SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १७० પ્રબુદ્ધ જૈન બાલદિક્ષા અટકાવ (થોડા સમય પહેલાં મદ્રાસ ખાતે મળેલ અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફ્રન્સના અગિયારમા અધિવે શનમાં ખાલદિક્ષાના પ્રસ્તાવ કેવા આકારમાં પસાર થયા અને આવા સાદો પ્રસ્તાવ પસાર થતાં તે સામે કેવી કેવી રીતે વિરોધ કરવામાં આવ્યા તેના ખ્યાલ આવે તે હેતુથી ‘જૈન પ્રકાશ'માં તેને લગતા પ્રગટ થયેલે અહેવાલ નીચે પ્રગટ કરવામાં આવે છે, તાજેતરમાં મળેશ્વ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કાન્ફરન્સે આજ પહેલાં દિક્ષા સબંધે પસાર કરેલા - સ` ઠરાવેને ૧૯૩૪ માં મળેલ મુનિસ’મેલન કે જે મુનિસ ંમેલનનું આજે કાઇ અસ્તિત્વ નથી કે જેણે પસાર કરેલા પ્રસ્તાવા કાઇ પણ મુનિને બધનકર્તા નથી તેવા સ્મરણાવશેષ મુનિસ’મેલનના મામુલી ઠરાવનું અવલંબન લઈને જ્યારે એક સાથે રદ કર્યાં છે ત્યારે આ સ્થાનકવાસી કાન્ફરન્સે આટલા સરખા પણુ ઠરાવ પસાર કર્યાં છે તે હકીકત કાંઇક રાહત આપે છે, તંત્રી ) પેાલ ' ની બાલદિક્ષા અટકાવ અંગેના ઠરાવ રજી કરતા શ્રી. શાંતિલાલ દુલ ભજી ઝવેરીએ કહ્યું કે, ખાલદિક્ષાનો મેટા ભાગ અપેાગ્ય દિક્ષાના હોય છે અને તેથી તે અંગે પ્રસ્તાવ કરવાની જરૂર છે. શ્રી. ચિમનસીંહજી લેઢા, શ્રી. ઇંદ્રજી શ્રી. મેતીલાલજી અરડીયા, વગેરેએ આ પ્રસ્તાવના સમર્થનમાં શાસ્ત્રો, પેાતાના વિચારો રજુ કર્યો હતા, જ્યારે શ્રી. નથમલજી લુંકડ, શ્રી. અતરાજજી જૈન, શ્રી. માણુકચંદજી વકીલ, શ્રી. દેવરાજજી સુરાણા, શ્રી. મેહનમલજી ચારડિયા, વગેરેએ પ્રસ્તુત ઠરાવની વિન હુમાં પેાતાના વિચારા જણાવ્યા હતા; આ પ્રશ્ન રસાકસી ભરેલે ન્યા હતા અને કેટલાંયે ભાઈઓ આ પ્રશ્ન અ ંગે પેતાના વિચારે દર્શાવવા ઇચ્છતા હતા. અધિવેશનની અત્યાર સુધીની કાર્યવાહી બહુ સતાષકારક રીતે અને સમાન્ય થઇ હતી; શ્રાવિકાશ્રમ અંગે ચેડા મતભેદ હતા, પરન્તુ તે સબજેકટ કમીટીની ખેઠકમાં દૂર થઇ ગયા હતા; બધારણુ જેવા પ્રશ્નના ઉકેલ પણ બહુ સુંદર રીતે આવ્યા હતા, પરન્તુ આ પ્રશ્ને જરા ઉગ્ર સ્વરૂપ પકડ્યું, આ પ્રસ્તાવ સમયસરને ન લાગવાથી શ્રી. દુલભજીભાઈ ખેતાણીએ, પ્રસ્તુત પ્રસ્તાવ મુલત્વી રાખવાની દરખાસ્ત રજુ કરતાં કહ્યું કે, સમાજ સુધારણા કરવામાં પણ સચે અને વાતાવરણૢતી અનુકૂ ળતા જોવાવી જોઇએ. અનુકૂળ સ ંયોગા વિના કરવામાં આવેલ સુધારા વખતે આપણુને પાછા ધકેલી દે છે. આ પ્રશ્ન અંગે ઉગ્ર મતભેદ હોવાથી, લોકમત કેળવાય ત્યાં સુધી આ પ્રસ્તાવ મુલત્વી રાખવામાં આવે તે સમાજહિતની દૃષ્ટિએ આવશ્યક છે, શ્રી. અચલસિ'હજી જૈતે, શ્રી દુલ་ભજીભાઇ ખેતાણીની દરખાસ્તને અનુમેદન આપતાં કહ્યું કે આ પ્રશ્ન અંગે બધા સધની રાય જાણુવી જરૂરી છે. શ્રી. જવાહરલાલજી મુતે અને શ્રી શાંતિલાલ દુલ ભજી ઝવેરીએ આ પ્રસ્તાવની અગત્યતા તરફ સભાનું ધ્યાન દોર્યુ હતું, ત્યારબાદ શ્રી પ્રમુખમહાશયે શ્રી. દુલભજીભોઇ ખેતાણીની દરખાસ્ત અંગે મત લીધા હતા—જેમાં પ્રસ્તુત પ્રસ્તાવ મુલત્વી ન રાખવાનો મત ૨૫૫ હતા, જ્યારે મુલત્વી રાખવાના મતની ૧૫૮ વ્યકિત હતી. જેથી પ્રસ્તુત પ્રસ્તાવ મુલતી ન રાખવાના બહુમતે નિય થયા હતા. ત્યારબાદ પ્રસ્તાવ મંજુર કરવા ખાખતમાં મત લેવામાં આવ્યા હતા અને બહુમતે ઠરાવ મજુર થયેા હતા. તા. ૧૫-૨ પુત શ્રી. મિશ્રીલાલજી કાતરેલાએ પ્રસ્તુત પ્રશ્નને નિષ્ણુ ય ‘ પેાલ ’ થી કરવાની દરખાસ્ત રજુ કરી હતી. પ્રમુખમહાશયે જનરલ કમીટીની કાર્યવાહી વખતે તા. ૨૩-૧૨-૪૯ ના રાજ એજન્ડા ન. ૧૨ ની ચર્ચા વખતે જાહેર કર્યુ હતું કે સામાન્ય રીતે અધિવેશનમાં વિવાદાસ્પદ પ્રશ્નના નિર્ણય મતગણુત્રીયા થશે, પરન્તુ કાઇ પેાલીથી મતગણુત્રી કરવાની દરખાસ્ત રજુ કરશે તે તે મુજબ મતગણત્રી કરવાની પ્રમુખને સત્તા રહે છે. પદ્ધતિએ મતગણત્રીમાં પ્રાંતાર એક મત ગણવામાં આવશે. આ જાહેરાતની પ્રમુખશ્રીએ યાદી આપી હતી અને શ્રી મિશ્રીલાલજી કાતરેલાની દરખાસ્ત મંજુર કરી હતી. સ્વાગત પ્રમુખ શ્રી. મેહનમલજી ચેરડિયાએ યોજેલ ગાર્ડન પાર્ટીમાં સૌને જવાનુ હાઇ, કાય વાહી મુલતી રાખવામાં આવી હતી અને કરી રાત્રે ૭-૩૦ વાગ્યે શરૂ થઇ હતી. કાર્યવાહી શરૂ કરતાં પ્રમુખમહાશયે કહ્યું કે જે પ્રશ્ન પર અત્યાર સુધી ગરમાગરમ ચર્ચા થઇ હતી તેને સુખદ અંત આવે તેવું લાગે છે, અમે કેટલો વખત રહેવાના છીએ? એમ કરીને પ્રમુખ મહાશયે કહ્યું કે આખરે કાન્ફરન્સનું નાવ તે। યુવાનોન હાથમાં જ જવાનુ છે અને તેથી યુવાનાને છેડવા અમે માગતા નથી; યુવાનોના સ્વભાવ તેજીથી ચાલવાને છે, વૃધ્ધાને સ્વભાવ ઠંડા હોય છે. આજે જે યુવક છે તે કાલે વૃદ્ધ થશે, વય મુળ દરેકની વિચારસરણી હોય છે તેમાં તુ' કે શાક માનવાનુ રહેતું નથી. શ્રી. મિશ્રßલાલજી કાતરેલાએ પ્રસ્તુત ઠરાવમાં સાધન (જે ઠરાવમાં માટા અક્ષરે છાપેલ છે) રજુ કર્યું હતું અને સશાધન પ્રસ્તાવક તરથી મંજુર કરવામાં આવે તે‘પેલ ’ ની માગણી પાછી ખેંચી લેવાની તેમણે ઇચ્છા પ્રદશિત કરી હતી. સવંશાધન માન્ય રાખતાં, પેલની માંગણી પાછી ખેચી લેવામાં આવી હતી અને સશોધન સહિત પ્રસ્તાવ સર્વાંનુમતે મન્જુર થયેા હતેા. પ્રસ્તાવ ન. ૧૮ દિક્ષા આપવા માટે આ આવશ્યક છે કે જેમને દિક્ષા આપવામાં આવે તે તેને ચાગ્ય હોય અને દિક્ષાના અ તેમ જ મને સમજી શકે, સાધુજીવન અગકાર્ ફરવાના નિશ્ચય એટલા મહત્વના નિર્ણય છે કે ખાલ અવસ્થા વિત્યા બાદ જ થવા જોઇએ. બાલદિક્ષાના કેટલાંક પ્રકારના અનિષ્ટ પરિણામ વર્તમાનમાં જોવામાં આવ્યા છે. તેથી આ અધિવેશન આપણા પ્રજ્ય મુનિ વશે તેમ જ મહાસતીજીને વિનય પ્રાના કરે છે કે તે દેશ, કાળ અને સમયની ગતિ, વિધિ, ધ્યાનમાં રાખીને, રાજકીય કાનૂન થાય તે પહેલા જ ૧૮ વર્ષથી આછી ઉમરના કાઇ પણ બાળકને દિક્ષા ન આપવાના નિશ્ચય કરીને, દેશ સમક્ષ આદર્શ ઉપસ્થિત કરે. તેમ છતાં કોઇ દિક્ષાથી થોડી નાની ઉંમરના હોય અને સર્વ દૃષ્ટિએ તેની યેાગ્યતા માલૂમ પડે તેા કોન્ફ રન્સના સભાપતિને અપવાદરૂપે તેને દિક્ષા આપવા બાબતની સમતિ આપવાના અધિકાર આપવામાં આવે છે. શ્રી મુંબઇ જૈન યુવક સધ માટે તત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણસ્થાન ઃ સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy