________________
' ૧૮૪
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૩-૫૦
મહાગુજરાત સાધુસંઘે પસાર કરેલા ઠરાવો
L[ તા. ૩૧-૧૨-૪૯ ના રાજ ઠાકોર મુકામે મહાગુજરાત સાધુસંઘનું બીજું અધિવેશન મળેલું. આ સંઘે પસાર કરેલા અઢાર હરામાંથી અગત્યના આઠ ડર શબ્દશ: નીચે આપ્યા છે.
- --સંપાદક 1. ઠરાવ ૧. મુંબઈ સસ્કારના (મુલ્કી ખાતાના ) ઠરાવ નં. ઠરાવ ૩. આ સંધ છેષણ કરે છે કે સાધુ ‘મિક્ષ ” છે, .C ૫૮/૪૬ તા. ૧૫ મી જાન્યુઆરી ૧૯૪૮ અનુસાર “ધર્માદી પણ “ભિખારી' નથી. અંગ્રેજીમાં મૂળ વિચાર કરી તેનું ભારતીય ' ટ્રસ્ટ તથા ધાર્મિક સંસ્થાઓ” માં ગેરરીતિઓ ગેલમાલ તથા ભાષામાં ભાષાંતર કરવાના રિવાજ માંથી જે અનેક ગેરસમ જ તેમ જ
ખામી જણાતી હોય તેની સુવ્યવસ્થા કરવા માટે કાયદાને જે ખરડા અનિષ્ટ ઉત્પન્ન થાય છે તેમાંનું આ એક છે. સાધુ “ભિક્ષુ' છે, તૈયાર કરી તા. ૧૬ જુલાઈ ૧૯૪૮ ને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ
પણું “ભિખારી 'નથી. “ભિક્ષ' સંસ્કારી હાઇ સન્માનનીય, કર્યો છે, તે વિષે મહાગુજરાત સાધુ–સંધનું મંતવ્ય અને અભિપ્રાય નીચે મુજબ
આદરપાત્ર, સમાજને સાધે સેવક તેમ જ સંસ્કાર અને ઉચ્ચ
ભાવનાને પિષક છે. “ભિખારી ” અસંસ્કારી હોઈ ઉપદ્રવકારી (ક) આ સંધ બિલ-ખરડાના સિદ્ધાન્તનો વિરોધ કરતે નથી યાને સ્વીકારે છે છતાં તેમાં નીચે પ્રમાણે ફેરફાર કે ઉમેરો કરવા
સમાજમાંથી ટાળવા જેવું અનિષ્ટ છે. સૂચને આગળ ધરે છે. સંધતી સૂચનાઓ માત્ર હિંદુ
ઠરાવ ૪. દરેક સંપ્રદાયના મુખ્ય ચાલકોને સંધ નમ્રભાવે ધાર્મિક સંસ્થા માટે જ છે.
પ્રાર્થના કરે છે કે, પિતા પોતાના સંપ્રદાયના પ્રમાણિત, દિક્ષિત () તપાસસમિતિ નીમતી વખતે આવી સંસ્થાઓની સુવ્યવસ્થા .
સાધુઓની સેંધવહી રાખવી તથા તે નેંધ પ્રમાણે દરેક સાધુને આર્થિક તેમ જ સાંસ્કારિક અને દષ્ટિએ કરવાની ભલામણ
પરિચયપત્ર આપવાં તથા સરકારમાં તે માન્ય કરાવવું જેથી ઠેકાણ સરકારે કરેલી છે; જ્યારે ખરડામાં કેવળ આર્થિક દૃષ્ટિએ
વિનાને સાધુવેશધારી ભિખારીવગ અલગ પડી શકે, સાયા જ વિચાર કર્યો છે.
સાધુને સહેલાઈથી એાળખવાનું સાધન થતાં સામાન્ય વર્ગમાં તે (ગ) સ્થાને વહીવટ એટલે સ્થાનમાં માત્ર નાથાં કે મિલકતનો પ્રતિષ્ઠા પામે. ચાલુ દેશકાળમાં આ રીત અંગીકાર કરવી ઉચિત છે. '' - ' વહીવટ નહિં પણ સંસ્કાર પ્રચાર તથા પ્રસારનાં કેન્દ્રોને વહીવટ. એવે આ સંધિનો અભિપ્રાય છે.
એ દૃષ્ટિને સ્વીકાર કરી ધાર્મિક સંસ્થાઓને સંસ્કારના કેન્દ્રો 1 ઠરાવ પ, દરેક સંપ્રદાય અને તેમના સાધુઓ પ્રત્યે . બનાવી દેશના આધ્યાત્મિક અને નૈતિક જીવનના વિકાસમાં પરસ્પર માન તેમ જ સદ્દભાવ તથા સમભાવની વૃત્તિ કેળવવી સાધુસમાજની સેવા કઈ રીતે લઈ શકાય તેને પણ વિચાર તેમાં સાધુતાની શોભા અને સિદ્ધિ છે એમ આ સંધ માને છે કરવું જોઇએ.
તેને ' અમલની શરૂઆત કરવાનુ (ધ) ખરડામાં જે ભલામણ કરી છે તેનાથી તપાસસમિતિ (ક) હરકેઈ સંપ્રદાયના સાધુ સામા મળતાં ગ્યતા પ્રમાણે
નીમતી વખતે સરકારે રાખેલે ઉદ્દેશ બર આવી શકે તેમ પરસ્પર વંદના કરવી અને સંપર્ક સાધો. ' લાગતું નથી.
(ખ) અન્ય સંપ્રદાયના સાધુઓને પિતાના સ્થાનમાં આવકારી, ૩) સંસ્કાર અને ભાવનાને પોષણ આપનાર કેન્દ્રો સમાન આવી
રહેવા ઊતરવાની સગવડ આપવા દરેક સંપ્રદાયના સાધુમહાસંસ્થાઓને વહીવટ માત્ર એક સરકારી ખાતુ ઊભું કરી
ત્માઓ તથા ગૃહસ્થને ભલામણ કરે છે. તેમાં જે સંપ્રદાયનું તેને હસ્તક મુકવે તે ઉચિત નથી. પરંતુ સંસ્કાર અને ભાવનાપ્રેષક કેન્દ્રો સમી આવી સંસ્થાઓને વહીવટ તથા
સ્થાન હોય તે સંપ્રદાયના નિયમોનું પાલન અતિથિ સાધુ નિયમન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની માફક જનતાના
તેમ જ ગૃહસ્થાએ કરવું જોઈએ અને કોઈને અડચણરૂપ ” પ્રતિનિધિઓ (ઉદારમતવાદી સાધુઓ તેમ જ ગૃહસ્થો) -
! ન થવાય તેની કાળજી રાખવી જોઈએ. ભારત થવા ગોઠવણ થવી જોઈએ, તેમ થવાથી જ સાધુવI"
ઠરાવ ૬. આ સંધ જનસમાજની સાંસ્કૃતિક અને સામા
'જિક અભિવૃદ્ધિ માટે જ છે. ભિન્નભિન્ન રાજકીય પક્ષોની (કોંગ્રેસ, તથા આમજનતાની સહાનુભૂતિ સરકાર મેળવી શકશે, | હતુ અને તંત્ર વધુ કાર્યક્ષમ થશે તેમ જ સામાન્ય જનતામાં
સમાજવાદ અદિ) પ્રવૃત્તિઓ સાથે તેને સંબંધ નથી. જે વહેમ ઉત્પન્ન થયા છે કે સરકાર ધાર્મિક નાણું લઈ ' ઠરાવ ૭. આ સંધ જનસમાજને આગ્રહ કરે છે કે, લેવા માગે છે તે દૂર થશે.
