SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૫૦ નથી, તેમની, માતૃભાષા તેમના અલિસ્પશથી વિંચત રહી એ બંગાળી ભાષાનુ એક બહુ મેટુ કમનસીબ લેયખ. પશ્ચિમી સ’સ્કાની ધરી યા તત્વ » ગુપ્તતા ત્રીજી તેમના જીવન ઉપર પહેલે સંસ્કાર પશ્ચિમી સસ્કૃતિના પડયા હતા અને તે બહુ ગાઢ હતા. હિંદમાં આવ્યા આદે પૌત્ય સંસ્કૃતિ સાથે તેમનું તાદાત્મ્ય ઉતરેત્તર વધતુ જતુ હતું, એમ છતાં તેમણે ઉભા કરેલાં આશ્રમના અનેક આશામાં પશ્ચિમની છાયા સારી રીતે દૃષ્ટિગોચર થતી હતી અને એ રીતે તેમના આશ્રમની વ્યવસ્થા, રચના અને વાતાવરણ કાષ્ટ પણ અન્ય રૂષિ કે ચેાગીના આશ્રમથી અમુક રીતે જુદા જ પ્રકારનુ લાગતુ હતુ. આ કેટલાક અંશે માતાજીના અસ્તિત્વને પશુ આભારી' હતુ’. 1] કે સમકાલીન કાઇ પણ યેગી, દૃષ્ટા કે મઢમાના જીવનમાં જોવામાં આવતી નથી. રામકૃષ્ણ પરમહ ંસના જીવનની વિગતે વિગત આપણે જાણીએ છીએ; રમણ મહર્ષિં કે રામદાસ સ્વામીનું જીવન કાઇ પણ પ્રગટ થયેલ સુલભ પુસ્તક જેટલું આપણી નજર સામે ખુલ્લુ છે. શ્રી અરવિન્દે પાન્દીચેરીમાં વસીને એકાન્તવાસ સ્વીકાર્યાં, એટલું જ નહિં પણ પાછળના ચેવીશ વર્ષ દરમિયાન એક સરખા ગુપ્તવાસ ધારણ કર્યો. એક માતાજી સિવાય અને પાછળનાં વર્ષોંમાં ખીજા ગણ્યાગાંઠયા સાધક સિવાય તેમને કાઇ ન મળી શકે, ન કાઇ વાત કરી શકે. તેમની દિનચર્યાની આપણને કશી માહીતી ન મળે; તેમના આરેગ્ય અનારાગ્યના પશુ આપને શા ખબર ન પડે. આ ગુપ્તતાએ એક બાજુએ શ્રધ્ધાળુ લેકામાં તેમના મહિમા અને મેહિની વધારવામાં તથા કુતુહલને સતત પાષક મા ઘણા મોટા ભાગ ભજવ્યો છે તેા ખીજી બાજુએ આજ ગુપ્તતા દેશના વિચારક વર્ગમાં તેમના વિષે એક પ્રકારની પ્રતિકુળ લાગણી પેદા કરતી રહી છે. માતાજીની દરમિયાનગીરી પાંચમું આ કોટિના અન્ય કોઈ સન્ત દૃષ્ટાપુરૂષ અને જિજ્ઞાસુઓ તથા સાધક વચ્ચે ંમેશા સીધા સંપર્ક રહ્યો છે. સમીપવતી કોઇ અન્તવાસીએ ગુરૂ અને શિષ્યા કે સાધકે વચ્ચે દરમિયાનગીરી કરવાના વિશષ્ટ અધિકાર પ્રાપ્ત કર્યો હોય તે તે ઘણા માટા ભાગે ગુરૂને રાહત આપવા માટે અને બીજી અનેક જવાબદારીઓને પહોંચી વળવા માટે આવશ્યક એવા આપવા માટે. અહિં શ્રી અરવિન્દે કવિવર ટાગોરના King in the Dark Chamber--અન્તરવાસમાં બેઠેલા મહારાજા-જેવુ સ્થાન સ્વીકાયુ હતુ અને બહારની દુનિયા સાથેને સધળા સંબંધ માતાજીના દરિમય નગીરી મારફત ચાલતા હતેા. આ એક ભારે વિલક્ષણૢ બેટના શ્રી અરવિન્દના જીવનના પશ્ચિમા` સાથે જોડાયેલી છે, જેની સાથે વર્ષોા લેકની મનની ધડ હજુ સુધી બેસતી નથી. અવકાશ શ્રી. અરવિન્દ વિષેની અત્યુકિતઓ અને છતા ં દુનિયામાં અનેક સન્તા અને મહન્તા આવ્યા અને ગયા, પદ્મ શ્રી અરવિન્દની ચેગશક્તિ વિષે તેમની સમીપ રહેલા શુદ્ધ જન • = = • • શ્રી અરવિન્દ વિષે લખાયેલી લાંબી નોંધ આ અંકમાં છપાઈ રહી હતી એ દરમ્યાન એવી સ્વપ્ન પણ કયાંથી કલ્પના સંભવે કે અન્ય ક્ષેત્રમાં કોઇ મવા જ ભવ્ય પુષાથ દાખવનાર વ્યક્તિની અવસાનને આ અંકમાં જ અન્તગત કરવાના યાગ ઉભું થશે ? સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન સમાચાર અવસાન થયાને અડધી કલાક થઇ ન થઇ એવામાં તે આખા દેશમાં પસરી ગયા અને જાણે કે ઉપરથી આભ તુટી પડયુ ન હેાય એવા પ્રચંડ પ્રત્યાધાત રાષ્ટ્રની વિનં2 જનતાએ અનુભવ્યે, શ્રી અરવિન્દ હિંમ ગિરના એક ઉત્તુંગ શિખર સમાન દ્વૈતા. તેમનુ દર્શન તે જ પામે કે જે હિમાલયની દુગમ પર્વતપરપરા આળગવાનુ સાસ અને ધૈર્યા દાખવે. તેમના સંબધ જનતાના ચાંકકસ વગ સાથે જ તે; તેમનું લેખન, સાહિત્ય ગ્રહણુ કરવાની પાંત્રતા ધારણ ''', ભારત એકવિધાતા વીર વલ્લભભાઈ ૧૩૦ ક અંતેવાસીઓએ જે વાત ફેલાવી હતી તે ખરેખર અદ્ભુત હતી. કાઈ કહે કે તેઓ ઉંધતા જ નથી; ચાવીશે કલાક તે ધ્યાનમાં, સાધનામાં કે પોતાના લેખન કાય માં જ વ્યાપત રહે છે. ફાઇ' કહે કે તેઓ અમર છે, જન્મ કે મરણુથી પર છે, અને દુનિયામાં હવે 'પ્રગટ થઇને તેઓ દુનિયાની કાયા પલટ કરવાના છે. છેલ્લા વિશ્વ યુદ્ધમાં મિત્ર રાજ્યને વિજય અપાવનાર તેમની યોગશક્તિ જ હતી. હિંદને આઝાદી આપવામાં પણ તેમની યોગશકિતના ઘણા મોટા કાળા હતા અને તેમને જન્મ દિવસ અને આઝાદી દિન એક હેવામાં ધણું ઉંડુ રહસ્યું હતું. તેઓ સનુ છે, પૂષ' પુરૂષેત્તમ છે, વગેરે કઇ કઇ વાતે તેમના નામ સાથે જોડવામાં આવી હતી. રામકૃષ્ણ પરમહ‘સ વિષે ધણું વાચ્યું; રમણ મહર્ષિ' અને રામદાસ સ્વામીને પણ ઠીક ઠીક જોયા જાણ્યા. પણ આવી વાતા અને આવી મહત્તા કાઇના વિષે કદિ પણ સાંભળવામાં આવી નથી. આપણા દેશમાં ૭૯-૮૦ વર્ષ' એ પરિપકવ ઉમ્મર ગણાય છે. એટલી ઉમ્મર સુધી જીવવાનું ભાગ્ય આ દેશમાં બહુ થોડા માથુંસેતુ” હાય છે: આ ઉમ્મરનું મૃત્યુ આપણા દેશકાળમાં સ્વાભાવિક ગણાય છે. આમ છતાં શ્રી અરવિન્દનુ અવસાન જાણે કે કાઇ કાળે બનેલી આશ્ચય'જનક ઘટના હાય એવા સખ્ત આધત આખે દેશ અનુભવી રહ્યો