________________
૧૬૨
તા: ૧-૨-૫o :
કરતાં વધારે જ
તમને
સુ છે, ત્યારે નાનું સરખું બીજા
ઉદ્દભવે છે. એવામાં તમારે
અને ઈશ્વરની
* શ્રી ધૂમકેતુના નવા પ્રગટ થતા પુસ્તક “જીબ્રાનની જીંવનવાણી'માંથી
આત્મા–પરમાત્મા *. અને. પછી તેમાંના એકે ઊભા થઈને કહ્યું, “જે ઇશ્વર વિષે એક ઈશ્વરની, આત્માની, વાત કરે. આપણે આતમા એ વિષે,
અમે આટલું બધું સાંભળીએ છીએ, એ ઈશ્વર વિષે અમને કાંઈક આપણા પાડોશીઓ વિષે વાત કરીએ. છે. કહે. એ કોણ હશે ? કે હશે ? કયાં રહેતા હશે ?.એને કાંઈ પત્તી'
“ તમે ઊંચી ઊંચી વાદળી જેમ ઊંચે ઊડે છે અને તમને છે. અને તેમની સમક્ષ ઊભા રહીને તેણે, આત્મવિશ્વાસભર્યા એ ઉત્તમ ઉસ, વિશાળ સમુદ્ર ઉપર અને અફાટ મેઢાને સ્પષ્ટ અવાજે પ્રત્યુત્તર આપ્યો : “ભાઈઓ! તમે તમારા બધાનાં
ઉપર લઈ જાય છે, પરંતુ એ ઉત્તુંગ ઉડ્ડયન કરતાં વધારે ઉત્તર - હૃદયને સમાવી દે એવું એક મહાન હૃદય , અને તમને
ઉડ્ડયન, જ્યારે એક નાનું સરખું બીજ, તમે ધરતીના પેટાળમાં ઈશ્વરની કાંઈક ઝાંખી થશે; તમારા બધાના જુદા જુદા પ્રેમ જ્યાં
મુકો છે, ત્યારે કરે છે. અને જ્યારે તમે પ્રેમભરેલા અવાજે મળી જાય, એ કઈ મહાન પ્રેમસાગર કહેશે, અને તમને
તમારા પાડોશીને સુપ્રભાતમ કહી શકે છે, ત્યારે પણ તમે કોઈ ઇશ્વરની કાંઈક ઝાંખી થશે; તમારે શબ્દ, તમારું મૌન, તમારો
મહાન અફાટ વિશાળ મેદાન જાણે કે, ઓળંગી જાઓ છો. પ્રથમ એ જ્યાંથી ઉદ્દભવે છે, એવા કોઈ અનંતની કલ્પના કરો, અને ઈશ્વરની કાંઈક ઝાંખી થશે.
“તમે ઘણી વખત ઇશ્વરના અનંત સંગીત વિષે વાતો
કરે છે, પણ એના કરતાં ઘરઆંગણે રમતાં બુલબુલના ગાન વિષે : ‘દુનિયાના સઘળા જ સુંદર પદાર્થોની સુંદરતામાંથી એક
કાંઈક બોલતા હો! ઝાડ ઉપરથી ખરતાં ને ખરી રહેલાં પાન સુંદર પદાર્થ કપનામાં ઊભો કરે-એ ઇશ્વર હશે. જંગલ, સમુદ્ર
કેટલું મધુર સંગીત હમેશાં તમારી પાસે ગાઈ રહ્યા છે ! અને મારા પર્વત, રણ, મેદાન એમનાં અનંત મધુર ગીતેના કરતાં પણ મિત્રો ! એક વાત આમાં યાદ રાખવા જેવી છે. જ્યારે પાંદડાં વધારે મહાન એવું એનું ગીત હશે.
વૃક્ષની ડાળીથી છૂટાં પડે છે, ત્યારે એવું મધુરું ગીત એ ગાય છે! “સૂર્ય એ તે જેને માટે પગ મૂકવાનું પગથિયું છે,
હું તે એટલા માટે તમને કહું છું કે, આપણે એવા કોઈ ભવ્ય સિંહાસન ઉપર બેઠેલ, વિરાટની કલ્પના કરો-એ શકે તો પરમાત્માની વાતને હમણાં રહેવા દઈએ. એને બદલ ઈશ્વર હશે. '
આપણે આપણુમાંના એક બીજાને, હળીમળીને સમજવાને યત્ન પણ બોલવું જેટલું સહેલું છે, તેટલું કલ્પવું
કરીએ; પાડોશી પાડોશીને સમજીએ તે એ પણ, એક નાને સહેલું નથી. .
