________________
પ્રબુચ્છ જૈન
તા. ૧પ-૨-૧e
સરાક જાતિ કલકત્તા સુધી જનારને સ્વાભાવિક રીતે થાય કે, ચાલે, કશી તેમને પડી ન હતી. ભકિતપૂર્વક વંદન કરી તેઓ રસ્તે શાંતિનીકેતન અથવા સમેતશિખર, જઈ આવીએ. બંને યાત્રાનાં પડતાં અને મેળાની મોજ ઉડાવતાં. અહીંના ત્રણે મંદિરના સ્થળે છે. શાંતિનીકેતન આજે વિદ્યાનું ધામ છે: સમેતશિખર એક
વ્યવસ્થાપકે એ તે દિવસ પૂરતું માયદીઠ પૈસા મૂકું, પૈસા વખત હતું; આજે માત્ર યાત્રાનું સ્થળ રહ્યું છે. છતાં સમેતશિખર
કમાવા માટે નાખેલું. તે પૂરેપૂરૂં પિતાના સમુહનું ગણી બાપીને પાછળ ત્રણ ત્રણું હજાર વર્ષને ઈતિહાસ છે. શાંનિનીકેતન સાથે
જ આ લે કે દર્શન કરતાં, છેતરીને દહેરાસરમાં દર્શને જવાની શ્રી રવીન્દ્રનાથ ટાગોરનું નામ સંકળાયેલું છે એટલે ત્યાં જવાની વૃત્તિને
તેમની દાનત નહોતી. દાબી ન રાખી શકાય, તે સમેતશિખર સાથે જના તીર્થંકર
સરાક જાતનાં લેકે કોઈ પણ કારણે જીવહિંસા કરતાં નથી. પાર્શ્વનાથ અને મહાવીરનાં નામ સંકળાયેલા છે-આ ભૂમિમાં
તે એટલે સુધી કે જીવાંતવાળા ફળ કે વડના અથવા પીંપળાના બન્નેએ વિહાર કર્યો છે; વિહાર કરી આ ભૂમિમાં જ આત્મજ્ઞાન
ટેટાને પણ ખાતાં નથી. પાંચ “ પ્રકારનો તેઓએ ત્યાગ કર્યો છે. મેળવ્યું છે, અને એ આત્મજ્ઞાનદ્વારા તત્સમાજમાં કાતિ પેદા કરી
એક સમયે કેમને માત્ર જ્યારે સંખ્યાને જ મેહ હન છે. એટલે એ ભૂમિનાં દર્શનની પણ સજે જ ઈચ્છા થાય. ગડ
ત્યારે, જૈન સમાજનું લક્ષ આ જાતિ તરફ કેમ નહિ ગયું હોય મથલ ચાલતી હતી તે વખતે જ આ પ્રદેશમાં કાર્ય કરતી સંસ્થા, એ વિચારવા જેવું છે. શ્રી જન ધર્મ પ્રચારક સભાના એક મંત્રી અને કલકત્તાના સૌથી પહેલાં આ જાતિ તરફ લક્ષ ગયું મુનિશ્રી મંગાવજાણીતા વેપારી શ્રી ચુનીલાલ બી. શાહે સમેતશિખર માટે જજીનું. તેમણે ત્યાં જ સ્થિરતા કરી, આ જાતિના ઉદ્ધારમાં આગ્રહ કર્યો, એટલે એ જ સ્થળ પસંદ કર્યું.
પેતાની જાતનું વિલેપન કયુ, શાળા-પાઠશાળા સ્થાપી; ગામેગામ બે દિવસની નિરાંત હતી; વળી કલકત્તાથી જતાં અને આવતાં ફરી ઉપદેશદ્વારા તેમનું જીવન સુધાયું અને તેમના દુખો દર દસ દસ કલાક રસ્તામાં થાય છે એટલે આ પવિત્ર ભૂમિ વિષે આસાનીથી કરવા માટે પણ પ્રયત્ન કર્યો. તેમનાં કાળધર્મ પછી તેમના સિંખ્ય ખૂબ વાત થઈ, વાતવાતમાં જે સંસ્થાના તેઓ મંત્રી છે, તેના વિષે શ્રી પ્રભાકરવિજ્યજીએ આ કાર્ય ચાલુ રાખ્યું. કલકત્તાની જેનું પણ તેમણે માહિતી આપી, અને આશ્ચર્ય એ થયું કે, જે કાર્ય જનતાનું આ કાર્ય તરફ થોડું ઘણું લક્ષ ગયું, અને ત્યાંના સંવે જૈન સાધુઓનું છે. જૈન સાધુઓએ કરવાનું છે, તે કાર્ય સાધુ- આ કાર્યને વેગ આપવા ઠીક ઠીક યત્ન કર્યો. સ્વર્ગસ્થ શ્રી બહાદુસંસ્થા ઉપરના આપણા સમાજના કોઈ પણ પ્રકારના નિયમનના રસિંહજી સિંધીએ આગેવાની લીધી. આ પ્રયત્નને પરિણામે આજે અભાવે શ્રાવકસંસ્થાએ કરવું પડે છે,
એ પ્રદેશમાં જૈન સંસ્કૃતિના જડ અને ચેતન અવશેષે આપણે શ્રી જૈન ધર્મ પ્રચારક સભા, આ સંસ્થા ચૌદ વર્ષથી સ્થ: ઠેર ઠેર જોઈ શકીએ છીએ; પાયેલી છે. તેના સહમંત્રી શ્રી તાજમલ બાથરા છે. પાઠશાળાઓ, છે પરંતુ આજે આ કાર્યમાં શિથિલતા આવી છે. કેટલાંક શાળાઓ અને છાત્રાલયે આ સંસ્થા ચલાવે છે; સરાક જાતિના કારણોને લઈ મુનિ પ્રભાકરવિજ્યજી અને કલકત્તાના સંત ઉત્થાન માટે, ઉત્કર્ષ માટે આ કાર્ય તે કરી રહી છે,
વચ્ચે મતભેદ ઉભું થયું છે. આ મતભેદને કારણે બે આ સરાક જાતિ વિષે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ. સંસ્થાઓ કાર્ય કરતી થઈ છે; કાર્ય વહેંચાઈ ગયું છે. એકશ્રાવક' શબ્દનું અપભ્રંશ તે ‘સરાક’ આ સરાક જાતિના લેકે બીજાના દોષો શોધવા તરફ બને સંસ્થાનું લક્ષ થતું જાય છે. અત્યારે માનભૂમ, રાંચી, વર્ધમાન, બાંકુરા, મેદનીપુર, અને સંચાલ સંખ્યાની દ્રષ્ટિએ માત્ર નામના જ જેને બનાવવાની વાત એક પરગણામાં પથરાયેલા છે. શ્રી ચુનીભાઈએ આ જાતિ વિષે અને બાજુ રહેવા દઈએ, પણ જૈન સંસ્કાર અને સિધ્ધાંતેના પ્રચાર કઈ રીતે આ જાતિમાં તેઓ કાર્ય કરી રહેલ છે તેની પણ માટે; જનતા તેને જીવનમાં ઉતારે તે માટે જૈનસમાજે એકસપણી માહિતી આપી.
અને એકદિલીથી પ્રયત્ન કરવા જરૂરી છે. શ્રી પ્રભાકરવજયજી ' પાશ્વનાથ અને મહાવીરની આ વિહાર ભૂમિ. “વિહાર”
પાસે શકિત છે; કાર્ય કરવાની ઘાટી છે; કલકત્તાના સંધ પાસે પૈસા ઉપસ્થી જ “ બિહાર ” શબ્દ આવ્યું અને અત્યારે તે “ બિહાર'
છે. એકબીજા એકબીજાથી અલિપ્ત રહી કાર્ય કરવા ઈચ્છશે તે તરીકે જાણીતો છે. ગૌતમબુદ્ધ પણ આ પ્રદેશમાં વિચરેલા.
એ કાર્યને વેગ મળવાને બદલે બગડશે; જે કાર્યનાં બીજ રોપાયાં એટલે આ પ્રદેશમાં એક વખત જેને તથા બૌદ્ધોની કેટલી મેટી છે તે પણ વણસશે. વસતી હશે! એક સમયના શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસકા
શ્રી પ્રભાકર વિજયજી જૈન તીર્થનું એક અંગ છે. જન શ્રવક સંસ્કૃતિ અને સંસ્કાર માં ઘસ ઈ ઘસાઈને છેવટે સરાક
સંઘની આજ્ઞા તેઓ ઉથાપી શકે નહિ. વાતવાતમાં તેમણે કહી થઈ ગયો..
પણ લીધું કે, કલકત્તાના જૈન સંઘની આજ્ઞા ઉઠાવવા તેઓ તૈયાર આદિદેવ, ધર્મદેવ, શાંતિદેવ, અનંતદેવ, ગૌતમ વગેરે આ જાતિના
છે. કલકત્તાના જૈન સંઘની હવે જવાબદારી રહે છે--કઈ રીતે ગોત્ર છે. આ ગાત્રો તીર્થંકરેના નામ ઉપરથી જ મેળવેલા છે.
તેઓ આજ્ઞા કરે છે. છેલ્લું ગૌતમ ગોત્ર મહાવીર સ્વામીના ગણધરના નામ ઉપરથા છે, કુલદેવતા તરીકે તેઓ પાર્શ્વનાથને માને છે.
પરંતુ એ સિવાય પણ જૈન સમાજના ઉથાનમાં રસ લેતા
કાર્યકરોનું ધ્યાન આ દિશા તરફ ખેંચાવું જરૂરી છે. જેને અમે પહોંચ્યા તે દિવસે મકરસંક્રાતિ હતી. સમેતશિખરની
સાધુઓ–ગુજરાતમાં જ પડયો પાથર્યા રહેતા સાધુઓએ આ તળેટી મધુવનમાં આ તહેવારને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેટે મેળો ભરાવાને હતો, મેળા જેવાને ઇચ્છાએ અમે
બાજુ વિહાર કરવાની જરૂર છે. સરાક જાતિમાં એતપ્રોત થવાની
જરૂર છે. ગુજરાતમાં કે મારવાડમાં ફકત માથું ધુણાવી, હાજી દા પર્વત ન ચડયા. દિવસ ઊગ્યાથી સરાક જાતિ અને પહાડી લોકના ટેળેટોળાં–સ્ત્રી પુરૂષ મધુવનનાં દહેરાસરમાં દર્શને આવ્યે જતાં
કરી, ભકત તરીકે ગણાવતાં દંભી જેને કરતાં તેમને નિર્દોષ અને
સરળ ભકતેની મોટી સંખ્યા મળી રહેશે—માત્ર તેમણે તંદરી હતાં. પહાડ ઉપરથી, આસપાસથી, ચાના બગીચાઓમાંથી, એમ દૂર
એટલી રાખવાની કે શિષ્યમોમાં રખે પડે! સાથે એ પણ ખા રી કે, દૂરથી લે કે નૃત્ય કરતાં, ગાતાં બજાવતાં આવતા હતાં-રંગબેરંગી વઍ પહેરીને; હાથમાં પીંછીઓ જેવી વૃક્ષો છે. લાંબી લાંબી કૂણી
જે વર્ધમાનને પિતાના સિદ્ધાંતને અહીં પ્રચાર કરતાં અનેક ઉપ
સર્ગોને સામને કરવું પડયું હતું; એવા પ્રાણાંતક તે શું પણ પળે લઈને, તેમને ઉત્સાહ માને નહોતું. તેમને મન તળેટીના ત્રણે મંદિરોમાં તફાવત નહોતે. શ્વેતાંબરીય, તેરાપંથી કે
સામાન્ય ઉપસર્ગોને સામને પોતાના વિહાર દરમિયાન અત્યારના દિગંબરી મંદિરમાં તેમનાં હૃદયમાં સ્થપાયેલ ભગવાનની મૂર્તિઓ સાધુએ ને નહિ કર પડે, ઊલટાનું સરાક જાતિના લોકો તેમને હતી. તે મૂર્તિ નગ્ન હતી કે વસ્ત્રયુક્ત; ઊભી હતી કે બેઠી- ભાવભીને સત્કાર કરશે. ધીરજલાલ ધનજીભાઈ શાહ