________________
•
તા. ૧૫-૨-૫૦
શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું ઉદ્દઘાટન-પ્રવચન * (જૈન વે. મૂ. કેન્ફરન્સનું સત્તરમું અધિવેશન ખુલ્લું જાહેર કરતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ કરેલું પ્રવચન જૈન પત્રમાંથી સાભાર ઉદ્દત કરવામાં આવે છે. ભાઈઓ તથા બહેને
બનાવવી હોય તે નીચેના મુદાઓ લક્ષમાં રાખી કાર્યક્રમ 2. તમારા આગ્રહ અને પ્રવેશ થઈને કવેતાંબર જન કેન્કિ રચે જોઇએરન્સનું ૧૭મું અધિવેશન ખુલ્લું મુકવા હું હાજર થયો છું. તમે ૧ જનની કેન્ફરન્સ હાઈ, જન સિદ્ધાંતને માન્ય રાખી મારા કરેલા સત્કાર સારૂ હું તમારો આભારી છું.
ચાલનારી સંસ્થા હોવી જોઈએ. કેન્ફરન્સ અસ્તીત્વમાં આવ્યું લગભગ પચાસ વર્ષ થયા છે, ૨ આજની બદલાતી જતી સમાજરચનામાં કોમની આર્થિક પણુ મને કહેતા દુ:ખ થાય છે કે આજ સુધીમાં કેન્ફરન્સની સ્થિતિ સુધારવા ઉપાય છે તે અંગેની જરૂરી પ્રવૃત્તિઓ હાથ ભારફત આપણે કાંઈ ખાસ સિધ્ધિ મેળવી શકયા નથી. શરૂ
ધરવી જોઈએ. તમાં જ્યારે કેન્ફરન્સની બેઠક ભરાતી ત્યારે તે જન વસ્તીવાળા ૩ ધાર્મીક ચર્ચાસ્પદ વિષયે તેમાં લાવવા જોઈએ નહિ. શહેરમાં ભરવામાં આવતી અને જૈન જનતામાં તે અંગે ભારે ૪ સેવાભાવી કાર્યકર તૈયાર કરી જુદી જુદી જગાઓએ ઉત્સાહ જામતો. પૈસાદાર વર્ગ પણ સારી સંખ્યામાં હાજરી જૈન જનતાના ઉત્કર્ષ સારું પ્રબંધ થ જોઈએ. આપતા અને વિવિધ પ્રકારના દાનની જાહેરાત થતી. પાંચસાત વર્ષ ઉપરના મૂળભૂત મુદ્દાઓ ઉપર કોન્ફરન્સની નિતિ ઘડાશે ? આ રીતે ચાલ્યું અને ત્યાર પછી કોન્ફરન્સ અંગેને ઉત્સાહ નહિ ત્યાં સુધી કેન્ફરન્સ કપ્રિય સંસ્થા બનવી મુશ્કેલ છે. મંદ પડતા ગયા અને કાળે કરીને આજે એ સ્થિતિ આવી છે કે છેલ્લા દશ વર્ષમાં સ્થિતિમાં ભારે પલટો આવ્યો છે. ગામેતેનું અધિવેશન ભરવું પણ મુશ્કેલ બન્યું છે. આના કારણે જો ગામ અને શહેરે શહેરમાં જૈન જનતાને મેટો ભાગ આર્થિક આપણે તપાસીએ તે હેજે સમજાશે કે કોન્ફરન્સ પાસે કોઈ જાતને સંકડામણમાં મુકાઈ ગયા છે. વધુ દુઃખની વાત તે એ છે કે સંગીન અથવા રચનાત્મક કાર્યક્રમ ને હ. જૈન જનતાના ગાઢ આમાંનાં મોટા ભાગે તે આત્મવિશ્વાસ પણ ગુમાવ્યું છે. જ્યારે સંપર્કમાં આવી તેને મદદરૂપ થવા કાંઈ ખાસ કરવામાં આવ્યું દશ વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે જૈન કમને કોઈ પણ છોકરો નથી. કેટલાક ચર્ચાસ્પદ ધાર્મિક સવાલો ચર્ચા જૈન જનતામાં હાથ લાંબો કરતા શરમાતે એટલું જ નહિ પણ તેવી રીતની મદદ વૈમનસ્ય ઊભું થયું. આ બધા કારણોને લીધે જે ઉત્સાહ સને લેવા તૈયાર ન હતા. જ્યારે આજે સેંકડે નહિ પણ હજાર માણસ ૧૮૦૦ થી ૧૯૧૯ સુધીના મુંબઈ, અમદાવાદ, ભાવનગર વિગેરેના મદદ માટે ફાંફા મારી રહ્યા છે. આ સ્થિતિ એકલી દુઃખદ નથી અધિવેશનમાં જોવામાં આવ્યા તે આજે દેખાતું નથી.
પરંતુ જેને માટે ભયંકર છે. આમાંથી બચવાને અને આપણું તમે સૌ સારી રીતે જાણે છે કે ઈન્ડીયન નેશનલ કેગ્રેિસની
ભાઈઓને ઉગારવાને એક જ રસ્તો છે. જે ભાઈઓની કંગાળ શરૂઆતના વર્ષોમાં જ્યારે તેના અધિવેશન ભરાતાં ત્યારે
હાલત હોય તેમણે તે મીટાવવાને માટે ગમે તે કામે લાગી જવું ધણા ઉત્સાહ જાતે પરંતુ તે અધિવેશનના ત્રણ ચાર દિવસ
જોઈએ અને તેમને કામે ચઢાવવા માટે બીજા જૈન ભાઈઓ કે બાદ કેગ્રેસ શું છે એ જનતા ભૂલી જતી. પૂજ્ય મહાત્માજીએ
જે સુખી હોય તેમણે મદદ કરવી જોઈએ. જેનાથી અમુક કામ આવીને આ સ્થિતિ બદલી. તેમણે કાર્યકરો ઉભા કર્યા અને ગામડે
થાય અને અમુક ન થાય તે માનસ પણ હવે ફેરવવું જોઈએ. ગામડે કેંગ્રેસને નાદ જગાવ્યું. લે કાના સુખદુઃખના પ્રશ્નો હાથ આજે હિંદુસ્તાનમાં ક્રાંતિ આવી રહી છે અને સેકડે ધર્યા અને લોકોને અવાજ જોરશોરથી સરકારમાં રજુ કર્યો. આનું વર્ષથી વણીક વર્ગના હાથમાં અમુક વેપારે હતા તે ચાલ્યા ગયા પરિણામ એ આવ્યું કે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ એક મોટામાં છે અને એ પણ શંકાસ્પદ છે કે તે વેપારે વણીક વર્ગના મેટી લોકપ્રિય સંસ્થા બની.
હાથમાં પાછા આવશે કે કેમ ? આ સ્થિતિમાં આપણે સમયને પિછાનીએ શ્વેતાંબર જૈન કોન્ફરન્સનું અધિવેશન જુદા જુદા પ્રાંતના. અને કામે લાગી જઈએ તે જ ઉન્નતીને માગે" વળીએ. જીલ્લાઓના અને તાલુકા આના જેનોને એકબીજાના પરિચયમાં છેલા વીસ વર્ષમાં એક કામ તે ધણું સરસ થયું છે, લાવવાનું સ્થાન બને તે છે. પણ તેને જેની પ્રિય સંસ્થા અને તે એ કે મારવાડ જેવા પછાત ગણુતા દેશમાં પણ જન
વિધાર્થીઓને ભણવા માટેની સગવડ થઈ છે. આવી સગવડ જેટલા (અનુસંધાન પુષ્ઠ ૧૬૪ નું ચાલુ)
વધુ પ્રમાણમાં આપણે આપીશું તેટલા પ્રમાણમાં બેકારીને સવાલ (૧૫) તીર્થો, જિન મંદિરે અંગે સરકારી કાનુને વહેલે ઉકેલી શકીશું. ઉપરાંત નાના પાયાના ઉદ્યોગેની કામગીરી
ભારતવર્ષમાં પથરાયેલા તીર્થો, જિનમંદિરો અને જ્ઞાનભંડાર શીખવવામાં આવે તે ઘણાં ભાઈઓને આજીવિકાને પ્રશ્ન સહેલે એ અખિલ જન સંધની માલીકીના હોવાથી તેમજ સ્થાનિક બને, માટે તે દિશામાં પગલાં લેવા જરૂરી છે. સંસ્થાઓ માત્ર વહીવટી જવાબદારી ધરાવથી હોવાથી એ અંગે ૧૯૪૭ ની ભયંકર ક્રાંતિમાં લાખે હિંદુ એને પાકીસ્તાન ઉપસ્થિત થતા પ્રશ્નો કે કાનુને માં અખિલ જૈન સંધનું પ્રતિનિફિલ છેડી હિંદુસ્તાન આવવું પડયું. તેઓ તેમના ઘરમાર, રાચરચીલા ધરાવતી સંસ્થાઓના અભિપ્રાય મેળવવા જરૂરી છે એ તરફ કે- વિગેરે છોડી ચાલ્યા આવ્યા પણ એ સૌને મગરૂબી લેવા જેવી રન્સનું આ અધિવેશન સકકારનું લક્ષ ખેંચે છે.
વાત છે કે તેઓ માંથી એક પણ માણસે લાંબે હાથ કરી પિતાને જન સંસ્કૃતિ કેન્દ્ર
નિર્વાહ કરવાનો વિચાર ન કરતાં ગમે તે કામ કરી પિતાને અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ કેન્દ્ર નિર્માણ કરી તે દ્વારા નિર્વાહ કરવાનું પ્રશંસનીય અને મર્દાનગીભયુ પગલું ભર્યું છે. શિક્ષણ શાસ્ત્ર અને મને વિજ્ઞાનશાસ્ત્ર પર અવલંબિત જૈન તે જ પ્રમાણે આપણુમાં આવેલી નિસ્તેજતા દૂર કરી કામે લાગી
સાહિત્યના ધાર્મિક, એતિહાસિક, સાંસ્કૃતિક વિશાળ ભાવનાથી ભરેવા જઈએ તો આપણે ઊદય હેજમાં છે. • પાઠય પુસ્તકનું સંપાદનકાય' થવાની આવશ્યકતા છે તે માટે આજે અધિવેશન ભરાઈ રહ્યું છે તે અંદરઅંદરના મતપુજય શ્રમણ સંધ, જૈન સંસ્થાઓ અને વિદ્વાને સંપૂર્ણ સહકાર મતાંતર ભૂલી જ કેમમાં ઐકય સાધી અનેક જૈન કુટુંબની આપે એવી આ અધિવેશનની ભલામણ છે.
આધારભૂત સંસ્થા બની રહે તેમ પ્રર્થી આ અધિવેશન ખુલ્લુ મુકું છું.
આ