SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તા. .૧૫-૩-૫૦ શુદ્ધ પિવાડાય; વડતાળ જેવા માઁદિરમાં સેંકડ સાધુએ ખાઇપી પડયા પાથર્યાં મેાજ કરે; આ બધાં કઇ જમાતના ભિક્ષુએ? જીવનની સગવડા અને જીવનનાં બાહ્ય ાનદ એ જ તેમનાં ધ્યેય : તેમને સુધરેલા ભિખારી કહી શકાય. હવે તે! મહેનત વગર રેટી નહિ એ સુત્રને ભિક્ષુએ પચાવવુ' જોઇએ. ‘ સમર્થ મા વમાથા ’ કથન પાછળ ભગ| વાન મહાવીરને કયે। આશય હશે તે પણ વિચારવુ જો±એ. સરકારે આવા ‘ અનુત્પાદક વં' અને ‘ ભિક્ષુ ' વગ' પર વહેલે કે 'માડે નિયમન મૂકયા સિવાય છૂટકા નથી. જે ભિક્ષુ સ`સ્કારી હૈ!ઇ સમાજના આદરપાત્ર, સમાજને સાંધા સેવક તેમ જ સ'સ્કાર અને ઉચ્ચ ભાવનાના પોષક હાય તેની જ ગણતરી સાધુ,' તરીકે થવી જોઇએ. સાધુસંધના આ ત્રણે ઠરાવે પર સરકારે શાંતથી વિચારણા કરવાની જરૂર છે; આ સૂચનાને આવકારી-સત્કારી સાધુસ ́સ્થાને ઊંચી સપાટીએ લઇ જઇ શકાય તેમ છે, જે કાય સરકાર કાયદાથી નહિ કરી શકે, એ કાય' સાધુસંસ્થાના સહકારારા તાત્કાલિક થઈ શકશે. એટલે આ સધે કરેલા ઉપયાગી સૂચના સ્વીકારી રાષ્ટ્ર તથા સમાજના ધડતરમાં આ સંસ્થાના ફાળા લેવા યેાગ્ય છે. ચેથા ઠરાવ દરેક સ’પ્રદાયને, પ્રમાણુિત, દિક્ષિત સાધુઓની તેલવહી રાખવા, તથા તે નોંધ પ્રમાણે દરેક સાધુને પરિચયપત્ર આપવા તથા સરકારમાં માન્ય કરાવવા આગ્રહ કરે છે, અન્ય સંપ્રદાયની સાધુસંસ્થાનું બંધારણ ઢીલુ છે, એથી આ સૂચના તેમને માટે યેગ્ય હશે. પરંતુ જૈન સાધુસ'સ્થા માટે આ આગ્રહ વધારે પડતા છે. જૈન સાધુસ ́સ્થાનું બંધારણ મૂળે કડક અને શિસ્ત માગનારૂ છે. એકવિહારી સાધુને આ સસ્થામાં સ્થાન નથી. તેના નિયમો ભલભલાનુ પાણી રાત્રે તાં છે; છતાં ક્ષિત સાધુઓની તેમાં જૈન સમાજ રાખે એ અગત્યનુ ખર્ પાંચ, છ અને સાતમા ઠરાવ સાધુ-સંસ્થા માટેનાં સૂચના છે. આ સૂચતા સમયન પાખ્યાનું નિશાન છે. આઠમા ઠરાવ પશુ ધ્યાન ખેંચે તેવે છે. ‘ અંગ્રેજી હકુમત દરમિયાન ધામિક સંસ્થાની સ્થાવરજંગમ મિલકતાની માલિકી પેાતાની હાવાની માન્યતા જે તે સરચાના અધ્યક્ષા સેવતા થઇ ગયા છે. (જે પહેલાં કદી નહેાતી)' આથી · આ અનિષ્ટમાં 'થી અથવા આ સંધ દરેક ધાર્મિક સ્થાનપતિને નમ્રતાપૂર્ણાંક પ્રાર્થના કરે છે કે પોતાના વહીવટ તેમ જ કબજા તળેની સંસ્થાએ તથા તે અંગેનું સ* કાંઈ સમસ્ત સાનન ધર્મીઓના લાભાથે જે તે સૌંપ્રદાયની માલિકીકજાનુ છે અને તે તેના સ્વત ંત્ર, રક્ષક અને વહીવટદાર છે, અવુ જાહેર કરે. ' ... અત્યારસુધી ધાર્મિક ટ્રસ્ટો અને મિલકતેના ગેરરીતિએ થી વહીવટ થઇ રહ્યો છે, એની સાધુસંસ્થા જ સંખૂલત આપે છે; અને તે સાથે ચેતવણી આપે છે; પરંતુ તેને વહીવટ શા ઉપયોગ માટે થવા જોઇએ, તેનુ સ્પષ્ટીકરણ આ ઠરાવમાં નથી. સારાય અધિવેશન પર નજર ફેરવતાં સાધુસમાજ હવે જાગૃત થયા છે; તેની આળસ ઊડવી શરૂ થ છે, એનાં એમાં એંધાણુ છે. આ ચિહ્નો સાધુસ'સ્થા માટે અને સમાજ માટે શુભ છે. આમાં જૈન સાધુસસ્થા કયાં, એ પ્રશ્ન તરત ઊભા થાય છે દિલગીરી સાથે કહેવુ પડે તેમ છે કે, આ સાધુસંસ્થાથી તે કયાંય હજી દૂર છે. પેાતાની સ્મૃતિ એ ધડાવવી, ભકતા પાસે સાચા ‘મેાતીએ સ્વાગત કરાવવું, માત્ર ગુજરાતના શહેરાનાં ઉપાશ્રયે!માં રહી. અંધભકતા વધારવા, સમાજના પૈસાના વરઘેાડા, પ્રતિષ્ઠા વગેરેમાં દુરૂપયાગ કરાવવા આદિમાંથી હજુ તે ઊઁચે આવેલ નથી. ન ૧૮૩ . • મહાવીરે પ્રરૂપેલ ’. પુરૂષાર્થ''માં નહિ, પણ ક્રમમાં તેને અનન્ય શ્રદ્ધા છે. વિચારકા તેને જાગૃત કરવા ગમે તેટલું કરે તેાય તેનુ પાણી હાલે તેમ નથી. એટલે જ્યારે કાળની નાખત બાજશે, ત્યારે તેની ઊંધ ઊડશે; ત્યારે તે જાગૃત ચશે, અને ત્યારે કદાચ ધણુ માડુ' થયું હશે. 1 . આજે તે તે કાયરની અહિંસા 'ને વીટી, પ્રમાદી અવસ્થામાં પડેલ છે, તેને કાળના પડધા જેટલા વહેલાં સંભળાય, તેટલુ', જનસમાજતું વધુ ઉજ્જવળ ભાવિ છે.. જૈન સાધુસ ́સ્થાએ જીવવુ હશે તેા કાળતે એળખ્યા સિવાય, કાળને પારંખ્યા સિવાય ચાલે તેમ નથી. એક સમયે જન જ્યેાતિધરા યુગને સજતા હતા; આજે યુગ સજવાની તેનામાં તાકાત નહાય તેપણુ, યુગને સમજવાની અને અનુસરવાની શકિત મેળવે એય અગત્યનુ છે. ધીરજલાલ ધનજીભાઈ શાહ માનવસ્વભાવની આ તે કેવી વિકૃતિ ? કેટલાક સમય પહેલાં વેાશીઝનથી આવેલું એક તાર અહીંના સામયિકામાં પ્રગટ થયા હતાઃ “ અહીંના એક જ*ગલી જાનવરોના પ્રદશ નમાં એક જબરદરત કાળા દીપડા અને ૨૯૧ રતલના ગેરીલા વચ્ચે યુદ્ધ ગેાઢવામાં આવ્યું હતું, અને આ યુદ્ધ જોવા માટે ૪૦૦ પ્રેક્ષકા એકઠા થયા હતા. જે પાંજરામાં દીપડે હતા તે પાંજરૂ ખેલવામાં આવતાં દીપડા સામે ઊભેલા ગેરીલા ઉપર કૂદી પડયે અને બન્ને વચ્ચે બે કલાકથી વધારે સમય સુધી યુદ્ધ ચાલ્યુ. દીપડાએ ગેરીલાના જમણા હાથ તેાડી નાંખ્યું અને પેાતાના શિકારના ભાગ અનેલ ગારીલાને ચાતરફ્ નહારથી વીંધી નાંખ્યા અને અગઉપાંગ તેડીને ચાવવા લાગ્યા, ગારીલાની વેદનાની ચીસા અને દીપડાના આક્રમણુ-આવેગની ખૂમા એક માઇલથી વધારે દૂર સુધી સંભળાતી હતી. ખાખરે આસપાસના અનુચરાએ ગેરીલાને બંદુકથી ઠાર કર્યાં. ત્યારબાદ દીપડા અહીંથી તહીં ઘુમવા લાગ્યા અને તેના ધાને મલમપટા કરવાના પ્રયત્નેને સામને. કરવા લાગ્યું. ' તા વણુંન વાંચતાં કાઇ પણ દયાપ્રેરિત માનવીના દિલમાં ધૃણા જુગુપ્સા પેદા થયા વિના રહે તેમ નથી. આવાં યુદ્ધોને ગોઠવવામાં આમ એક બળવાન પ્રાણી, પ્રમાણમાં બીજા નિષ્ફળ પ્રાણીના જીવ લે તે જોવામાં, તેની વેદનાની ચીસેા સાંભળવામાં એકઠા થયેલા પ્રેક્ષકાને કેમ આનંદ આવા હશે એ આપણી કલ્પનામાં આવતું નથી. સુધારાની ઉચ્ચતમ કાટિએ પહેાંચ્યા હાવાના દાવા કરતી પ્રજાનુ આ નવુ" જં ગલીપણું નહિ, તે ખીજું શું સમજવુ ? વસ્તુસ્થિતિ એમ છે કે આ અસાધારણ વિકૃતિનું. એક દૃષ્ટાંત છે, પણ હિંસક દ્રષ્ય જોવાને આનંદ માંનવ પ્રકૃતિમાં ક કાળથી વ્યકત થતા જોવામાં આવે છે. ખે કુકડાની લડાઇ, એ આખલાની સાઠમારી, એક મદમસ્ત આંખલાને આસપાસના અનુચરના ભાલાએથી કલાકના કલાક સુધી વીંધાતા, લાહીલુહાણુ થતા જોવે અને માણવા આવા જાહેર સમાર'ભા દેશ દેશની પ્રજામાં ગેહવાય છે ‘અને મોટી સખ્યામાં લોકો જોવાને ભેગા થાય છે. આના અથ' જ એટલે કે જે સભ્યતા સાંરકારતા, માનવતા, દયાળુતાની આપણે વાત કરીએ છીએ અને જે વિષે આપણે ગૌરવ ચિન્હવીએ છીએ તેને ખરા રગ આ પશુને લાગ્યું નથી. આ સત્ય હકીકત આપણે ઉપર વર્ણવ્યા તેવાં જાહેર પ્રદશ ના દ્વારા નજરે નિહાળીએ છીએ. માનવીપ્રકૃતિને, દયાને અહિ‘સાને સાચા અને સુદૃઢ સકાર આપવાનું કાય' હજી અનેક અ'શમાં અધૂરૂ' જ છે,
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy