” પણ સ્થાપી છે. ત્યાં કેટલાક અભ્યાસી વિદ્યાર્થીઓ . નથી અપાયું ત્યાં કયા કયા પ્રકારે તેને ઉત્તેજન મળ્યું છે તેને છે, જેમણે પોતાના સંશોધનના વિષય તરીકે, “જૈન દર્શન અને આ નિવેદનમાં ટૂંક ઈતિહાસ છે; અને છેલ્લે કેટલાક ઉપયોગી પસંદ કરેલ છે. હિંદી સંસ્કૃતિના અભ્યાસ માટે જાણીતું જૂનામાં સૂચને છે. આ સૂચનમાં, માધ્યમિક શાળાઓમાં બીજી ભાષાઓ જાનું કેન્દ્ર, બનારસની સરકારી સંસ્કૃત કલેજે પણ જિન દર્શનને સાથે અર્ધમાગધી અને પાલી ભાષાની એચ્છિક વિષય તરીકે દરેક અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન આપ્યું છે. જયપુર સંસ્કૃત કલેજે યુનિવર્સિટીએ સગવડ કરી આપવી જોઇએ,” એ સુચનની જરૂરત પણ પિતાના હસ્તક લેવાતી સંસ્કૃત પરીક્ષાઓમાં તેને સમાવેશ હતી. યુનિવર્સિટીનું આ વિષય પ્રત્યે “સાવકી મા' જેવું વલણ રહ્યું છે અને કયાં સુધી હજુ રહેશે તે કહી શકાય નહિ. ગમે તેમ આથી અમે નમ્રતાપૂર્વક વિનંતિ કરીએ છીએ કે, હિંદ, પણ આ વિદ્વાનોએ જે અવાજ ઉઠાવ્યા છે, તે સમયસર છે- બમ અને સિલેનની યુનિવર્સિટીઓનાં અભ્યાસક્રમમાં જૈન દર્શન સાંપ્રદાયિક દૃષ્ટિએ જરા પણ નહિ; પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ. અને અને બૌદ્ધ દશનને સ્થાન મળે. બૌદ્ધ રાષ્ટ્રોમાં પણ જૈન દર્શનને . તેથી સત્તાધારીઓનું આ હકીકત તરફ ધ્યાન દોરવા માટે આ અભ્યાસમાં વિશિષ્ટ સ્થાન મળવું જોઈએ; કારણકે આ બને , વિદ્વાને અભિનંદનને પાત્ર છે. આ આખુંય નિવેદન અંગ્રેજીમાં છે, પ્રવાહ વચ્ચે પરસ્પર વિચારોની આપ-લે અને અસર પુષ્કળ થયાં • પણ તેને અનુવાદ નીચે આપવામાં આવ્યું છે.
છે. એકના અભ્યાસ વગર બીજાને અભ્યાસ અધૂરો ગણાય. --સંપાદક ]
આથી અમે નીચેનાં સુચન કરવાની રજા લઈએ છીએઃઅમે જુદી જુદી સંસ્થાઓના અને હિંદી સંસ્કૃતિના જુદા ૧. જૈન દર્શન અને બદ્ધ દશનને હિંદુસ્તાનનાં બીજા જુદા પ્રવાહના અભ્યાસીએ, આપની વિચારણા માટે નીચેની દશનની સાથે અભ્યાસક્રમમાં સરખું સ્થાન મળે. હકીકત સાદર રજુ કરીએ છીએ..
૨. પ્રાકૃત અને પાલી ભાષાને બધી પરીક્ષાઓમાં ઐચ્છિક હિંદની સંસ્કૃતિના મુખ્ય મુખ્ય પ્રવાહમાં જૈન સંસ્કૃતિ એ વિધ્ય તરીકે અને “એમ. એ.’માં પૂર્ણ વિષય તરીકે સ્વીકારાય એક મુખ્ય પ્રવાહ છે. તેને આપણું સાંસ્કૃતિક વારસામાં ગણના
૩. જૈન સાહિત્યના આધારે ઐતિહાસિક અન્વેષણુને ઉત્તેજન ' પાત્ર ફાળે છે. હિંદી સંસ્કૃતિની એવી એક પણ શાખા નથી અપાય, જેના ઉપર આ સંરકૃતિએ અમૂલ્ય ગ્રંથે આપ્યાં ન હોય. શિ૯૫ ૪. પ્રાચીન હિંદને ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસક્રમમાં અને સ્થાપત્યના અપ્રતિમ નમૂનારૂપ જૈન મંદિર અને મૂર્તિ એ જૈન શિલ્પ અને સ્થાપત્યને એક વિષય તરીકે સ્વીકાર થાય. \" માટે હિંદ ખૂબ ગૌરવ લઈ શકે તેમ છે. પ્રાકૃત અને અર્ધમાગ- ૫. બીજ ધર્મશાસ્ત્ર સાથે જૈન ધર્મશાસ્ત્રની પણ ઐચ્છિક ધીમાં રચાયેલ જૈન સાહિત્ય ભાષાશાસ્ત્રીઓ માટે ખૂબ અગત્યનું પસંદગી હોય; અને છે. પ્રાચીન હિન્દની આમજનતાના જીવનની તેમાં વિશ્વસનીય નેંધ ૬. જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પૌવંત્ય દર્શનશાસ્ત્રના અભ્યાસછે. જન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને હિંદી ન્યાયશાસ્ત્રના મધ્યયુગના ક્રમમાં, બીજા દર્શનશાસ્ત્રો અને ધર્મના અભ્યાસ સાથે જન જનક છે. જાણીતા વિદ્વાનોએ આ બને ધમે દર્શનશાસ્ત્ર અને | દર્શન અને જૈન ધર્મના અભ્યાસની ઐચ્છિક વિષય તરીકે જોગધર્મમાં આપેલ ફાળાની મુકતકંઠે પ્રશંસા કરી છે. '
વાઈ હોય. , પરંતુ કમનસીબી એ છે કે, આ હકીકત હોવા છતાં, તેના . અમને આશા છે કે, આપણા દેશમાં નવા યુગના મંડાણ તરફ દુર્લક્ષ જ સેવાયું છે. જ્ઞાનની કોઈ પણ શાખા તરફ પૂર્વગ્રહ સાથે, દરેક પ્રકારની વિચારસરણીને તેના વિકાસ માટે એકસરખી રાખ્યા સિવાય જ્ઞાન પ્રસરાવનાર આપણી યુનિવર્સિટીએ મહત્ત્વના તક અને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી કોઈને કંઈ પ્રકારને કેન્દ્રોરૂપ છે; પરંતુ ગમે તે કારણે આ કેન્દ્રો, હજુ સુધી જૈન અદેશે રહે નહિ.
"