________________
તા. ૧-૩-૫૦
પ્રશુદ્ધ જૈન
જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની પીછેહઠ ફાલના અધિવેશનની સમાલાચના
એક વખત એવા હતા કે જ્યારે કાઇ પણ સમાજને સમગ્ર પણે વિચાર કરતાં તે સમાજને એ વિભાગમાં અથવા તે એ વગમાં વહેંચી શકાતે, એક વર્ગ શિક્ષિતના કેળવાયલાને અંગ્રેજી ભણેલાને, તે વગ બિનકેળવાયલાને, કેળવાયલા વગ સાધારણ રીતે સુધારક વિચારના લેખાતા અને બિનકેળવાયલા વર્ગ રૂઢિ ચુસ્ત માનસ ધરાવતા. આ સુધારક વલણું જીવનના ધાર્મિક, સામાજિક રાજકીય સવ અંગાને સ્પશતુ. આજે કાળ બદલાયા છે; દેશ આઝાદ બન્યા છે; પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં રાજ્ય સત્તા આવી છે અને ધારાસભાએમાં પણ ધણા મેટા ભાગે કાંગ્રેસનુ’ પ્રભુત્ર પ્રવર્તે છે. દેશના રાજકારણી પરિવર્તન સાથે સામાજિક પરિવર્તનનાં ક્રાન્તિકારી બળે! પણ કામ કરવા લાગ્યાં છે અને આનુ પ્રતિબિંબ પ્રાન્ત પ્રાન્તની ધારાસભાએમાં પડી રહ્યું છે. 'દના સમગ્ર રાજ્યમંધારણની રચના અસાંપ્રદાયિક ધારજી ઉપર થઇ ચુકી છે. સાથે સાથે સામાજિક પ્રગતિને અવરાતી અસ્પૃશ્યતા જેવી અનેક રૂઢિઓને નવા કાયદાએદ્વારા નાબુદ કરવાને પ્રયત્ન ચોતરફ ચાલી રહ્યો છે. આ કાયદાએ સાંપ્રદાયિક રૂઢ માન્યતાઓને પણ જ્યાં ત્યાં
સ્પી રહ્યા છે અને તેના પરિણામે કેટલાયે ધમ સોંપ્રદાયામાં ચેડાણા ક્ષેાભ પેદા થયા છૅ અને કાઇ કાઇ સ્થળે ધમ' જોખમમાં’-‘Religion in Peril'−ની બુમરાણ ચાલી રહી છે. જેમ સપ્રદાય નાના એમ આ ક્ષેાભ અને બુમરાણુ વધારે મોટુ, જૈન સમાજ આજે આ પ્રકારના ક્ષેાભમાંથી પસાર થઇ રહેલ છે અને તાજેતરમાં ભરાયેલા સ્થાનકવાસીએના તેમ જ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનૈના સામુદાયિક સ ંમેલનાએ આ જ વસ્તુસ્થિતિના ઓછાવધતા પડધે પાયે છે. આ વસ્તુસ્થિતિના કારણે કેળવાયલા અને બિનકળવાયલાને જુદા પાડનારી રેખા ભુ‘સાઇ ગઇ છે. અને અન્ને વ ́તા ઘણા
જ નથી. એને અય' એક જ કે જેનુ' રાજ્ય છે તેને એ સારી રીતે ચલાવવાના ખ્યાલ નથી. સરકારી અધિકારીએ તથા પ્રધાને તમારી કામગીરી જાવવા માટે છે. તમારા પ્રતિનિધિઓ ઉપર તમે કાષ્ટ દિવસ દબાણુ લાવ્યા છે ? જ્યાંસુધી તમે મજબૂત અને સ'ગઠિત થાએ નહિ ત્યાંસુધી આ પરિસ્થિતિ માટે તમારા સિવાય બીજું કાણુ જવાબદાર ? લેાકશાહીની સળતા માટે જાગૃત અને પ્રબળ લોકમત જરૂરી છે. તેને માટે જરૂરી પ્રબળ વિરોધ પક્ષ પણ આજે ખાસ કાઇ દેખાતા નથી. વર્તમાનપત્ર। ઉપર મૂડીવાદીઓના કાબૂ છે. આમ લોકશાહી રાજ્યતંત્ર માટે યોગ્ય પરિસ્થિતિ હિંદમાં ઉપલબ્ધ નથી. ”
તેમના ભાષણમાંથી જે અગત્યની વાત સૌએ સમજવા જેવી છે તે આ ‘જ્યાંસુધી આપણે મજબૂત અને સ ંગઠિત નહિં ચષ્ટએ ત્યાંસુધી આ પરિસ્થિતિ માટે આપણા સિવાય કાણુ જવાબદાર છે? ફરિયાદ કરવાને બદલે, સરકારી તં'ત્રની ટીકા કરવાને બદલે, આપણે સૌ વ્યવસ્થિત થઇ, સરકારી જે જે રીતરસમ બરાખર ન હોય તેના સંગઠિત થઇ વિરાધ કરીએ, તેા આજે નહિં તેા કાલે, સરકારી તંત્રને નમતુ આપ્યા સિવાય છૂટકા જ નથી. છેવટે તે તે પ્રજાના નાકરા જ છે—શે નહિં.
સ્વ. શરદ્ર ઓઝ
સ્વ. સુભાષચંદ્ર બેઝના મેાટાભાઈ શરદ્ર ખેઝે, ગયા પખવાડિયે આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી છે. જે સમયે પૂર્વ' અને પશ્ચિમ બંગાળનો પ્રશ્ન ખૂબ જ ઊગ્ર બન્યા છે, ત્યારે શ્રી શરદભાખુની અકાળ વિદાય, બંગાળ માટે'જ નહિ, પશુ હિં...દુસ્તાન માટે ખાટરૂપ છે. હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય જંગમાં તેઓ બગાળમાં માખરે
૧૭૩
મેટા ભાગ ધામિ'ક બાબતામાં કટ્ટર રૂઢિચુસ્તાનુ વલણ અખત્યાર કરી રહેલ છે અને સામાજિક તેમ જ ધામિÖક ક્રાન્તિ ઇચ્છતા વ' બહુ નાની લઘુમતીને પ્રાપ્ત થયા છે. ધાર્મિ`ક રૂઢિઓમાં, રીતરસમમાં કરશે પણ ફેરફાર કરવાની વાત કરનારને પોતપોતાના સમાજને આજે ભારેમાં ભારે રાજ નાતરવા પડે છે. આ રીતે ધાર્મિ ક બાબતમાં સ્થિતિચુસ્તતાનેા-ધામિ`ક ઝનુનને—આજે નવા જુવાળ આવી રહ્યો છે અને ધાર્મિક ક્ષેત્રે અચલાયતનની પુનઃ પ્રતિષ્ઠા થઇ રહી છે.
