________________
તા. ૧-૩-૫૦
આવ્યા છે, પણ આવી રીતે પ્રમાણમાં નાની, નજીવી અને પ્રવાહપતીત બાબતાને મૂળભૂત સિધ્ધાન્તમાં બેસાડીને મુળભૂત સિધ્ધાન્તના ગૌરવની ભારે હાંસી કરવામાં આવે છે. . આ રીતે કૅસરના પીળે! ચાંદલા કરવા, પૂજા કરતાં રેશમી વસ્ત્ર પહેરવા, શાકભાજીના ત્યાગ કરવા, માખણુ ન ખાવુ, મધ ન વાપરવું–આવી અનેક આખાને પણ મૂળભૂત સિધ્ધાન્તામાં દાખલ કરી શકારશે. પરિણામે મૂળભૂત સિધ્ધાન્ત કાને કહેવા એ જ ખાખતની ભ્રમા પેદા થશે અને ધમ તત્ત્વના પાયા જ અનિશ્ચિત દશાને પામશે.
એએ પબ્લીક ટ્રસ્ટ એક્ટ વિષે તે જે ઠરાવ અખિલ હિંદ જૈ. શ્વે. કાન્ફરન્સની સ્થાયી સમિતિમાં પસાર થયે। હતા તે જ ઠરાવ આ અધિવેશને પસાર કર્યાં છે. એ જ પ્રકારને જૈન ધર્મના મથાળા નીચે પસાર કરવામાં આવેલા ઠરાવ જણાવે છે કે “જૈન તેમ જ 'દુએ આય' જાતિના હાઈ જાતિ તરીકે જુદા નથી, પરંતુ હિંદુ ધમ વૈકિ છે અને જૈન ધમ' વૈદિક છે. વળી હિંદુ ધમ બ્રાહ્મણુ સંસ્કૃતિને અનુસરે છે, જ્યારે જૈન ધમ' શ્રમણ સંસ્કૃતિને અનુસરે છે જે બે જુદી સંસ્કૃતિ તરીકે પુરાતત્ત્વવિદેએ મતભેદ વિના સ્વીકારેલી છે તેથી જૈન અને હિંદુ ધમ' એક બીજાથી જુદા છે.' આ ઠરાવ 'િદુ, એથી અમે અલગ છીએ’ એ મુજખતા આજે જોસભેર ચાલી રહેલા અદાલનનું પરિણામ છે. આ ઠરાવ પ્રતિપાદન કરે છે કે હિંદુ ધમ' કેવળ વૈદિક છે અને બ્રહ્મણુ સસ્કૃતિને જ અનુસરે છે એટલે કે શ્રમણ સંસ્કૃતિ સાથે ભેને કશે। સંબંધ નથી-મ અને વિધાતા સાચાં નથી અને એ રીતે આ ઠરાવ સાચી વસ્તુસ્થિતિ રજુ કરતે નથી. વળી આવા હરાવે દ્વારા કેળવાતા અલગતાવાદ જૈન પ્રજાને અત્યન્ત અહિતકર્તા નીવડવા સંભવ છે. પશુ આ બાબતને ગંભીરતાથી, ઐતિહાસિક દૃષ્ટિએ તેમ જ ભાવી લાભાલાભની દૃષ્ટિએ વિચારવા કેઇ માગતું જ નથી. આ ઋલગતાવાદને મુબઇના કે સારા હિંદના પર્યંતપ્રધાન સ્વીકારે છે એટલે જૈત સમાજ કોઇ મોટી સિધ્ધિ પ્રાપ્ત કર્યાનો આનંદ અનુભવે છે, પણ વાસ્તવિક રીતે . પોતાના ભાવી ઉપર આ અલગતાવાદના લીધે જૈન સમાજ એક મોટા કુઠાર પ્રહાર કરી રહેલ છે, જેનું • ક્રમનસીબે આજના જૈન સમાજને પુરૂ' ભાન નથી.
ભિક્ષા પ્રતિબંધક કાયદા સબંધમાં કરવામાં આવેલે ઠરાવ યેાગ્ય છે. આ સબંધમાં મુંબઇ સરકારે સતાષજનક ખુલાસે તેા કરેલ છે. એમ છતાં પણ એ ખુલાસાને ભાવ મૂળ કાયદામાં સ્પષ્ટપણે આવે એટલે એ કાયદો સુધારી લેવાની જરૂર છે.
આગળ જતાં છેલ્લા અધિવેશનમાં ઊડી ગયેલા ઐકયના નામ નીચેના જે એ હરાવે આ અધિવેશનમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે :—
૧. શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક કાન્ફરન્સ સને ૧૯૩૪ માં અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દક્ષા સબધી ઠરાવને વધાવી લે છે અને તેણે (કૅન્ફરન્સે) અથવા તેની કાઇ પેટા સમિતિએ કરેલા વડેદરા રાજયના દિક્ષા સંબંધીના અને બીજા દીક્ષા સંબંધીના ઠરાવે આથી રદ કરે છે.
૨. ઐકય સમિતિ ભારપૂ' ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂતિપૂજક ધમના સિધ્ધાન્ત અને પ્રચલિત અનુષ્કાના જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સસ્થાએ તેને માન્ય રાખશે એટલું જ નહિ પણ તેના અધિકારી ક હાફેંદારા તરફથી તેને હિણપત પહેાંચે તેવું ખેલવામાં કે લખ વામાં માવશે નહિ.
પ્રશુદ્ધ જૈન
આ ઠરાવેા અક્ષરશઃ આપવાના હેતુ એ છે કે સમભાવપૂર્ણાંક કાઇ પણ વાંચનારને આ બન્ને હરાવે કટલા કઢ'ગા, સમજષ્ણુવિહાણુ! અને પ્રત્યાધાતી છે તેને યથાસ્વરૂપે . ખ્યાલ આવે. આ અધિવેશનમાં આ બે હરાવે પસાર થયા તે વિષે કાઇને
૧૭૫
લેશ માત્ર આશ્ચય થાય તેમ છે જ નહિ; કારણકે આ ઠરાવે કશા પણ વિરાધ વિના પસાર થઇ શકે એવુ' સ્થળ પસંદ કરવામાં આવ્યું હતુ, અને એવા સાંયેગા ખાસ ઊમા કરવામાં આવ્યા હતા. મારવાડમાં કાલના' મુકામે આા અધિવેશન ભરાય ત્યાં સ્થાનિક વિરેશરેવના તેા કાઇ સ’ભવ જ નહાતા કારણુકે એ તે ખેડી બામણીનુ ક્ષેત્ર છે એમ માની લેવામાં આવ્યું હતું અને તેના વિરાધ કરવા માટે મેટી સખ્યામાં મુબઇ તેમ જ ગુજરાતમાંથી યુવા ઊતરી આવે એ પણ લગભગ અશ્કય હતું. આ ઉપરાંત આ ઠરાવ સામે નાના સરખા પણુ વિરાધ ઊભું ન થવા પામે એ હેતુથી સુરીશ્વર શ્રી વિજયવલ્લભસૂરિના પુરે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઠરાવ રજુ થયા બાદ વિશેષ ચર્ચા થવા પામે એ પહેલાં શ્રી. વિજ્યવલ્લભસૂરિને વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપવામાં આવ્યુ હતું અને તેમણે દોઢ કલાક સુધી એક સરખું' પ્રવચન કર્યુ હતું જેમાં આવા ઠરાવની સામે વિરોધ કરનારા યુવાને ઉદ્દેશીને મહારાજ-શ્રીગ્મે જણાવ્યું હતું કે “જૈન સમાજની એકતા ખાતર તમે તમાર વિચારાને એકવાર ભેગ આપે ! ' જ્યાં બાંષછાડને ગમે તેટલે અવકાશ હાય એવા સમાજના આચાય જ આવે ઉપદેશ આપે ! નહિં તે વિચારાના ભોગ આપવા એટલે સ્વત્વનુ બલિદાન આપવું, સત્યના ઇનકાર કરવા એથી એ વાકયના બીજો કાષ્ટ અથ હાઇ ન જ શકે. આવા આચાયશ્રી જૈન સમાજને બીજા ગમે તે પદ્મ શીખવી શકશે, પણુ સત્યનિષ્ઠાની પ્રેરણા ક્રાઇ કાળે આપી નહિં જ શકે, ખીજું ગમે તે હાય પણ આવા એક સુપ્રતિષ્ઠિત, વયેવૃધ્ધ અને સમાન્ય આચાય'શ્રીએ પેાતાના આવા ઉપયેગ થવા દીધો અને કાન્ફરન્સના મુખ્ય સચાલકાએ તેમને આવે ઉપયાગ કર્યાં એ અને બાબૂત અત્યન્ત શાચનીય છે એમ કાઈ પશુ તટસ્થ રીતે જોનારને લાગ્યા વિના નહિં રહે.
આ ઠરાવે! સબંધે વધારે દુ:ખદ તે એ છે કે આ ઠરાવેા કોઇ પણ રીતે પસાર કરાવી લેવા એ આ અધિવેશન ભરવાના ખીજા હતુઓમાં એક મુખ્ય હેતુ હતેા અને એ સમજુતી ઉપર તેા શેઠ કસ્તુરભાઇના હાથે થનાર ઉદ્ધાટન વિધિ ગઠવવામાં આવી હતી. આમ છતાં પણુ વિષય વિચારિણી સમિતિ સમક્ષ રજી કરવાના ઠરાવેની હારમાળામાં આ ઠરાવે! સામેલ કરવામાં આવ્યા નહેાતા અને એ ઠરાવા માલેગાંવવાળા શેઠે મે'તીલાલ વીરચંદ તરથી અંગત રીતે એકાએક અને અણુધાર્યો રજુ કરવામાં આવે છે એવા દેખાવ કરવામાં આવ્યા હતા. અહીં જણાવવાની જરૂર છે કે આવું આક્ષેપક વિધાન હું કોઇ 'વળવા દિલે કરતા નથી. તેની પાછળ કેટલાક જવાબદાર કર્ય કર્તાઓ પાસેથી મળેલી માહિતીના પુરા આધાર છે, અને આવી ગેઢવણના હેતુ સહેજે સમજી શકાય તેમ છે. આ ઠરાવને ખરડા તા કોન્ફરન્સનુ અધિવેશન ભરાય તે પહેલાં પ્રગટ કરવા જ રહ્યો અને આગામી અધિવેશનમાં આ વાંધા પડતા ઠરાવા આવવાના છે એ બાબતની પહેલાંથી જો જાણ થાય તેા સભત્ર છે. આ ઠરાવેના વિરોધ કરનારા વર્ગ મેટી સખ્યામાં કાલના દોડી આવે એવા ભય હતા, જ્યારે મુરાદ તે આ ઠરાવે અને ત્યાંસુધી સર્વાનુમતે પસાર કરાવી લેવાની હતી. આ એક પ્રકારની મેલી રમત રમવામાં આવી છે અને એ. ફ્રાન્ફરન્સ જેવી સંસ્થા માટે શોભાસ્પદ નથી.
***
જ્યાં કેવળ એકધારૂ વાતાવરણ હશે અને જ્યાં શ્રી વિજ્ય વલ્લભારની લાગવગ અને પ્રતિષ્ઠાતા આવા ઉપયોગ થવાને છે ત્યાં જતે આ ઠરાવાને વિરધ કરવા એ કેવળ અરણ્યરૂદન કરવા જેવુ' જ હશે એમ સમજીને આ ઠરાવા વિરૂદ્ધ જેમના દિલમાં તીવ્ર બળતરા હતી તેમાંના ધણુાખરાએ કાલના જવાના વિચાર માંડી વાળ્યા હતા. અામ છતાં પણ જણાવતાં આનંદ થાય છે કે આવા સુરક્ષિત સ્થળમાં અને આ બધી તજવીજ અને પેરવી કરવા છતાં તળ મારવાડમાંથી જ આ ઠરાવેના સખ્ત વિરોધ કરવા