________________
૧૮૨
જૈન
તા. ૧૫-૩–૫૦
વર્ષમાં જે જે યુવાને દિક્ષિત થયા છે, તેમાંના આંગળીને વેઢે છેલ્લાં કેટલાંય વર્ષોથી સાધુઓની સ્થિતિ અનુત્પાદક વર્ગગણી શકાય તેટલાય વિચારક અને સુધારક વલણના છે. આ માંની જ રહી છે. ભણવું અને ભણાવવું, વિચારવું અને ઉપદેશ વગે મેળવણ જેવું કાર્ય કર્યું છે.
આપ, આત્માનું હિત સાધી સમાજને પણ ઉત્કર્ષ સાધ, આ આ સિવાય પરદેશી મિશનરીઓની સજાગ પ્રવૃત્તિ, હિન્દુ
વાતો, ફકત ભૂતકાળની સ્મૃતિરૂપે રહી ગઈ છે. વિચાર અને સ્તાનના ભાગલા, ત્રીજુ વિશ્વયુદ્ધ વગેરેએ પણ સાધસંસ્થા પર. આચારને કેાઈ સુમેળ નથી જણાતો. છેલ્લા ચાર વર્ષને ફરી વળેલી રાખને ઉડાડી દીધી છે. આ સર્વ અસરની કઇક રાષ્ટ્રને ઇતિહાસ જુઓ. ગણ્યાગાંઠયા--આંગળીને વેઢે ગણી પ્રતીતિ આ અધિવેશને કરેલા ઠરાવે પરથી થાય છે. જે સાધુ- રીકા
શકાય તેટલા સાધુઓ સિવાય છપ્પન લાખની આ સંસ્થા આ રીતે વિચાર કરતી થાય તે, કરી એક વખત. તે ફેજે રાષ્ટ્ર અને સમાજનું કયું હિત સાધ્યું છે ? તેના સમાજને ઉપયોગી સંસ્થા થઈ શકે
વિકાસમાં કેટલો ફાળો આપે છે? ઊલટાનું આ છપ્પન
લાખની સેનાએ સમાજમાં તડ પાડયા છે, ભકતો વધાર્યો છે, ' મુંબઈ સરકારે “ધર્માદા ટ્રઢ તથા ધાર્મિક સંસ્થાઓ”
પોતપોતાની મહત્ત્વાકાંક્ષાએ પિષી છે; પિતપતાનાં પૂતળાં ઊભા સંબંધી જે ખરડે તૈયાર કરી પ્રસિદ્ધ કર્યો છે તેને આ અધિવેશને પસાર કરેલે પહેલે ઠરાવ આવકારે છે. ખૂબ જ
કર્યા છે; પાદૂકાઓ સ્થાપી છે; અને માટીનાં તીર્થો ખડાં કર્યો છે.
અને બદલામાં ? સમાજના રોટલાં વગરપરસેવે ખાધાં છે. સ્વામી આશ્ચર્યની વાત છે કે, જે ખરડાએ ખૂબ ખળભળાટ મચાવ્યું છે, જેની. સામે ગેંડુલકર સમિતિ સમક્ષ કેટલાક પ્રતિષ્ઠિત ગૃહસ્થાએ
રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય, દયાનંદ સરસ્વતી, સહજાનંદ, યશવિજય
એવા સાધુઓ સિવાય, કોઈ પણ સંપ્રદાયની સાધુસંસ્થા રાષ્ટ્ર અને પ્રત્યાધાતી જુબાનીઓ આપેલી છે, એ જ ખરડાને આ સાધુસંધ
સમાજની સેવામાં તેણે આપેલ ફાળાની ગણના કરાવી શકશે ? આવકારે છે, એટલું જ નહિ પણ તેને સ્વીકારે છે. આ સંધ
સ્વામી રામકૃષ્ણ પરમહંસના સેવકે, છેલ્લાં પચ્ચાસ વર્ષથી દુકાળમાં બિલ-ખરડાના સિદ્ધાંતનો વિરોધ કરતા નથી, યાને સ્વીકારે છે.'
કે સુકાળમાં જનતાની સેવા જે ધગશથી કરી રહ્યા છે, એ પ્રકાજે મહંતે આ અધિવેશનમાં મળ્યા છે તેમની મિલકત નાનીસૂની
રની સેવા બીજી કઈ સાધુ સંસ્થા કરી રહી છે ?, હરદારને મેળે, નથી; છતાં સમયને ઓળખી તેઓએ આ ઠરાવ કરીને ખૂબ જ કંભમેળા. કાર્તિકપૂણમાની યાત્રા, દીક્ષા મહેસા, અન્નકુટ, શિષ્યડહાપણભર્યું પગલું ભર્યુ છે. જૈન સાધુસંસ્થા અને સમાજે તે મુંડનના ઉસો, વગેરે સિવાય સાધુસંસ્થાની કાવહી ભાન - આ ખરડાને વિરોધ કરવાનું ચાલુ જ રાખ્યું. છે: “અમારા યા પ્રકારની રહી છે ? શ્રીનાથદ્વારા અને કાંકરોલીમાં ૧૪ વહીવટમાં સરકારી ડખલગીરી ન જોઈએ; ધર્માદા ટ્રસ્ટને હાથ ન
સેકડો રૂપિયાને અન્નની પાછળ ખર્ચ થાય; જે ભગવાને વસ્ત્રો અડાડે” તેણે આવી બૂમરાણ મચાવી દીધી છે, ત્યારે આ મહતા અને
તે ઠીક, પણ મુકુટેની કલ્પના નહિ કરેલી તેવા મુકુટને સાચવવા સાધુઓ ખરડાના સિદ્ધાંતને સ્વીકારી સરકારને સુચન કરે
માટે ઉપરથી ખર્ચ રાખવો પડે; જે ભગવાનની પાસે આપણા છે. સરકારે આ ખરડામાં ટ્રસ્ટના વહીવટની માત્ર આયિંક દૃષ્ટિએ
રક્ષણની પ્રાર્થના કરીએ, તેમની રક્ષા માટે આપણે જ પોલીસ વિચારણા કરી છે, જ્યારે સાધુસંધ સરકારનું ધ્યાન દેરે છે કે,
પહેરી રાખવા પડે. અને તે ફકત સાધુ-સંસ્થને ઉપદેશ દ્વારા જ માત્ર આર્થિક વિચારણા જ શા સારૂ ? “સાંસ્કારિક દૃષ્ટિએ પણ
બને ! સાધુઓનું મુખ્ય કાર્ય કેળવણી આપવાનું; જેમાંથી પણ આ સુવ્યવસ્થા કરવાનું વિચારે.” “ સ્થાનને વહીવટ એટલે સ્થાનોનાં
વગર ચૂકવે છે. હિંદની નિરક્ષરતા દૂર કરવા સાધુસંસ્થાએ જો માત્ર નાણાં કે મિલકતને વહીવટ નહિ, પણ સંસ્કાર તથા પ્રચારનાં
મિશનરીના ઉત્સાહથી કાર્ય શરૂ કર્યું હોત તે, આજે એ ભગીરથ કેન્દ્રોને વહીવટ, એ દૃષ્ટિને સ્વીકાર કરી, ધાર્મિક સંસ્થાઓને
કાર્યમાં સફળતા મળી હેત. જાપાનના બોદ્ધ સાધુઓ ચેખાને કહ્યું સંસ્કારના કેન્દ્ર બનાવી દેશના આધ્યાત્મિક અને નૈતિક જીવનના
પણ બિનજરૂરી રીતે વેડફાવા નથી દેતા; મહેનત કર્યા વગર ખાવાને વિકાસમાં સાધુસમાજની સેવા કઈ રીતે લઇ શકાય તેને પણ
નથી ઇચ્છતા: આપણે ત્યાં એવી મને વૃત્તિ કેટલા સાધુમાં ? પછી વિચાર કરો” આ માટે માત્ર ભલામણુ જ નથી કરી, પશુ અધિવે. અંગ્રેજ સરકારે ' પાગલખાનાનાં પાગલે, વેશ્યાએ, ભટકતા શને રસ્તાય બતાવ્યું છે : “સંસ્કાર અને ભાવનાપષક કેન્દ્રો ભામટા, ભિખારીઓ અને સદાવ્રત ઉપર નભનારા વગેરે ના સમી આવી સંસ્થાઓને વહીવટ ઉદાર મતવાદી સાધુઓ
આના વહીવટ ઉદાર મતવાદી સાધુઓ સાથે તેમને ગવાને શિરસ્તે પાડયે તેમાં ખોટું શું છે ? સમાજ તેમ જ ગૃહસ્થો મારફત થવું જોઇએ,’ એટલે કે ચેરીટી કમિશઃ ' જે સાધુઓને પોષે છે, અને ક્ષે છે તેને બદલે સાધુસમાજ કઈ નરની નિમણુક બરાબર નથી. એક દૃષ્ટિએ વિચારતા વાત સાચી રીતે આપે છે? છતાં જે સાધુસંસ્થા સંગઠિત થતી હોય, અને પણ છે કે, ચેરીટી કમિશનર એ જ સર્વસત્તાધીશ થવાનો અને પોતાને તેમ જ બીજાને ઉપયોગી થવાની વૃત્તિ કેળવાતી હોય કમિટીના સભ્ય તેને પ્રસન્ન રાખતા થવાના. અત્યારે મંદિર કે તે “ સાધુ ” તરીકે અલગ ગણવામાં વાંધો ન હોઈ શકે. એક રીતે ધાર્મિક સંસ્થાના પૂજારીને કે પુરોહિતને પ્રસન્ન રાખવો પડે છે,
સમાજની તે પાયારૂપ સંસ્થા હતી, અને હજુ ધારે તે થઈ શકે તેને બદલે આ નવા પ્રકારના પુજારીની પૂજા કરવાનું પછી શરૂ તેમ છે. E - થશે. સાધુસંસ્થા કહે છે, સાધુઓને પણ સમિતિમાં રાખો અને
“ભિક્ષ” અને “ભિખારી ’માં ભેદ છે જ, પણ છપન " તેય ઉદાર મતવાદી-રૂઢિચુસ્ત નહિ. એની અસર પણ સાથે જણાવી લાખમાંની મેટી સંખ્યા ભિખારી તરીકે જ જીવી રહી છે. છે , દીધી છે: “સામાન્ય જનતામાં જે વહેમ ઉત્પન્ન થયા છે કે સરકાર શ્રી કિશોરલાલ મશરૂવાળાએ એક સ્થળે કહ્યું છે કે, આ છે. શમિંક નાણું લઈ લેવા માગે છે તે દૂર થશે.” અજ્ઞાન પ્રજાને હિત, બેમાં હવે ભેદ જ નથી રહ્યું. બન્નેનું દયેય એક જ દિ. * ધરાવતે વગ જે રીતે સમજાવી રહ્યો છે, અને “દાનને પ્રવાહ
રહ્યું છે–સહેલાઈથી આજીવિકા નભાવવી. ભિખારી ભીખ માગીને સુકાઈ જશે' એવી બીક બતાવી રહ્યો છે, તે આ સુચનના
નભાવે છે; ભિક્ષુઓ દંભ કરીને. પહેલાનાં ભિક્ષુઓ અપરિગ્રહી - સ્વીકારથી દૂર થઈ શકે તેમ છે.
હતા; સંયમી હતા. આજના ભિક્ષુઓએ મિલકત ઊભી કરી છે; બીજો ઠરાવ સાધુઓની વસતી ગણતરી સંબંધી છે. ઠરાવમાં અને કોર્ટ સુધી જાય છે. અમદાવાદની જ્ઞાનશાળા ખાલીખમ પડી સાધુઓએ પિતાને “અનુત્પાદક વર્ગ ' નીચે પિતાને ગણવાને બદલે રહે તે પણ તેનો ઉપયોગ ન થઈ શકે; બીજ ગચ્છ જૈન સાધુ
સાધુ ના અલગ ખાનામાં જુદી ગણતરી થાય એવું ઇચ્છયું પણ ત્યાં ઊતરી ન શકે; ડહેલાના ઉપાશ્રયમાં એ માટે કેટ સુધી છે. ત્રીજા ઠરાવમાં “ સાધુ” અને “ભિખારી’ વચ્ચેનો ભેદ જવું પડે. ડાકોરમાં મણના હિસાબે વધતાં દૂધનો ગેરઉપયોગ થાય, સપષ્ટ કર્યો છે.
પણ દિક્ષિત બ્રહ્મચારી સિવાય, શાળાના બ્રહ્મચારી બાળકને તે દૂધ ન *
- તમ છે,
*
*