જૈન સમાજના 'ગે આ જ પરિસ્થિતિનું વિશિષ્ટ રૂપ લક્ષ્યમાં લેવુ ધટે છે. મુ*બઇ સરકારે હરિજન મદિરપ્રવેશને ફરજિ યાત કરતા કાયદો કર્યો અને તે કાયદે હિંંદુએમાં સમાવિષ્ટ થતા જતેને લાગુ પાડયા. આ ઘટનાએ જૈન સમાજના મન ઉપર એ આધાત પેદા કર્યાં. એક તા અમે જૈન છીએ-િંદુ નથી એમ છતાં અમને હિંદુએમાં શા માટે ભેગા ભેળવવામાં આવે છે? ખી’ શું અમારા મિન્નેને પણ અસ્પૃસ્યા અભડાવશે ? કારણકે અસ્પૃશ્યતાની જડ હિ'દુએ જેટલી જ ખકે તેથી પણ વિશેષ જાના દિલમાં બેઠેલી છે. આવામાં વળી ડાભીનુ બીલ આવ્યુ, જેનો આશય હિંદુઓના પેટા વિભાગેને સરકારી નિમણુકામાં તેમ જ જાહેર જીવનમાં મહત્વશૂન્ય કરવાના હતા. આ ખીલમાં જતાની હિંદુઓના પેટાવિભાગ તરીકે ગણતરી કરવામાં આવી હતી. આ ખીલ તે! પાછુ' ખેંચી લેવામાં આવ્યુ હતુ, પશુ એ ખીલ જ્યાં સુધી ધારાસભામાં રજુ કરવામાં આવનારા ખીલેની યાદીમાં ઊભું હતું ત્યાં સુધી અને તે દરમિયાન જૈન સમાજમાં માટે ખળભળાટ પેદા થયા હતા અને ચારે દિશાએથી હિંદુત્વના નકારતા શારબંકાર થઇ રહ્યો હતેા. એવામાં વળી પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ ઘડવા માટે મુબઇ સરકારે એક કમીટી નીમી જે ટેન્ડુલકર
હતા, અને પેાતાના નાનાભાઇની પ્રતિભામાં પોતાની પ્રતિમા સમાવી દૃષ્ટ, ‘ સ્વાતંત્ર્ય દિન ' સુધી આગલી હરળમાં રહ્યા હતા. હિંદુસ્તાનના ભાગલા થયા તે પહેલાં, રચાયેલી વચગાળાની સરકારમાં તે કારખાનું, વીજળી અને ખાણખાતાંના પ્રધાનપદે હતા. પરંતુ અતિશય લાગણીપ્રદ હાવાને કારણે, બે વર્ષ પહેલાં તેઓ મહાસભાથી છૂટા પડયા, અને મહાસભાના તથા ` સરકારી તંત્રના કડક ટીકાકાર બન્યા. સાથે એ પણ કબૂલ કરવુ જોઇએ કે, તેમનું અંતિમ ધ્યેય રાષ્ટ્રના હિતપક્ષે જ હતું. તેમના નાના ભાઇ શ્રી સુભાષચંદ્ર ખેાઝતી એક કાર્યને વળગી અને તમન્ના શ્રી શરદબાબુમાં હેત તે। તેમની ઊઠત, એટલી તેમનામાં શકિત હતી. છેલ્લે છેલ્લે ખ'ગાળની પરિસ્થિતિથી તેમને ખૂબ દુ:ખ હતું. બંગાળના ભાગલા તેમને પસંદ જ નહેત, અને પશ્ચિમ ભૂંગાળનું રાજકારણ જે અવનત દશાએ પહાચ્યું છે, તેનાથી તેમને 'જ હતા. સ્વર્ગસ્થ મધ્યસ્થ ધારાસભામાંથી છૂટા થયા પછી, પશ્ચિમ બંગાળમાંથી અવ્યવસ્થા દૂર કરવા જે સુર ઉઠાવ્યા, તેમાં કુશળતા બતાવી વ્યવહારૂ બન્યા હોત તે પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિ કદાચ કડવાશભરી નહત; સુખદ હાત.
રહેવાની ચીવટ
કાર્યવહી દીપી
અને “ગાળમાં અત્યારે પ્રવર્તી રહેલી અરાજકતા વખતે સ્વગસ્થની વધારેમાં વધારે જરૂર હતી. તે વખતે જ મૃત્યુએ તેમને ઊંચકી લીધા એ હિંદ માટે દુ:ખદ છે. તેમના અકાળ અવસાનના શાકમાંથી બંગાળમાં સહકારની ભાવના ઉત્પન્ન થાય તે તે દ્વારાય સ્વર્ગસ્થને મેગ્ય અલિ આપી ગણુ!શે.
ધીરજલાલ ધ શાહુ