________________
શ્રી મુબઈ જૈન યુવક સબનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી: મણિલાલ મેકમચંદ શાહુ
સુંબઈ : ૧ ફેબ્રુઆરી ૧૯૫૦ બુધવાર
માનવતાની સેવા એ જ સાચી અહિંસા'
[ શ્રી અખિલ હિંદ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન પરિષદનુ અગિયારમુ અધિવેશન તા. ૨૪ ડીસેમ્બર ૧૯૪૯ના રાજ મદ્રાસ શહેરમાં, મુંબઇ ધારાસભાના સ્પીકર માનનીય શ્રી કુન્દનમલછ ક્િરક્રિયાના પ્રમુખપદે મળ્યુ હતુ. આ અધિવેશનનુ ઉદ્દધાટનપ્રવચન, મદ્રાસ પ્રાંતના વડા પ્રધાન માનનીય શ્રી પી. એસ. કુમારસ્વામી રામે કર્યું" હતુ", જૈન સમાજને કદાચ આ પ્રવચનમાં નાવિન્ય નહિ જણાય, પરઋતુ જૈનેતર વ્યકિત, જૈન સમાજ અને સિધ્ધાંતો વિષે શું વિચારે છે, તે જાવા માટે આ પ્રવચન ઉપયેગી થઇ પડશે. મળ પ્રવચન અગ્રેછમાં હતુ. તેને આ અનુવાદશ્રી, કમળાબહેન રતનય'દ સુતરિયાએ, જૈન પરિભાષાને પકડીને કરી આપ્યા છે. ~~~સ*પાદક)
વ
*
૧૧ અંક : ૧૯
આ પરિષદમાં મારા સહકાર ઇચ્છીને આપ સૌએ મને જે માન આપ્યુ છે તે માટે આપ સૌને આભાર માનું છું, જે પરિષદની મારે ઉદ્દઘાટનક્રિયા કરવાની છે, તેમાં અખિલ હિંંદના સ્થાનકવાસી જૈને ભાગ લઇ રહ્યા છે, એ જાણી મને આનંદ થાય છે. આ પરિષદ માટે મદ્રાસ શહેર પર પસંદગી ઊતરે, તે મદ્રાસ માટે પણુ ગૌરવ લેવા જેવું છે; અને આથી જ મદ્રાસના વડા પ્રધાન તરીકે, આ પરિષદનું ઉદ્ધાટન કરવાના આમંત્રણને મેં સ્વીકાર કર્યાં છે.
ઇતિહાસના ઊગમ કાળથી, હિંદુ ધર્માં અને સંસ્કૃતિના પ્રદેશ રહ્યો છે. હિંદુ જેટલાં ધર્મ અને સંસ્કૃતિનું જન્મસ્થાન છે, તેવુ કાઇ પણ દેશના નસીબમાં નથી. મહાન ધર્માં અને સંસ્કૃતિના ક્રિસ્તા તરીકે અવારનવાર જન્મ લેનાર પોતાના પુનાતા પુત્રાદ્વારા હિં કે, આફ્રિકાળથી અધ્યાત્મિક પ્રકાશ અને સંસ્કૃતિના તેજસ્વી તારક તરીકે પેાતાની પ્રતિષ્ઠા જમાવી છે. વિશ્વમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ધર્માંના હિંદની પવિત્ર ભૂમિમાં ઊગમ થયા છે, અને આ ધર્મામાં વૈદક ધમ જેટલા જ જાને, અને આજે પણ હિંદમાં તે એક ચેતનદાયી. ધમ તરીકે જીવી રહ્યો છે. પેાતાની પ્રાચીનતા માટે જૈન ધમ ગૌરવ લઇ શકે તેમ છે. ઋષભદેવથી મહાવીર સુધીના પ્રાતઃ
સ્મરણીય તીય "કરાએ તેમાં પ્રાણ પૂર્યાં છે. સૌ પ્રથમ ભગવાન શ્રી ઋષભદેવ, આદિકાળની મહાન વ્યકિત તરીકે હિંદુ પુરાણામાં પણ ઉલ્લેખ છે,
પ્રબળ
ભૂતકાળમાં કેટલાક રાજવશેના જૈન ધમને આશ્રય વાથી, તેને સારી મહત્તા વારસામાં મળી છે. જ્યાંથી અને સંસ્કૃતિના પ્રકાશ પથરાયે છે એવાં કેટલાંક વિદ્યાધામાની પણ હિંદબરમાં જેનેએ સ્થાપના કરી છે, આમાંના ધણાં સ્થળા યુગના હેન્ગ્યુ સ થે ધોવાઇ ગયાં છે; છતાં ભૂતકાળમાં જનતાનાં પ્રવૃત્તિ અને જીવન પર જૈન ધમે કેટલી અસર કરી હતી તેની યશોગાથા ગાતાં, ન ભૂલી શકાય તેવાં અવશેષો, ચિહના અને શિલાલેખા હજી પણ આપણી વચ્ચે મેળુદ છે. જૈનધમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્તએ જેટલી અસર કરી છે, તેટલી જ પ્રબળ અસર તેનાં પવિત્ર સ્થળે અને મદિરાએ પણ કરી છે, અને આવાં સ્થળેથી દક્ષિણુ હિંદ સમૃદ્ધ છે. જૈન ધમ'ના ઉદ્ગમ જેટલી સંસ્હેલ પૃથી થયે, તેટલે જ તેના પ્રચાર જનતામાં જલદીથી થયા, કારણકે એ ધમે' સ ંપ્રદાનુ અનુત્તત્વ કદી સ્વીકાયુ નથી; અહિંસા તેના મૂળ સિદ્ધાંત છે.
મળ
૨૦૬ નં. સ્ત્રી ૪૨૬૬
સન
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
અહિંસાના કરતા મહાત્મા ગાંધીજીએ, હૂમાં જ, અહિંસાને જે નવા અથ' ધટાળ્યા, અને તેને જે નવું બળ આપ્યું તે જ અહિં સાના દેશ બહુ જ સરળતાથી, જૈન ધમે' વિશ્વને આપ્યા હતા,
જૈન ધમ ના સૌ પ્રથમ–મૂળ સિદ્ધાંત અહિંસાની ઉપાસના’તે છે; એટલે કે મનથી, વચનથી કે કાયાથી કાઇ પણ જીવને દુભવવા નહિ, એટલુ’જ નહિ, પણ કોઇ પણ પ્રાણી કે જંતુને પણ દુભવવુ નહિ. જૈન ધમે' જે સિદ્ધાંત આપ્યા છે તેમાંના કેટલાંક ખૂબ ધ્યાન ખેંચે તેવા છે, જેમકે અહિંસાનું પાલન, સચિત કરેલાં કતિ સમજપૂર્વક ખપાવવાં, જ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર માટે દાન, ગરીબેને સહાય, વ્યકિતમાં અયગ્ય રીતે સંગ્રહાથે જતી મૂડી પર નિયમન, અજ્ઞાનતા, ક્રોધ અને માનને દૂર કરવાને એક ભાજી ઉપદેશ : અપાયા છે; તેા બીજી બાજુ માનવતા ઉપર પશુ ભાર મુકાયા છે. જૈન ધમ'ના મહત્ત્વને સદેશ માક્ષ-માગતા છે; ખીજી રીતે કહીએ તે સમ્યક્ દન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરત્નત્રયીના છે. અહિંસા અને મન વચનકાયાનુ' પાવિત્ર્ય, આ ગુણને આપણામાં વિકસાવવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ આગ્રહ રાખ્યા હતા. તેમની રાહબરી નીચે, આ સદ્ગાએ વિશ્વે કદી ન અનુભવેલી ચંમત્કૃતિ સિદ્ધ કરી બતાવી, જેથી હવે એ સબળ શો તરીકે ગણાય છે. જૈન ધર્મ'ની ખીજી ખાજુ તે ગાંધીધમ', એમ કહેવામાં કઇ ખોટુ છે? જૈન ધમ'માં અહિંસા અને સાધુત્વનુ' જેટલી હદ સુધી પાલન કરાયુ' છે, તે પુનરુત્થાન માટે અગત્યના પાઠ સરખુ` છે. અને જે વ્યક્તિઓએ દેશ તથા જનતાની સેવામાં પોતાની જાત સમર્પી દીધી છે તેમનામાં આ ગુણ્ણાની વધુમાં વધુ. જરૂર છે,
સામાજિક ઐકય સ'વામાં, જૈન ધમે' ખૂબ મહત્ત્વના ફાળા આપ્યા છે. તેણે જે સિદ્ધાંતો આપ્યા અને જે સ ંદેશા ફેલાય, તે સમાજતી મૂલ્યવાન થાપણ જેવા છે. સામાજિક અને નાતક સિદ્ધાંતાના પ્રચાર માટે મેટી સખ્યામાં નિસ્વાર્થી કાય કરા પૂરા પાડનાર ઉચ્ચ કંક્ષાની સાધુસંસ્થા માટે જૈન ધમ' અભિમાન લઇ શકે તેમ છે. ક્રિÀાસેાપીની દૃષ્ટિએ જન ધર્મ એક અને અખંડ છે; પણ તે સાધુઓને પાળવાના કેટલાક નિયમા અ ંગે મતભેદને કારણે દિગબર અને શ્વેતાંબર એવા એ ક્રિકામાં વહેંચાયેલા છે. આ મતભેદોમાં મુખ્ય—દિગંબરે એમ માને છે કે સાધુએ વસ્ત્ર પહેરી ન શકે, જ્યારે શ્વેતાંબરા એમ માને છે કે પહેરી શકે, એ છે. પ્રાચીન જૈત ધમે જ્ઞાતિની પ્રથા પર પ્રતિબંધ મૂકયા હતા, અને અસ્પૃશ્યતાનું તેમાં નામનિશાન ન હતુ. પરંતુ જેમ બધાં પ્રાચીન ધર્માં અંતે સપ્રદાયે માં બન્યુ છે તેમ, જૈન ધમ'માં પણ નિષ્ક્રિયતા,