દેશ, કાળ, પાત્રતા જોઈને જ દાન કરે. , (ચ) ઉપરોકત કારણોને લીધે જ આ સંધ ભલામણ કરે છે કે
અદ્યતન સમયમાં સાધુસમાજ પ્રત્યે જે ધૃણાત્મક દરેક સ્થાનની તપાસ માટે એસેસર્સ નીમવાની પદ્ધતિ ભાવના સામાન્ય રીતે જોવામાં આવે છે, તેના મૂળમાં વિવેકહીન રાખવાને બદલે મધ્યમાં એક સ્થાયી સલાહકાર સમિતિ (ઉદાર ' દાનની પ્રથા જ માત્ર છે એવું આ સંધનું માનવું છે. મતવાદી સાધુ તેમ જ ગૃહસ્થની), નીમવી તથા વહીવટની ગ ઠરાવ ૮, અંગ્રેજી હકુમત દરમિયાન ધાર્મિક સંસ્થાની
સુવ્યવસ્થા માટે ઉપરના ધોરણે બીજી પ્રાદેશિક સમિતિઓ સ્થાવરજંગમ મિલકતની માલિકી પિતાની હોવાની માન્યતા જે તે -જ, નીમવી.
સંસ્થાનના અધ્યક્ષા સેવતા થઈ ગયા છે. (જે પહેલાં કદી નહોતી.) . () પબ્લિક-જાહેર શબ્દની વ્યાખ્યા એવી સ્પષ્ટ થવી જોઈએ તેમ જ અંગ્રેજી રીત રસમેને કારણે સાંપ્રદાયિક પંચાયત નિર્બળ કે જેથી પાછળથી લિટિગેશનમાં ઊતરવા અને સંસ્થાઓનાં
બનતાં કેટલાંક સ્વેચ્છાનુસાર અધાર્મિક કે ધમ' વિરૂદ્ધ કાર્યોમાં નાણુ બરબાદ થવા સંભવ ન રહે.
તેને વ્યય કરતા થઈ ગયાના દાખલા જોવામાં આવે છે તેમ જ . . ઠરાવ ૨, દેશના અત્યાર સુધીના જના', વસ્તીપત્રકમાં સરકારી દફતરે નોંધાયા છે. પરિણામે જનતામાં સાધુઓ અને
સાધુઓની ગણતરી , અનુત્પાદક વર્ગના મથાળા નીચે જેલના * * ધાર્મિક સ્થાન તરફ અરૂચિ પેદા થઈ રહી છે તે એટલે સુધી કે ગુનેગાર કેદીઓ, પાગલખાનાના પાગલે, વેશ્યાઓ ભટકતા ભામ
* સરકાર તેના નિયમના કાયદા કરવા પ્રેરાઈ છે. આ અનિષ્ટમાંથી - ટા, ભિખારીઓ અને સદાવ્રત ઉપર નભનારાઓ વગેરેની સાથે ' ગણવાને શિરસ્ત અંગ્રેજી અમલથી પચે છે, અને તે રીતે
- બચવા આ સંધ દરેક ધાર્મિક સ્થાનપતિને નમ્રતાપૂર્વક પ્રાર્થના
કરે છે કે પિતાના વહીવટ તેમ જ કબજા તળેની સંસ્થાઓ તથા તે છપ્પન લાખનું તિરસ્કારણિય સંબધન તેને ચટાડવામાં આવ્યું છે.'
અંગેનું સર્વ કાંઈ, સમસ્ત સનાતનધર્મીઓના લાભાથે જે તે આ સંઘના મંતવ્યાનુસાર આ પ્રથા સમાજના ધમ, નીતિ અને સદાચારના પરમ આવશ્યક વગને ઘોર અન્યાય કરે છે તે પ્રદાયની માલિકીકબજાનું છે અને તે તેના સ્વતંત્ર રક્ષક તેમ જ સાધુઓની સાચી સંખ્યાનો ખ્યાલ આપતી નથી તેથી અને વહીવટદાર છે, એવું જાહેર કરે. તેમ કરવાથી જ પિતાની નવી વસ્તી ગણતરીમાં સાધુસમાજની સાધ' શિર્ષક નીચે છે તેમ જ સમસ્ત સાધુસમાજની તથા સનાતન ધર્મની પ્રતિષ્ઠા અલગ ગણતરી થવા જરૂરી પ્રબન્ધ કરવા આ, સંધ ભારત વધશે અને ધાર્મિક સંસ્થાઓનું રક્ષણ થઈ તેની અભિવૃદ્ધિ થશે, સરકારને વિનંતિ કરે છે.
- એ આ સંધનો દઢ અભિપ્રાય છે,
-
'
સે.