છે. રમણ મહર્ષિ આપણી વચ્ચેથી 4જી થોડા સમય પહેલાં ગયા અને આપણે દુઃખ અનુભવ્યું, પણ તેતા આપણને કાઇ આશ્રય પૂણુ' આધાત લાગ્યા ન હતા. મત્ય, માનવી આ ઉમ્મરે જાય જ તે—એવુ કાઇ સમાધાન આપણું ચિત્ત અનુભતું હતું. શ્રી અરવિના અવસાનનું આશ્ચય' હજી પણ શમતુ નથી. આવી આપણી ચત્તુસ્થિતિ ઉપર જણાવ્યુ તેમ શ્રી અતિન્દ વિષે ઉભી કરવામાં અને ફેલાવવામાં આવેલી અનેક પ્રકારની અતિશયયતાઓને આભારી છે. ભગવાન મહાવીર અને શ્રી અરવિન્દ્ર તેમના વિષની વાત અને કલ્પનાઓ ગમે તે હૈ!. શ્રી અરવિન્દ એક દૃછા પુરૂષ હતા. આ દેશમાં કઇ કાળથી એક પછી એક મહાન જ્યુતિધરા જન્મતા આવ્યા છે તે પરપરાના શ્રો અવિન્દ એક હતા. ભગવાન બુધ્ધમાં જો આપણને ગાંધીજીનું સાદૃષ્ટ દેખાતું હાય તે ભગવાન મહાવીર સથે શ્રી અરવિંદને ઘણી રીતે સરખાવી શકાય તેમ છે. ભગવાન મહાવીરે ખાર વર્ષ'ની ધાર તપશ્ચાર્યાં કરી હતી અને ‘દીધ’તપસ્વી’’ કહેવાયા હતા. શ્રી. અરવિન્દે ૪૦ વર્ષ' સુધી દુનિયાના એક ખુણે સ્વેચ્છાએ સ્થિરવાસ કર્યો અને પૂર્ણતાના એક શિખર પહેાચ્યા. ભગવાન મહાવીરે જગતને અનેકાન્તવાદ આપ્યા. શ્રી અરવિંદે જગતને પૂણુયાગ આપ્યું. માનવીદેદ્દા મૂતિ મન્ત થયેલા યોગયેગેશ્વર મહિષ અરવિન્દ તે હંમેશાને માટે અનન્તમાં વિલીન થયા છે, પણ તેમને અક્ષર દેહ-આપણને વારસામાં મળેલું તેમનુ અગાધ તવદશ ન જીવન્ત છે, અમર છે. તે આપણા જીવનપયને સદાકાળ અજવાળતુ રહેશે એમાં કાઇ શક નથી. " આપણા તે પુણ્યપુરૂષને શતશઃ વન્દન હૈ !!!. પ્રેમાનંદ -73 ܕܐ કરનાર પશુ આખરે કેટલા નાના સમુદાય ? જનતાના ઐહિક સુખદુઃખ સાથે અને આજે સૌથી ગુ ંચવતી જટિલ રાજકારણી સર્મસ્યા સાથે તેમને કરો સીધા સબંધ નહેતા. સરદાર આમજનતાના પ્રતિનિધિ હતા; તેઓ હિંદની તકાલીન રાજકારણી સમસ્યાને ઉકેલ લાવવાની પ્રતિજ્ઞા લઇને બેઠા હતા. લાખા માંસનુ રાજકીરણી ભાવી ધડવાની જવાબદારી તેમણે ધારણુ કરી હતી. તેમણે ૭૪ વર્ષ પુરા કરી ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યાં હતે. એમ છતાં તેઓ જીવનની ઇંલ્લી ઘડી સુધી સતત ક્રિયાશીલ હતા અને રાષ્ટ્ર ઘડતરના મહાંન કાર્યોમાં એવા એક સ્થાન ઉપર ખેઠા હતા અને ઉત્તરાત્તર વધારે ને વધારે વિષમ બનતી જતી પરિસ્થિતિમાં તેમનુ સતત માગ દશ ન એટલુ બધું આવશ્યક ઋતુ કે તેમને ઘડિ પણ છેડવા આપણને પાલવે તે ન હેતુ વિધાતાએ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy