________________
શ્રી મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
-
૨
નં. બી કર૬૬S
પ્રબુધ જેના
તંત્રી: મણિલાલ મેકમચંદ શાહ
વર્ષ : ૧૧
વાર્ષિક લવાજમ મુંબઈ : ૧૫ ફેબ્રુઆરી ૧૫૦ બુધવાર અંકે : ૨૦
રૂપિયા જ જૈન વે. મ. કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવો (તાજેતરમાં તા. ૨-૨-૫૦ ના રોજ કાલના ખાતે મળેલ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સના અધિવેશનમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તેમાંના અગત્યના ઠરાવ નચે આપવામાં આવે છે. આ ઠરાવમાં સૌથી વધારે ધ્યાન ખેંચે એ ઠરાવ ઐયનાં - થાળ •ચે આપવામાં આવ્યું છે. આ ઠરાવ મુંબઈમાં મળેલા અધિવેશનમાં બહુમતીથી ઉડાડી દેવામાં આવ્યું હતું. એ જ ઠરાવને આ અધિવેશનમાં પાછે રજુ કરવામાં આવ્યું છે અને મેટી બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. જ્યારે બીજા સંમેલન અને કોમી પરિષદ અને દેશકાળ વિચારીને બે ડગલાં આગળ ભરે છે ત્યારે આ કોન્ફરન્સના કાર્યવાહકેને બે ડગલા પીછેહઠ કરવાની જરૂર ભાસી છે. કોન્ફરન્સના બંધારણમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર, કોન્ફરન્સના ઠર તેમ જ સમગ્ર કાર્યવાહી-સમલેચના આવતા અંકમાં કરવામાં આવશે. એ સમાચનાની ભૂમિકા યથાર્થ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે એ હેતુથી પ્રસ્તુત કંપન્ફરન્સને લગતી જરૂરી માહિતી આ અંકમાં બને તેટલી આપવાનું ધાયું છે.
તંત્રી) સ્વતંત્ર લેકતંત્રને આવકાર A થશે અને સખાવતે કરતા અચકાશે. અને જનતાના હિતને બહુ જ આ અધિવેશન ભારતના સ્વતંત્ર લોકતંત્રને આવકારે છે. નુકસાન થશે એમ અખિલ હિંદ જૈન શ્વેતાંબર કેન્ફરન્સ સમિમહાત્મા ગાંધીજીએ અહિંસા અને સત્યના પંથે ચાલી ભારતને તિની આ સભા માને છે અને નામદાર સરકારને ધાર્મિક તથા મુકિત અપાવવામાં જે મહાન ભાગ ભજવ્યું છે તેને આ અધિવેશન સખાવતી ટ્રસ્ટ માટેના દાનને ખતરનાક નિવડે એવા સધળા પ્રબંઆ જલી અપે' છે.
ધાને એ બિલમાંથી કાઢી નાંખવા વિનંતિ કરે છે. વળી દેવદ્રવ્યું જૈન સમાજે ભારતની મુકિતની ચળવળમાં મોટો હિસ્સો
આદિ ધાર્મિક દ્રસ્ટોની મિલકત બીજા કોઈપણ ઉદ્દેશ માટે કોઈ આપ્યો છે અને રાષ્ટ્રિય પ્રગતિમાં સદૈવ સાથ આપે છે અને
પણ કદી ને વાપરે એવું જૈનધર્મનું ફરમાન છે અને તે સંબંધી આપશે એમ આ અધિવેશન જાહેર કરે છે અને આશા રાખે છે
શાસ્ત્રીય પુરાવાઓ તપાસ સમિતિ સમક્ષ રજુ કરાયા હતા છતાં ! ' કે બંધારણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રજાના કોઈ પણ વગના ધર્મમાં
જૈન ધાર્મિક ટ્રસ્ટને પણ કાયદામાંથી બાકાત રાખ્યા નથી તેથી વિક્ષેપ થાય, એવા પ્રકારના મધ્યસ્થ અથવા પ્રાંતિય સરકારે
ઉકત બિલને તેના હાલના સ્વરૂપમાં સખ્ત વિરોધ કરે છે. તે ઉપરાંત કાયદાઓ ઘડે એવી તકેદારી રાખશે.
ચેરીટી કમિશ્નરની નીમણુંક કરી તેને ટ્રસ્ટના હિસાબ, વહિવટ વિગેરે દેવદ્રવ્ય
તપાસવાની તથા ટ્રસ્ટીઓની જવાબદારી અંગે નિર્ણય કરવાની જે દેવદ્રવ્ય નિમિત્તે જે રકમ અગર મિલકતો હોય તેમ જ હવે
વિશાળ સત્તાઓ આપવા ઠરાવ્યું છે તેનાથી ટ્રસ્ટીઓને યોગ્ય ન્યાય ન પછી તે માટે આપવામાં આવે તેને ઉપયોગ માત્ર જિનમૂર્તિ અને
મળે એ સંભવ છે અને ટ્રસ્ટીઓ ફક્ત ચેરીટી કમીશ્નરના એજન્ટ જિનમંદિરો માટે જ થઈ શકે તેમ આ કોન્ફરન્સ ભારપૂર્વક કે એમના હુકમ ઉઠાવનાર નેકર જેવા થઈ જાય છે. તે ઉપરાંત જાહેર કરે છે અને જૈન સંધમાંની કોઈ પણ વ્યક્તિ આની. ચેરીટી કમીસ્તર તથા ડેપ્યુટી ચેરીટી કમીશ્નર અથવા સરકારે વિરૂદ્ધ મંતવ્ય રજુ કરે અથવા પ્રચાર કરે તે જૈન ધર્મના મૂળભૂત નીમેલા અમલદારે પોલીસની માફક સર્ચ કરતા હોય તેમ ગમે સિદ્ધાંતોને આધાત કરનાર છે એમ આ કોન્ફરન્સ માને છે. ત્યારે ટ્રસ્ટીઓને પહેલેથી ખબર આપ્યાં ધિના ટ્રસ્ટીની ઓફીસમાં ધી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ (૧૯૪૯)
કે મકાનમાં જઈ શકે એવી કૉમથી વખતેવમંત ઘર્ષણ થવાને અખિલ હિંદ જૈન શ્વેતાંબર કાન્ફરન્સ સમિતિ મુંબઈમાં
સંભવ રહે છે અને ટ્રસ્ટીઓને સ્વમાનભંગ થાય. એમ માને છે. તા. ૮-૯ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ મળેલ. સભામાં ધી બે ખે
અવી જાતની સત્તાઓથી ટ્રસ્ટના વહિવટ કરવા કેઈ સ્વમાનપ્રિય સારા પબ્લિક ટ્રસ્ટ એકટ (૧૯૪૮) સંબધી થયેલ નીચેના ઠરાવને
શખ્સ ટ્રસ્ટી તરીકે કામ કરવા આગળ આવશે નહિ એમ માને
છે. વળી દૃરટી તરીકે ચેરીટી કમીશ્નરને નીમવાથી સદાના માટે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું આ અધિવેશન બહાલી આપે છે
ટ્રસ્ટને વહિવટ ટ્રસ્ટ અનુસાર નીમાનાર ટ્રસ્ટીઓના હાથમાંથી લઈ અને આશા રાખે છે કે મુંબઈની ધારાસભાએ નિમલ સિલેકટ
લેવામાં આવે છે અને ચેરીટી કમીસ્ટર ગેરવહિવટ પણ કરે તે કમિટી આ ઠરાવને લક્ષમાં રાખી બિલમાંથી વાંધાભરેલા ભાગ કાઢી નાંખી યોગ્ય સુધારા વધારા કરી જનતાને સ્વીકાર્ય થાય એ
પણ તેની સામે દાવે માંડી શકાય નહિ. એવી કલમેથી એઓ
બીન–જવાબદાર થઈ જશે એમ માને છે.. સ્વરૂપમાં ધારાસભામાં બિલ રજુ કરશે. ધી બે પબ્લિક ટ્રસ્ટ એકટ (૧૯૪૯).
હાલના કાયદામાં કરવા ધારેલા આવા ફેરફારથી જનતા કે
જેના હિતની ખાતર આ કાયદો કરવાનો ઉદ્દેશ છે તે જનતાનું મુંબઈની ધારાસભાની પુનાની આગામી બેઠકમાં ધી પબ્લિક હિત થવાને બદલે ઘણું જ અહિત થશે અને સખાવતી ભાવનાઓ ટ્રસ્ટ એકટનામનું બિલ લાવીને ધાર્મિક તથા સખાવતી ટ્રસ્ટના નષ્ટ થશે એમ આ સભા માને છે, તેથી તેમાં એગ્ય સુધારા ઉદેશ Cypres ના સિદ્ધાંતના નામે બદલવા તથા ફેરફાર કરવા કરવા નામદાર સરકારને અ પૂર્વક વિનંતિ કરે છે.” નામદાર સરકાર જે પ્રબંધ કર્યો છે, તેનાથી સખાવતના મૂળમાં ઘા
જૈન ધર્મ થશે, અને જાહેર સખાવતે ઉપર મોટો ફટકો પડશે, કારણ કે દાતા- " અખિલ હિંદ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ સમિતિની મુંબઈમાં એને પિતાના ઉદ્દેશ બર આવશે કે નહિ એવી જાતને ભય ઉત્પન્ન તા. ૮-૯ સપ્ટેમ્બર ૧૯૪૮ ના રોજ મળેલ સભામાં “જૈન ધર્મ ”