ઈશ્વર, બીજા ઇશ્વરને ભેટતે હોય, તેવું થાશે. - ' તમે ખાવાપીવાને અને રહેવાના મકાનને, એ બે વસ્તુ
એક પંખીની માદાને વિચાર કરે. પોતાનાં બચ્ચાને છે. એને જ, વિચાર કરવાને ટેવાયેલા છે; બહુ બહુ તે તમારાં વસ્ત્ર
તજીને એને અનંત આકાશમાં વિહાર કરવાનું નહિ ગમતું હોય? : વિષે. વિચાર કરે છે; અને થોડે ઘણે, સગાંસંબંધીઓ વિષે “તમે જ્યારે તમારા નિત્યજીવનની નાનામાં નાની ક્રિયામાં . . પરંતુ એ બધા વિચારતા કરતાં, આ વિચારની આખી દિશા જ
જાતને લુપ્ત કરી દે છે, ત્યારે જ ખરી રીતે તમે, કલ્પનાના જુદા પ્રકારની છે.
વૈભવનું મહાનમાં મહાન ઉડ્ડયન કરી શકે છે. એ જ ઉડ્ડયન, - જેમને આ શોધખોળની ખરેખરી લગની લાગી હશે, તેમને
તમને છેવટે પરમાત્માનું સાન્નિધ્ય દેખાડશે. તમારી આવી રીતિ - તે પિતાનામાંથી ઉદ્ભવતા પ્રશ્નોની પરંપરા જ, ઈશ્વરના સાન્નિધ્યની
જ, તમારા વિશાળ ઉચ્ચ ઉડ્ડયનને સિદ્ધ કરશે. કાંઈક ઝાંખી કરાવશે. '
એટલા માટે મિત્રો ! આપણે પરમાત્મા વિષે ચેડામાં . એની આ વાણી સાંભળી, અને તે બધા એકદમ મૂળા જેવા
ડું બોલીએ, અને આત્મા વિષે વધારેમાં વધારે જાણીએ, બની ગયા. એમને આમાં કાંઈ સમજાયું ન હતું. દયાદ્ધ ચિત્ત
માણસાઈ, એમાં રહી છે. પરમાત્માને કદાચ આપણે ન એણે ફરી વાર કહ્યું : “ આપણે હવે ઇશ્વરની ભવ્યતાની વાત છોડી
પણ સમજીએ. પણ માણસ, માણસને ન સમજે, એવું ભાગ્યે જ દે. પણ એ પરમાત્માને બદલે આપણે આપણામાં વસી રહેલા
બંને—જે પૂરેપૂરા પ્રેમથી પ્રયત્ન કરવામાં આવે છે. એમ જ
સમજોને કે જાણે પ્રેમ પતે પ્રયત્ન કરે છે એમ થાય છે. એટલે ૨૮થી તેઓ અમદાવાદ શહેરના વિકાસમાં પૂરે રસ લઈ રહ્યા નિરવધિ વિશુદ્ધ પ્રેમ હોય છે. આવી જાતના પ્રેમ પથમાં હતા; અને લગભગ વીસ વર્ષ સુધી શહેરતી એકધારી સેવા કરી, લેશ પણ અધુરપ હેય તે થઈ રહ્યું. એટલા માટે હું કહું એક વહીવટી કાર્યકર તરીકે નામના મેળવી હતી. સરદારશ્રીના હાથ છું કે “પ્રેમ પોતે પ્રયત્ન કરે છે એમ થાય છે. અને છતાં એક નીચે તૈયાર થઈ, અમદાવાદની રોનક બદલવામાં તેમને નાને સૂને વસ્તુ ઉપરથી તમારું મન ચલિત થવા દેતા નહિ. એ વિષે કાળે નથી. અમદાવાદની જૈન યુવક પ્રવૃત્તિમાં પણ તેઓ અવાર- મનર ચૂક્તા નહિ. આપણામાં, આપણામાંના દરેકમાં, જે નવાર રસ લઈ માર્ગદર્શન આપતા, તેઓની લોકસભાના સભ્ય પરિમલ છે, જે સુગંધ છે, જે પ્રાણ છે, એ તે એ અનંતની તરીકેલી પસંદગી આવકારપાત્ર હોવા છતાં, મુંબઈ પ્રાંતનાં ધારાસભા જ પ્રસાદકણિકા છે. એટલે કે, આપણે જ પિતે પાંદડામાં, ફૂલમાં, માટે જે તેમને પસંદ કરવામાં આવ્યા હતા તે વધુ યોગ્ય ગણાત; ' પંખીમાં, ધરતીની સુગંધ માં, આકાશી હવામાં, પ્રભાતના રંગમાં, કારણુંકે તેમનાં વહીવટ અનુભવને ચમકવાની મુંબઈ પ્રાંતમાં સારી જલતરંગમાં, અને મધુરતમ સ્વરમાં, મુકતપણે વિચારી રહ્યા તક મળત.
છીએ. આપણા પિતાના સિવાય બીજું કાંઈ જ નથી !' ધીરજલાલ ધનજીભાઇ શાહ
–ધૂમકેતુ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨ -
"