SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૧૦ સાહિત્યકાર મેટરમાં બેઠે અને મટર ઊપડી. તેનું મન પુલકિત થવા લાગ્યું. અંતઃકરણ હવામાં તરવા લાગ્યું. તેણે માન્યું: “ આજે મારી પાસે જે ચીજ છે તે ચીજ પેાતાની પસે રાખ વાની ઇચ્છા ન ધરાવનારી અને તે મેળવવા માટે માથાં ન - પટકનારી કાઇ પણ વ્યકિત દુનિયામાં હશે શુ' ? કપાઉન્ડરની અને ડૉકટરની દાંત માટેની અભિલાષા તે મેં જોઈ જ છે. પેલા આશ્ર મવાસીએ દાંત લાવી આપવાની વાત મને ન કરી હોત તે મને એ દાંતની કિંમત સમજાઇ નહેાત. એ દાંત તે ડાકટર પાસે પડી રહ્યો હાંત તા... પ્રશુદ્ધ જૈન ? “ પણ હવે આટલી ચાલાકીથી અને એ દાંત શુ' પેલા આશ્રનવાસીને આપી દેવે છે, પણુ આપેલુ' વચન પાળવુ જોઇએ. વુ હું કાંઇ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા શેડે જ છું ! ‘ ભૂલી ગયા, ભાઈ !' એમ કહીશ એટલે પત્યું. તેને વચન આપેલું' ખરૂં', પશુ દાંત મેળવવા માટેની મઢુનન તે મે' જ કરી છે ને!” પુ પરિશ્રમથી મેળવેલે વચન તે। આપ્યું. જ હાય છે! બાપુ હસતા હતા. તેમનું તે દાંત-રહિત હાસ્ય જાણે પાતાની હાંસી કરી રહ્યું છે એમ સાહિત્યકારને લાગ્યું. તેને ભાસ થયે, જાણે તે હાસ્ય કહી રહ્યુ છે કે, “તું ચાર છે, તેં જ મારા દાત ચે.રી લીધે છે !” પણ તેણે પોતાના મનને સમજાવી લીધું, “ શું હું ચેર છું? ચાર શાને? ડાકટરની પરવાનગી લને, તેની પાસેથી માંગીને મેં તે દાંત આ૫ે છે. તેમાં ચેરી શાની ? નહિ, નહિ, હું ચાર નથી...પણ ખાપુથી એ વાત મે' ચેરી રાખી છે ખરી, નહિં વારૂ ? દાંત મે" માંગી લીધે છે એ વાત મે ગંધીજીને કહી નથી..... ” તેનુ મન થરથરી ઊઠયુ. છેવટે હૃદય પર બુદ્ધિએ વિજય મેળવ્યેો અને બુદ્ધિ ખેલી : “ એમાં બાપુથી ચેરી શું લીધું? બાપુએ આ દાંતને નિરૂપયોગી સમજીને ડાકટર પાસે રહેવા દીધા નહે।। શુ? મને તે સાંભરી આવ્યા. અને મે ડૅાકટર પાસેથી માંગી લીધા. હું તે લાવ્યા ન હેાંત તે કોઇ ખૂણેખાંચરે પડી રહ્યો હેત, અથવા તે કાણું જાણે કાલપ્રવાહમાં ધસડાઇને કયાંય દટા—ભુલાઇ ગયેા હેત. એટલે મેં બાપુની ચેરી કરી હાવાના પ્રશ્ન જ ઉદ્ભવતા નથી. ” મેટર ઊભી રહી. બાપુનું નિવાસસ્થાન આવ્યું . મોટરમાંથી ઊતરીને આગળ જતાં જ પેલે આશ્રમવાસી સામે મળ્યે, તેને જોતાં - ગાંધીજી ખેલ્યાં : “અરે, તું કયાં ગુમ થઇ ગયે. હતા ? ” પશુ તેના જવાબ સાંભળવા ખાપુ થેબ્યા નહિ અને આગળ ચાલ્યા. ગાંધીજીની સાથે પેતે જઇ શકયા નહિ તેનું દુઃખ તે બિચારાને થતુ જ હતુ; પણ હવે તેને બદલે ગાંધીજીને દાંત તે મળશે, એ વિચારથી તેને દુઃખમાં પણ સાંત્વન મળ્યું. સાહિત્યકારને જોતાં જ આશ્રમવાસી આનંદથી નાચવા લાગ્યા. તે ખાયે “ કહે, કર્યાં છે મે મંગાવેલે બાપુને દાંત ? કે ભૂલી ગયા ?” કાંઇક વિચારમાં પડવા જેવું કરીને ચહેરા પર ખેદના ભાવ દર્શાવતાં સાહિત્યકારે કહ્યું: “ શુ' કરૂ` ? દાંત માંગી લેાની તક જ મને મળી નહિ. પાછાં કરતાં બાપુએ બહુ ઉતાવળ કરી, એટલે દાંત તે ત્યાં જ રહી ગયે. ” આશ્રમવાસી નિરાશ થયા, પણ પછી તેણે હિંંમત ધારણ કરીને પૂછ્યું: “ ખરેખર, ડૅાકટર પાસે જ દાંત રહી ગયે ? તમે સાચુ' કહેા છે ને?” “ હા, હા, સાચુ' કહું છું. તમે શું એમ માને છે કે હું તમારી મશ્કરી કરૂ' છુ ? આવી બામતમાં મશ્કરી કરવાની હોય? ” સાહિત્યકારે ગંભીરપણે કહ્યું. આશ્રમવાસી વિચારમાં પડી ગયે. તેને મનમાં થયું કે, “ ડૉકટર પાસે જઉં અને તેને જ પૂછી જોઉં ! “ પણ પા ૧૨૧ તેના વિચાર બદલાયો : “ એમ કરવું એ સારૂં નહિ દેખાય. એ સાહિત્યકાર ખાટુ' શા માટે ખેાલે ? દાંત જોતા હતા તે તે વખતે જ ડૉકટર પાસેથી માંગી લેવે જોતે હતા. હવે કાંઇ એ દાંત મળી શકવાને છે ? . માંગવા જઇશ તે તેનુ મહત્ત્વ ડૉકટરના લક્ષમાં આવી જશે અને ડાકટર પાતે જ તે રાખી લેશે અને મને નહિં દેવાના ચાળા કરશે. ” સાહિત્યકારે ઘેર જઇને છૂટકારાને! દમ લીધો. ખિસ્સામાંથી ધીમેક રહીને તેણે પેલે રૂમાલ બહાર કાઢયા અને તેમાં વીંટલે દાંત હાથમાં લીધા. ખરેખર, પેાતાને ગાંધીજીને જ દાંત મળ્યા છે અને તે સુસ્થિતિમાં છે તેની ખાતરી કરીને તેણે એ રૂમાલ પાછે ખાદીના રૂમાલમાં વીંટાળ્યા અને ગાંધીજીના ફોટા સમક્ષ મૂકયેા. જમીને વામકુક્ષી કરવા જરા આડે પડખે થયા, પણ તેને ઊંધ આવી નહિં. તે આમથી તેમ આળેટવા લાગ્યા. તેનુ મન સ્થિર નહેતું. તેના અંતરનેા આનંદ છલકાઈ જતેા હતા. આટલી મુલ્યવાન ચીજ પાતા પાસે હાય, પછી આનંદ થયા વિના કૅમ રહે? કાઈની પાસે આ ખાન'નુ' વધ્યુન કરવાને તે અધીરા બની ગયા હતા, પણ એ વાત કહેવી કાને ? એ પ્રશ્ન તેને સતાવવા લાગ્યા. તેના મનમાં થયું કે હું ઊઠું', જગતના ચેકમાં ઊભે રહું અને બધાને ખેાલાવીને મેટેથી પૂછું કે, “ આ જીએ મારી મૂઠી! કહા તે મૂઠીમાં શું હશે?” પણ એના મનની સુપ્ત ઇચ્છા એવી હતી કે આ વાતની ગંધ ગાંધીજી પાસે જરાય જવી ન જોઇએ. જો તેમને કાતે આ વાત ગઈ તા...તે...તે...બાપુ તે એક અજબ માણસ છે. તે વીરપૂજાના અને મૂર્તિપૂજાના વિરાધી છે. પેાતાના દાંત આ રીતે સંભાળીને સ’ગ્રહમાં રાખવામાં આવ્યા છે. તેમાં કદાચ એમને વીરપૂજા મલૂમ પડે, અને ' તે દાંત ફેંકી દે' એવી કદાચ આજ્ઞા કરે, એવી ભીતિ સાહિત્યકારને લાગતી હતી. અને પેલા આશ્રમવાસીને ખરી વાતની ખબર પડી જાય તેા? તે હું જાટાખેલે કરૂ! તેની અને ગાંધીજીની ર્દષ્ટમાં હું હલકા પડી જઉં ! અને તેમ થાય તેા ગાંધીજીની નજીકમાં ઊભા રહેવા જેટલું પણ નૈતિક બળ પેાતામાં રહે નહિ. પણ તેથી રહી શકાયુ" નહિ, તે પોતાના એક-બે કરાડપતિ મિત્ર પાસે ગયા. તે કરોડપતિ ગાંધીજીના પણ મિત્રા હતા. પહેલા કરે।ડપતિ પાસે અહીં-તહીંની વાત્તા થયા પછી ગાંધીજી વિષેની વાત નીકળી. કરોડપતિએ કહ્યું: “ ગાંધીજી તે સાક્ષાત્ શ્વરના જ અવતાર છે. હવે પોતાની પાસેનું રહસ્ય કહેવાની બરાબર તક આવી છે એમ જોઈને સાહિત્યકારે કહ્યું: “ એમાં જરા શંકા નથી, અને એમ ખેલવાની હવે જરૂર જ રહેતી નથી. તેમના જીવ'તપણામાં જ તેમની જેટલી પૂજા થાય છે, તેટલી પૂજા કદી કાષ્ઠની પણ થ નથી. દૂર દૂરથી લેક તેમની ઇશ્વરની પેઠે જ પૂજા કરશે એમાં શંકાને સ્થાન નથી. પણ રો¢જી ! તમે ગાંધીજીના આટલા નિકટના મિત્ર છે।, તે તેમનું કાંઇ સ્મૃતિચિહ્ન જાળવી રાખ્યુ છે કે નહિ ? કે પછી ખેાલવાની વાતા ! આજે એ મહાપુરૂષ આપણી વચ્ચે વિદ્યમાન છે. કાલે કદાચ તે કાળના પ્રવાહમાં વિલીન થઈ જશે, તે વખતે તેમનું ક્રાઇ· સ્મૃતિચિહ્ન તે! નહિ જ રહેવાનુ” ને ?” “ સ્મૃતિચિહ્ન ! હા, ગાંધીજી અમારા ગામમાં જમવા આવ્યા હતા ત્યારે તેમણે ભાજનમાં વાપરેલાં વાસા મે અને મારી સ્ત્રીએ પોતાના હાથે માંજીને તેની સ્મૃતિ તરીકે તેમનાં તેમ રાખી મૂકયાં છે, બીજી વાર એ વાસણું! વાપર્યાં નથી-” સાહિત્યકાર હસીને ખેલ્યું : “ અહે, એમાં સ્મૃતિચિહ્ન જેવું શુ છે? તે તે તમારાં જ વાસણૢ તમારા ધરમાં રહ્યાં. તેમાં ગાંધીજીનુ શુ આવ્યુ? ગાંધીજીની એવી કાઇ ચીજ તમારી ૫.સે
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy