________________
તા. ૧-૩-૫૦
પ્રબુદ્ધ જૈન
ગાંધીજીના નામને કાં વટાવીએ ? વધુ ખાતે ભરાયેલ શાંતિવાદી પરિષદના બ્રિટિશ પ્રતિનિધિ જેટલા પ્રાંત છે તેના મુખ્ય પ્રધાને અથવા પ્રધાન શ્રી રેજિનોલ્ડ, જેઓ ગાંધીજી સાથે સંપર્કમાં આવ્યા હતા, તેમણે પોતાના પ્રવચનમાં ગાંધીજીનું નામ લાવવાનું કદી ચૂકતા નથી; છે દિલ્હી રેડિયે ઉપરથી “સાબરમતી ખાતે ગાંધીજી” એ વિષય પર છતાં એકે એક પ્રાંતમાં ગાંધીજીના સિદ્ધાંતનું એક યા બીજી રીતે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે, “લેકો જે રીતે મહાત્મા ગાંધી- ખૂન થઈ રહ્યું હોય એમ ઉપરથી તે જણાય જ છે. “ખાદી” છની ખુશામત કરી રહ્યા છે, અને આ હેતુ માટે તેઓ જે વધારે પહેરવાની પ્રતિજ્ઞા લેવાય છે, પણ એ પ્રતિજ્ઞા શબ્દબદ્ધ રહી છે. તે પડતી શબ્દાળુ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તે સાંભળીને મને ખાદીને આપણે સાવ વિસરી ગયા છીએ. “ગૃહઉદ્યોગને' દુઃખ થયું છે, કારણકે હું જાણું છું ત્યાંસુધી ખુશામત અને ઉત્તેજન આપવાની ગાંધીજીની મનોવૃત્તિ જાણીતી હતી, પરંતુ કૃત્રિમતા મહાત્મા ગાંધીજીને વધુમાં વધુ નાપસંદ હતા.'
આજે સારૂંધ હિંદ એથી અવળી દિશાએ જઈ રહ્યું છે અને હિંદની આમજનતા કેટલાક સમયથી જે કહેવા માટે તલપા- તેય ગાંધીજીનું નામ આગળ કરીને. કદાચ કોઈ આગેવાનને '. પડ થઈ રહી હતી તેને બરાબર સાચે પડઘો શ્રી રેજિનોડે તેમના પુછાઈ જાય તે તુરત જવાબ મળે–ગાંધીજી હયાત હતા તે આ વકતવ્ય દ્વારા' પાડયું છે. ગાંધીજી પ્રત્યે સારાયે વિશ્વને માન છે; આમ જ થાત, અથવા તેઓ આમ જ કરત. હિંદને સૌથી વિશેષ છે, અને હેવું જોઈએ. હિંદી જનતા છેલ્લાં
મહાસભા, જેણે વર્ષો સુધી ગાંધીજીનું અનુસરણ કર્યું છે; પાંત્રીસ વર્ષથી તેમના સંપર્કમાં આવી હતી અને ગાંધીજી તેમનું '
અથવા કહો કે, ગાંધીજીને લીધે જે સંસ્થા શોભી રહી છે; એ જ ' ' મે થઈ રહ્યા હતા. હિંદી જનતાના સુખદુઃખની વાણી તેમની પાસેથી તે
સંસ્થાના કાર્યવાહકે ગાંધીજીના ઉપદેશને સાવ વિસરી ગયા છે સાંભળવા મળતી હતી. તેઓ જે કહત–પિતાના દેશબંધુઓને ઉપ
એમ કહીએ તે અતિશયોકિત નહિ કરી કહેવાય. સત્તા, અહં, દેશતા, તે કદાચ, કદાચ શું કામ, સાચે જ આપણે જીવનમાં ઉતારી
અજ્ઞાન, સ્વાર્થપરાપણુતા વગેરેએ તેમને ઘેરી લીધા છે, અને આ શક્યા નથી. પરંતુ તેમના કહેવાનું તાત્પર્ય જનતા ન સમજી શકે
હકીકતને તેઓ ગાંધીજીના શબ્દોથી ઢાંકપીછેડે કરે છે. એટલી અબૂધ તે નહતી જ. આપણે જાણીબૂજીને કે અજાણ્યે સમજતા હતા કે ગાંધીજી હિમાલયની ટોચે હતા-આપણે છેક તળેટીએ. પરંતુ એક વાત સાચી છે–ગાંધીજીના વિચારને આ રીતે.
પરંતુ આજકાલ જાણે ગાંધીજીના સિદ્ધાંતને હિંદની પ્રો રજૂ કરવાથી જનતા હવે છેતરાય તેમ નથી. માનને ખાતર વકસમજી જ ન હોય તે રીતે ગાંધીજીના શબ્દ પર ભાર દઈ દઈને
તાઓને જનતા સાંભળે છે; પણ એક કાનથી સાંભળી બીજા ઉપદેશ અપાય છે. રાજકીય, સામાજિક, આર્થિક, કે કોઈ પણ ક્ષેત્રે,
કાનથી તુરત દૂર કરે છે. જ્યાં જ્યાં મુશ્કેલી જણાય, જરૂર જણાય, લેકેને સહકાર પંડિત નહેરૂએ એક વકતવ્યમાં કહ્યું છે કે ઘણા મેળવવાની વૃત્તિ હોય ત્યાં ત્યાં, મહાત્મા ગાંધીજીના નામને
મેટો ભાગ ચોકકસ બાબતોમાં ગાંધીજીના ઉપદેશને અનુસરવાનો અને તેમના કથનને ઉપયોગ થઈ રહ્યો છે. મહાસભાવાદીઓ
વૃત્તિ ધરાવે છે, પણ તેઓ ગાંધીજીના મૂળભૂત સિદ્ધાંતને વીસરી ઉપયોગ કરે છે; સરકારી તંત્રવાહકે પણ ઉપયોગ કરવાનું ચૂકતા
જાય છે. પ્રજાએ યાદ કરવું ઘટે કે ગાંધીજીનું સ્મરણું કરવાની નથી; પરંતુ વિરોધી પક્ષ પણ મનફાવતે અર્થ કરી ગાંધીજીના
એ રીત નથી. ગાંધીજીની કેવળ પ્રશંસા કરવાથી અર્થ નહિ સરે; નામને પૂરેપૂરો ઉપગ કરે છે. “ચૂંટણી” જેવા પવિત્ર કાર્યમાં
મહાન આગેવાનની પ્રશંસા કરવાથી ફરજ પૂરી થાય છે એમ નથી. પણ ગાંધીજીના નામને અપવિત્ર રીતે ઉપયોગ થાય છે.
લોકેએ ગાંધીજીના સંદેશાના સાચા અર્થ અને મહત્વ વિશે તે “સત્ય અને અહિંસા ચટણી જેવા શબ્દો થઈ ગયા છે- ' શાંતિપૂર્વક વિચારણા કરવી ઘટે.” * બેલતાં કે સાંભળતાં રસ ઉત્પન્ન થાય-અસર કઈ નહિ. 'રચનાત્મક કાર્યક્રમ” એ બે શબ્દો માત્ર એક પ્રાગ તરીકે વપરાય છે;
જેટલું પ્રજા માટે આ વકતવ્ય સાચું છે, તેટલું જ આગેવાનો ગાંધીજીએ ઇસ્કેલ રચનાત્મક કાર્યક્રમમાં લગભગ શિથિલતા '
માટે પણ બેધક છે. ગાંધીજીનાં વચનને કે કથનને ખુશામત કે' આવી ગઈ છે. “સત્યાગ્રહની જગાએ “દુરાગ્રહે પ્રવેશ કર્યો છે
કૃત્રિમતા દ્વારા આપણે ન વટાવીએ તેય આપણે ‘સત્યની કંઈક છતાં એાળખાવાય છે સત્યાગ્રહને નામે “ઉપવાસ” ની નજીક વસ
અશે ઉપાસના કરી ગણાશે. વાની હાલતાચાલતા ટેવ પડી ગઈ છે.
ધીરજલાલ ધ, શાહ
, વડ, 1.
s
kutc. s
5:35.
મહત્ત્વની બાબત તરફ કેઈનું ધ્યાન સરખું પણ ખેચાયું નહિ કેમનું-સમાજનું શ્રેય સધાય તો સારું એમ તેઓ ઇચ્છે છે. એ નવાઈ જેવું છે. આવી કોન્ફરન્સે આ વિષય ઉપર પિતાને અને એવા કાર્યમાં સાથ આપવાની ઈન્તજારી ધરાવતા હોય છે. વિગતવાર અભિપ્રાય પ્રગટ કરવો જોઈતો હતે.
કોન્ફરન્સની વિચાર પ્રગતિના ક્ષેત્રમાં થયેલી આવી મોટી પીછેહઠ.
જોવા છતાં આવા યુવકોએ કેવળ નિરાશ બની બેસવાની જરૂર આ અધિવેશને આ કોન્ફરન્સને અત્યંતિક જૂનવાણી રૂપ નથી. પિતાને જે સત્ય લાગે તે સ્પષ્ટપણે તેમ જ નિડરપણે જાહેર આપ્યું છે અને હવે અહિં આપણું કાંઈ કામ નથી અને સ્થાન
કરતા રહેવું, પિતાને જે ખેટું લાગે તેને એટલી જ નિડરતાથી વિધિ નથી એવી મનોદશા પ્રગતિશીલ ક્રાન્તિકારી યુવકેના દિલમાં પેદા કરવા અને પોતાના મન્તને પ્રતિકુળ ન હોય એવી કોઈ પણ રચનાત્મક કરી છે અને આવી કોન્ફરન્સને સાથ આપ મેગ્ય છે કે કેમ પ્રવૃત્તિમાં તેટલે સાથ આપે છે જે માત્ર આજના યુવકને તે પ્રશ્ન તેમની સામે ઊભું કર્યું છે. આજે કઈ પણ પ્રકારની પ્રગતિશીલ બંધુઓ તેમ જ બહેનને-ધમ બને છે. વળો કન્ફકમી પ્રવૃત્તિ સામે કેટલાક યુવકેના દિલમાં વિરતિ કેળવાઈ રહી રન્સનું આજનું સ્વરૂપ એ હંમેશનું છે નહિ, હોઈ જ ન શકે એ છે અને કોઈ પણ કામી પ્રવૃત્તિ આખરે સમગ્ર રાષ્ટ્રહિતની વિસં.
શ્રદ્ધાપૂર્વક કેન્ફરન્સની અંદર તેમ જ બહાર સમાજના વિચારોમાં વાદી જ નીવડવાની એવી માન્યતા આજે ચોતરફ ઊભી થઈ ' ઈષ્ટ પરિવર્તન પેદા કરવા માટે સદા બટન રહેવું એ પણું એટલું રહી છે. આમ છતાં પણ પિતાની કોમ સાથે કેટલાયે
જ આવશ્યક છે. યુવકો જન્મઠાળથી સંકળાયેલા હૈઇને રાષ્ટ્ર સાથે પિતાની
પરમાનંદ,