________________
તા. ૧-૧૨-૫૦ .
રાત્રે તેને સ્વપ્ન આવવા લાગ્યાં. સ્વપ્નામાં ગાંધીજી આવતા અને તેને કહેતાઃ “હું ગૃહસ્થ ! તે આ શું કર્યુ ? મારા જીવંત કાળમાં જ મારા આદશ'નુ' આવું અધઃપતન ? અને તે પણ મારા એક આશ્રમવાસી તરફથી ? હું મૃત્યુ પામ્યા પછી શુ મારી આવી જ મૂતિ'પૂજા તમે બધા કરવાના છે? જગતમાં અધશ્રદ્ધા ળુએ પુષ્કળ હોય છે, તેમને જ માગે' શું તમે પણ જશે? એવી જ રીતે તમે વવાના હૈા ત ઇશુખ્રિસ્તને જેવી રીતે તેના શિષ્યએએ જ શૂળી પર ચડવ્યેા હતેા તેમ તમે મને કેમ શૂળી પર ચડાવતા નથી ! '' એમ કહીને તે મેટેથી હસતા અને આશ્રમ વાસી એકદમ ઊંધમાં ચમકીને બિછાનામાં ખેઠી થઇ જતા!
એમ કેટલાક દિવસ ચાલ્યા ગયા, પણ તેનું મન સ્વસ્થ થયું નહિ.
છેવટે તેણે એક દિવસ બાપુને પત્ર લખીને બધી હકીકત વિગતવાર્ જણાવી. પેાતાને દાંત કેવી રીતે મળ્યે, તેની પૂજા પ્રતિષ્ઠા પાતે કેવી રીતે કરે છે. તેની ટુકીકત લખીને તે દાંત પેતા પાસે રાખવા દેવાની પરવાનગી આપવા તેણે ખાપુને વિનંતિ કરી.
તેને લાગતુ" હતું કે આવી નાની બાબતમાં ગાંધીજી પેતાને નિરાશ નહિ કરે. બાપુના દાંત આપુની પરવાનગીથી પેતા પાસે રહેશે, એટલે પોતાના મનને પુનઃ શાંતિ મળશે એવી તેની ગણુ
તરી હતી.
ગાંધીજી તરફના જવાબ માટે વધુ દિવસ રાહ જોવી પડી. નહિ, પણ તે જવાબથી તેની આશા પર પાણી ફરી વળ્યું. બાપુએ તેને ખૂબ ઠપકા આપ્યા અને લખ્યું: “આવા પ્રકારની અધ શ્રદ્ધા એ મૂર્તિ પૂજા' હલકામાં હલકુ સ્વરૂપ છે. જગતમાં મહાપુ. રૂષોના આદર્શોનુ અને અનુયાયીઓનું અધઃપતન આ જ રીતે થયું છે. તત્ત્વની પૂજા હાય, તત્ત્વવેત્તાની પૂજા કદાચ હર્ષાવેશમાં કરી ઢાય તે। તે ક્ષમ્ય લેખાય, પણ આ અંધશ્રદ્ધા—આ ગાંડપણું .. તે તદ્ન અક્ષમ્ય છે. ”
આ જવાબથી એક ખાજુએ તે નિરાશ થયે। અને ખીજી શાજીએ તેના મનમાં જ્ઞાનંને પ્રકાશ ઉદય પામ્યા. તે ઊંડા વિચારમાં મગ્ન બન્યા. વિચારમાંથી મુક્ત થતાં . તેને ખાતરી થઇ કે પોતે આજ સુધી ફક્ત બાપુની મૂર્તિ પૂજામાં જ ગૂ ંચવાઇ પડયા હતા. બાપુના વિચાર, તેમનાં તત્ત્વા, તેમનાં ધ્યેયા, તેમની પદ્ધતિ ત્યાથી, પોતે અનેક ગાઉ દૂર પડયેા હતેા. બાપુએ બતાવેલ માગે' જવાને બદલે પોતે તેથી વિરૂદ્ધ દિશામાં જ જઈ રહ્યો હતા !
કાય
તેણે તુરંત નિશ્ચય કર્યાં. નદી તરફ ચાલવાની શરૂઆત કરી. તેના હાચમા ખાદીને રૂમાલ હતે. ત રૂમાલમાં બાપુના દાંત હતે. હવે તે દાંત આશ્રમવાસીને કે સાહિત્યકારને હસતા નહેાતા. તે હસતા હતા, પણ તે પોતાના સ્વાભાવિક સ્થાને જઇ રહ્યો છે. એવુ' જાણીને હસતા તે; આશ્રમવાસીના મનમાં ખરા જ્ઞાનને ઉદય થયા થી તે માનથી હસતે। હતા.
નદીકિનારે પહેાિ પછી આશ્રમવાસીએ રૂમાલમાંથી એ દાંત બહાર કાઢો. ક્ષણભર તે તેની ભણી જોઇ રહ્યો. તે દાંતને મસ્તકે ચડાવીને તે、 તેણે જેવટના નમસ્કાર કર્યાં, અને પેાતાને બાપુના તત્ત્વને માન આપવાનું જાણે એ દાંતે જ શીખવ્યું એવી
ભાવનાયા પેતે ઉપકૃત બન્યો છે એવી લાગણીથી- દાંત તેણે વહેતી નદીમાં હળવેકથી મૂકી દીધા. ક્ષણુંભના દાંત પાણીમાં ડૂબી ગયા. દાંતની સાથે તેની અંધશ્રદ્ધા પણ ડૂબી ગઇ.
શુદ્ધ જૈન
ડૉ. બાલાભાઈ નાણાવટી હાસ્પિટલ
વીલેપાલે' ખાતે ઊભું કરવામાં આવેલ ડાં બાલાભાઇ નાણાવટી હાસ્પિટલનું તા. ૬-૧૧-૫૦ ના રોજ હિંંદના મહાઅમાત્ય શ્રી જવાહરલાલ નહેરૂના શુભહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હાસ્પિટલના પાયે ૧૯૪૬ના એગસ્ટ માસની ચેાથી તારીખે મુબઇ પ્રાન્તના મુખ્ય સચિવ શ્રી. બાળાસાહેબ ખેરના હાથે નાંખવામાં આવ્યા હતા. અનેક પ્રતિકૂળ સ’ચેાગાને લીધે તેમ જ મૂળ યાજના ૭૫ બિછાનાની હતી તેના બદલે ૧૩૦ બિછાનાવાળી યોજના હાથ ધરવાને લીધે ડાસ્પિટલને સંપૂર્ણ સ્વરૂપે ઊભુ થતાં ચાર વર્ષ' નીકળી ગયાં. મૂળ યેજના મુજબ કેસ્પિટલના મકાન પાછળ આઠ લાખ રૂપિયા ખરચવાનેા અદાજ હતા. વધારે વિશાળ યેાજના મુજબ હૅસ્પિટલનુ` મકાન તૈયાર થતાં અઢાર લાખ રૂપિયાને ખર્ચ થયો છે જ્યારે આ હાસ્પિટલ માટે એકઠું કરવામાં આવેલ ભડાળ હજુ ચૌદ લાખ સુધી પહેાંચ્યું છે. આ હોસ્પિટલમાં અડધાં બિછાનાના ખચ લેવામાં આવશે અને અડધા બિછાનાના ખચ લેવામાં નહિ આવે. હાલ તુરંત હાસ્પિટલના સ‘ચાલકો પચાસ બિછાનાથી શરૂઆત કરવા ધારે છે. આ સાથે હૅપિટલને લગતાં બીજા વિભાગે કામ કરતા જ હશે. આ બધી જવાબદારીઓને પહોંચી વળવા માટે દર વર્ષે બે લાખ રૂપિયા મેળવવાના રહેશે.
આવી અતિ ઉપયોગી સંસ્થા ઊભી કરવાને મુખ્ય યશ, નાણુાવટી કુટુંબના ફાળે જાય છે. સ્વ. ડા. બાલાભાઇએ વડેદરા રાજ્યની એક ડાકટર તરીકે ઉત્તરોત્તર વધતા જતા અધિકાર ઉપર ચાલીસ વર્ષ સુધી સેવા કરી હતી. તેમની જીવનકારકીર્દિ અત્યન્ત ઉજ્જવળ હતી તેએ એક સુર॰વાન 'સજ્જન હતા અને દુ:ખીદર્દીએ પ્રત્યે તે ઊંડી સહાનુભૂતિ ધરાવતા તેમનું સ્મરણ કાયમ રાખવાના હેતુથી નાણાવટી ફેમીલી ટ્રસ્ટ તરફથી ચાર લાખ રૂપિયાની સખાવત આ પ્રકારની હોસ્પિટલ માટે જાહેર કરવામાં આવી હતી. વીલેપાલે'ના નાગ(રકાએ આ કાય'માં પૂરા સહકાર આપ્યા અને પરિણામે ખી. બી. એન્ડ સી. આઇ. ખામ્બુનાં પરાંઓમાં વાંદરાથી મેરીવલી સુધી વસતી પ્રજાને ઉપયાગી થાય તેવી હાસ્પિટલ ઊભી થઇ શકી.
હતા.
સમે સૂર્ય' ઊગતેા હતેા, જાણે તે નવી આશ.ના ઉદયને સાથે લઇને આવી રહ્યો હતે.
આશ્રમવાસીના મનમાં આજે ખરેખરો સૌંદય થયા હતા.
૧૨૩
આ હૅસ્પિટલની બાજુએ ચેત્રીસ વડ’–ખાય રહી શકે એવું એક મકાન બાંધવામાં આવ્યુ છે. આવું જ એક મકાન નર્સાને રહેવા માટે બાંધવાની જરૂર છે. ડૅાસ્પિટલ સાથે સબંધ ધરાવતી ખીજી પણ જરૂરિયાતને પહેાંચી વળવા માટે મકાને તેમ જ આર્થિક સગવડની અપેક્ષા છે જ. વીલેપલે હવે મુંબઈની મ્યુનિસિપલ કાર્પોરેશન સાથે જોડાયલું છે, તેથી મુ`બઈની મ્યુનિસિપાલિટી તેમ જ મુંબઈ સરકાર આ સંસ્થામાં જે કાંઇ બાકી છે તે સવ'ની પૂરવણી કરવામાં જરૂરી આર્થિક ટેકે આપશે અને આ હોસ્પિટલને એક સુસમૃહુ રાહતકેન્દ્ર બનાવશે એવી આશા રાખવામાં આવે છે.
આ હાસ્પિટલની ચેન્જના કરવામાં તેમ જ મકતા ઊમાં કરવામાં તેમ જ જરૂરી સાધનસામગ્રી વિશાળ પ્રમાણમાં વસાવવામાં સર મણિલાલ બાલાભાઇ નાણાવટી, શ્રી રતિલ લ ખાલાભાઇ નાણાવટી, તથા શ્રી મણિબહેન ચંદુલાલ નાણાંવટીએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે. બદલ તેમને પરાંવાસી પ્રજાના અનેક ધન્ય વાંદ ઘટે છે. નાઈ
પરમાનદ
આ
વૈદ્યકીય રાહત
ક
મુંબઈ અને પરાંઓમાં વસતાં જે જેના ભાઇ યા. બહેનને વૈદ્યકીય રાહતની, દવા કે ઇન્જેકશનોની તેમ જ ડાકટરી ઉપચારની જરૂર જાય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુ`બઈ જૈન યુવક સંધના --કાર્યાલયમાં તપાસ કરવી.
રતિલાલ ચીમનલાલ કાહારી મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