________________
Q
પ્રશુદ્ધ જૈન
આંબેલ તપને ખારાક અને આરેાગ્યની પુન:
પ્રાત્પ
[એક મુખ્ય ખાદીપ્રણેતા તરીકે જેમનુ* નામ આજે હિંદભરમાં જાણીતું છે અને જેએ આજે વળેશ્વરી પાસે આવેલ અકલેલી ગામમાં સ્થાયી નિવાસ સ્વીકારીને ગામડાંની જનતા સાથે તાદાત્મ્ય સાધી રહ્યા છે તે શ્રી, વિઠ્ઠલદાસ જેરાજાણીએ પાતાનુ ગુમાવેલુ' આરાગ્ય સુધારવાના હેતુથી તેમનાં એ સુપરિચિત બહેનની પ્રેરણાથી આંખેલ વ્રતમાં જે ખારાક લેવામાં આવે છે તે ખેારાકને અનુપાન તરીકે સ્વીકારીને જે પ્રયાગ કરેશેા તેના અનુભવ નીચેના નિવેદનમાં તે રજી કરે છે. આ અનુભવ તેમની સમાન નાદુરસ્ત તબિયતવાળા અનેક ભાઇબહેનોને માર્ગદર્શક નિવડશે એવી આશા છે.
સપ્ટેમ્બર ૧૯૪૮ ની અંદર મારૂં સ્વાસ્થ્ય ઠીક ઠીક અગડયુ હતું. સામાન્ય રીતે આવુ થાય ત્યારે ડોકટરી સલાહ લેવાનું સૂઝે. મે' પણ તેમ કર્યુ, ડાકટરોએ અભિપ્રાય આપ્યા ક પેટ ઠીક ઠીક બગડયુ છે અને અમુક ઉપચારાથી એ સારૂં” કરી શકાશે. જેમાં ઇન્જેકશન વગેરેના સમાવેશ થતા હતા.
કાણુ જાણે કેમ આ વખતે ડૉકટરી ઉપચાર કરતાં કુદરતી ઉપચાર કરી લેવા મતે ઈચ્છા થતી હતી. મારાં એક સુપરિચિત બહેન જૈન હાવાથી જૈનાનાં ધમ' આચરણ પ્રમાણે ઉપવાસ અને, તપ ઇત્યાદિ તેઓ કરે છે. એટલે સ્વભાવિક રીતે મે' એમની પાસે મારી તબિયતની હકીકત મૂકી. ડોકટરોએ જે નિદાન કયુ" હતું એ મે* તેમને કહ્યું અને ઉપવાસ અથવા ખેારાકના કાઇ ફેરફારથી આને ઇલાજ થાય એવી ચ્છા મે' એમની પાસે વ્યકત કરી, હું એટલેા તે નબળા પડી ગયા હતા કે ઉપવાસ મને અનુકૂળ ન આવે એવા અભિપ્રાય તેમનેા થયા. પશુ ખારાકના ફેરફાર કરીને તબિયત સુધારવા માટે-પ્રયત્ન કરી લેવા તેમણે વિચાયુ, અને ઠરાવ્યું કે બીજે દિવસે મારે એમની સાથે જમવું.
ખીજે દિવસે હું એમને ત્યાં જમવા ગયા અને મારે માટે એમણે જે રસા તૈયાર કરી હતી તે જન્મ્યા. એમણે જણાવ્યું કે જૈામાં આંખેલ તપ કરતી વખતે અમુક જાતનું ભાજન જ માત્ર લઇ શકાય છે. તે અનુસાર આજની રસાઇ થે।ડા ફેરફાર સાથે મેં તમારા માટે કરી છે. એ રસાઇ મને અનુકૂળ છે. એમ લાગ્યું, એટલે એમણે નિષ્ણુ'ય લીધે કે પહેલા પ`દર દિવસ અખતરા તરીકે આપણે આ ઉપાય અજમાવીએ,
બચપણથી તે ૬૮ વર્ષની વૃધ્ધાવસ્થા સુધી ચા, કોફી, ઋત્યાદિ હુ લેતા હતા એ એમને ખબર હતી એટલુ' જ નહિ પણ ગળપણુ પર મને સારા ભાવ છે એ તે જાણતાં હતાં, એટલે તેમણે મને કહ્યું કે સાકર, ગોળ, ચા, કાપી કુકાવા એમનુ કઈ જ તમારાથી લઇ શકાશે નહિ. હું સહમત થયું, ત્યારે તેમણે મને સમજણુ આપી કે જમવાની જે વસ્તુઓ રાંધે તે બાફેલી હોય, તળેલી કે વધારેલી ન હોય. મસાલામાં માત્ર મીંઠું અને 'ગ વપરાય. એમની એ સુચના મુજબ ખારાક લેવે. તા. ૧૪-૮-૪૯ને રાજ મે' એ મુજબ ખારાક લેવા શરૂ કર્યાં.
માત્ર
આ પ્રયોગ મારે મારા ગામડામાં રહીને કરવા, પણ જો કુટુ’બીજના અથવા સ્નેહી ઇત્યાદિ કાઇ આવે અથવા હું પાર્લો ઘરે જાઉં ત્યારે સામાન્ય રસેાઈ જમી શકાય એમ ઠરાવ્યું.
શરૂઆતના અઠવાડિયામાં ચારેક દિવસ વધુ પ્રમાણમાં પેશાબ થતા તેમ જ દિવસમાં ત્રણેક વખત મારે પાયખાને જવુ' પડતુ'. ઝાડામાં દુર્ગંધ આવતી. મારી ભૂખ જે લગભગ મરી ગઇ હતી તેને બદલે શરૂઆતના દિવસે માં ભૂખ લાગવા માંડી અને પંદરમે દિવસ જેમ જેમ નજીદીક આવતા ગયે તેમ તેમ ભૂખ ઊઘડી. સવારસાંજ ગરમ પાણી સાથે લીંબુ અને મીઠું' લેવાની તેમણે સૂચના આપી હતી. આ રીતે પહેલા પદર દિવસ પૂરા કર્યાં.
ખારાકમાં ફેરફાર કર્યાં તે વખતે મારા આખા શરીરે ખજ વાળ ઊપડી હતી અને ઝીણીઝીણી ફોડકીમા શરીર ઉપર થતી. હું એટલા તે! અશ્કત હતા કે સામાન્ય વાતચીત કરતાં પણ હુ' થાકી જતા. પ્રાથના કે ભજન પણ સામાન્ય અવાજે કરી શકાતા નહિ.
'
તા. ૧-૩-૫૭
-~‘પાદક ] શરૂઆતના પખવાડીઓમાં મને ચેડી શકિત મળી હતી એટલે ખેલવામાં જે તકલીફ પડતી હતી તે એછી થતી ચાલી અને શરીરે જે ખજવાળ ઊપડી હતી તે પણ હળવી થતી હાય એમ લાગ્યું'. કાપરેલ તેલમાં કપુર મેળવીને હું આખા શરીરે માલિસ કરતા. બીજી પખવાડિયુ’
પહેલા પદર દિવસમાં મારા ઉપર પ્રયાગની જે અસર થઇ તે કારણે સ્વાસ્થ્ય સુધારી શકાશે એમ લાગ્યું અને પ્રયાગ વધુ લંબાવવા નકકી કર્યુ. અને હવે પછીનાં પખવાડિયા માટે ખેારા" કની અંદર મસાલા તરીકે મીઠું અને હિંગ લેતા તે ઉપરાંત ધાણાજીરાને હવેજ, હળદર અને મેથી એટલા મસાલા વધ્યા. તે ગરમ પાણીમાં મીઠાને બદલે ગાળ લેવા શરૂઆત કરી. પહેલે જ અઠવાડીએ પેશાબ જે છૂટથી આવતા તે રાકાયા, ભૂખ ઓછી થતી ચાલી અને પેટ ભારે રહેવા લાગ્યું.
ત્રીજી' પખવાડિયુ’
ગાળ છેાડી ફ્રીને મીઠું શરૂ કર્યું. આનુ પરિશુામ સરસ આવ્યું.
ચાક્ષુ' પખવાડિયું
વર્ષો થયાં મારા ખારાક અલ્પ પ્રમાણમાં રહ્યો છે, એ વધતા ચાલ્યું, ભૂખ વધુ લાગત્રા માંડી એટલે સવારનાં નાસ્તા લેવા શરૂ કર્યા. સાંજનુ' છેલ્લુ’ભાજન છ વાગ્યા પહેલાં જમી લેતે. આ ઢબથી રાત્રે સૂતી વખતે ખારાક પાચન થઇ ગયા હોય એવી લાગણી થતી. ભૂખ ગજબની ઊઘડી. ત’દુરસ્તી દિન પર દિન સુધરતી ચાલી.
પાંચમ અને છઠ્ઠું પખવાડિયું
આ પખવાડિયામાં બહુ ભૂખ લાગતી. સવારના નાસ્તા તે ગયા પખવાડિયાથી શરૂ કરવા પડયા હતા; તે ઉપરાંત અપેાર પછીના નાસ્તા લેવા પડયે. શરીરમાં નવું લેહી આવતું ડાય તેવુ લાગવા માંડયુ, મેઢા પરના અને છાતીનાં હાડકાં પાંસળાં દેખાતા હતા તે પુરાતાં ચાલ્યા. આખા શરીરની ચામડી જે આળી થઇ ગઇ હતી તે સુધરતી ચાલી અને ફરીને ચામડી સુધાળી થઇ ગઇ. પ્રયોગ શરૂ કરતી વખતે મારૂ વજન ૯૩ રતલ હતુ તે ૯૬ રતલ થયું.
કુદરતી ઉપચારના કારણે બગડેલું. પેટ સારૂં થયું, ભૂખ ઊઘડી, મળમુત્રની શુદ્ધિ થઈ તેમજ ચિત્તશુદ્ધિ પણ થતી હાય એમ સમજાયુ'. પ્રાથનામાં વધુ રસ જામતા લાગ્યા. કાઇ પણ્ જાતની દવા વગર ખારકમાં જે ફેરફાર કર્યાં તેના આ પરિણામ પછી મને લાગે છે કે જો શરીર સાર્ ́ તદુરસ્ત રાખવું હોય તે ઓછામાં ઓછા પદર દિવસ પોતાના ખારાકમાં આ ઢળતા ફેરફાર કરવાથી શરીર તંદુરસ્ત રાખી શકાશે. તેની સાથે આજની ખાન પાન પદ્ધિતમાં મોટા ફેરફાર કરવા રહે છે, એ ફેરફાર કરી લેવાય તેા કરકસરના પંથે જવાશે એ ખીજો ફાયદો છે. ઘણી વસ્તુઓની જરૂરીઆતા આપમેળે ઓછી થાય છે. આવા એક પ્રત્યક્ષ દાખલા મેં અનુભવ્યેા. સાકરની તંગી પડી પણ મને સાકરની જરૂર જ નહેતી એટલે તગી કે અછતની કાઇ અસર મારા પર ન થઇ.
શ્રી મુંબઇ જૈન યુવક સધ માટે તત્રી મુદ્રક પ્રકાશક શ્રી. મજીલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ. મુદ્રણુસ્થાન : સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઈ. ૨