________________
'તા. ૧૫-૧-૫૦ ,
પ્રબુદ્ધ જૈન
સત્તાનો મોહ છોડી સંગઠન સાધો [ શેઠ શ્રી કસ્તુરભાઈએ, હમણાં હમણું, જૈન સમાજને કેટલીક વાત સ્પષ્ટતાથી કહેવી શરૂ કરી છે. તાજેતરમાં તેઓ શત્રુજ્ય ગયેલા, ત્યારે ત્યાંના સંધ તરફથી તેમનું સન્માન કરવામાં આવેલું. આ સન્માનને જે જવાબ તેમણે આપેલે, તેની પૂરી વિગત જોકે નથી મળી; પણ જે મળી છે તે ઉપયેગી હોઈ “જૈન”માંથી સાભાર ઉધૂત કરી નીચે આપી છે.
–સંપાદક
'ત
“આપ સૌએ મારૂં જે સન્માન કર્યું છે, તે માટે હું મારૂં “બેગસ એકટમાં જૈન સાધુએ આવી શકતા નથી. મુંબઈ અહોભાગ્ય સમજું છું. પરંતુ કેટલાંક કારણથી હું આવા સરકારના મેવડી સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે અમે સંપૂર્ણ સન્માન અને માનપત્રોમાં માનતા નથી. માણસ જે માનપત્ર માટે કામ વિનયથી કામ લઈશું. કરતે થાય તે તેનું પતન થાય. શત્રુંજય, ગિરનાર વગેરે પ્રશ્નોનું સુખદ સમાધાન થવા પામ્યું છે, તે મારે લીધે નહિ પણ દેશકા
હિંદુઓ કરેડોની સંખ્યામાં છે, પણ શિલ્પ અને સ્થાપત્ય ળને લીધે. શત્રુંજયના કર માટે સાધુ મુનિરાજે તથા જૈન સમાજ
તથા કળા માટે આપણું શ્વેતાંબર જૈનોએ જે દાનપ્રવાહથી જન તરફથી મારા પર દબાણ હતું, પણ બંદર સમિતિના કામ માટે
સંસ્કૃતિને જીવંત રાખી છે તેવું બીજા કોઈએ કર્યું જણાતું નથી. હું રાજકેટ ગયે હોં અને સૌરાષ્ટ્રના વડા પ્રધાન શ્રી ઢેબર- જગતના ઇતિહાસમાં આપણું કળાવિધાન બેનમૂન છે. ભાઈએ કોઈ પણ જાતની મહેનત વિના તે વિષે આનંદ-૩માચાર
“ આપણા પૂર્વજો કીર્તિદાનમાં ' માનતા નહોતા. અત્યારે મને જણવ્યા. અને ગિરનારજીના ઝગડાએ પતાવવામાં આપણું
પાટિયા અને તકતીઓ માટે પૈસા ખરચાય છે તે બરાબર નથી. સરદારશ્રીને હાથ છે. હું દિલ્હી ગમે ત્યારે સરદારશ્રીએ પિતે આ વિષે પૂછયું અને બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું.
જૈન સાહિત્ય એક અમૂલ્ય વારસે છે પણ તે ગ્રંથરને “ કેસરિયાજીના દેવદ્રવ્યનો પ્રશ્ન આવ્યા ત્યારે મે દિડીમાં ભંડારમાં ભરાઈ ગયેલ છે. તેમાંથી કઢાવવા માટે ઘણાં શ્રમની પૂજય બાપુજી પાસે વાત મૂકી અને તેમણે શ્રી મુનશીજીને સમજ૨૨ છે. જાવી તે દ્રવ્ય કેળવણીમાં ન વા વા ભલામણ કરી.
સાચે જ, જનસમાજના આગેવાને માટે સત્તાનો મેહ છોડી ' “પેઢીના સંચાતકની એ ઉતિ છે કે કેઈ પણ જાતને સંગઠન સાધી જૈન સમાજ, જૈન સાહિત્ય, જૈન શિલ્પ, જિન કલા . ઉહાપદ્ધ કર્યા સિવાય શાંતિથી કાયદેસર પગલાં લેવાં અને સમજા- અને જન સંસ્કૃતિનો વિક સ કરવાની તક આવી લાગી છે. માત્ર વટથી કામ કરવું. હવે તે તીર્થરક્ષા ઉપરાંત શિલ્પ, સાહિત્ય ક્રિયાકાંડથી સંસ્કૃતિ ટકી શકશે નહિ. અને જ્ઞાનવિકાસ માટે પણ પેઢી કાર્યો હાથ ધરે છે અને જેના સંસ્કૃતિને ટકાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ
“વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ડીગ્રી મેળવી પૈસા ભેગા કરવાના
મોહમાં પડી જાય છે, તેને બદલે સમાજના ક૯યાણ અને ઉત્થાન ધર્માદા ટ્રસ્ટએકટના આખા ખરડાના અભ્યાસ કર્યા પછી
માટે તેમણે ફાળો આપવાની જરૂર છે. તેમાંની બે કલ કે સુધારા માગે છે, પણ તેમાં ખાસ હરકત જેવું નથી.
જનસેવા એ આપણું દયેય હોવું જોઈએ.”
( અનુસંધાન પૃષ્ઠ ૧૫૪ નું ચાલુ)
. ભિખારીએ પોતાને હાથ એની પાસે લાંબે કર્યો, અને પેલા
શ્રીમંતને લાગ્યું કે, જે ભૂતકાળને–ગઈ કાલને, એ થડા વખત - આપી શકશે ? એક કરોડ સિકક ના બદલામાં પણું, કોઈ અમર,
- પહેલાં નિહાળી રહ્યો હતે, પેલા હજ પાસે, એ આ ગઈ કાલે જ સ્થાયી ચિરંતન સુંદર વિચાર મારામાં, મારે પિતાને હોય તેમ, જન્મી શકશે? અને એક મૂઠી ભરીને રને આપુ તોપણ
જાણે, મૂર્તિમંત બનીને, એની આજને કહેવા આવી છે પ્રેમજીવનની એક સાચી પળ મને આમાં કયાંથી મળશે? અથવા
કે. આપણે એક એ દીપ ન પ્રગટાવીએ, જે આવતી
કાલને પ્રકાશમાં નવરાવે? ગઈ કાલ, આજ, અને આવતી કાલ તે આ અસંખ્ય માણસના હૃદયને જોવાની શકિત આવી શકશે ?
કે વિચિત્ર ગ? ‘જો એ કાંઈ જ આનામાં ન હોય–તે તે આ ભાર, એ
અને એણે એને આવતી કાલે આવવાનું નિમંત્રણ આપ્યું. , પણ એક નકામી ધમાન નથી? અર્થહીન અને અસંગત.'
એકલાં નહિ; સગાંસંબંધી સાથે-માગવા નહિ; જીવવાનું શીખવા.. એને લાગ્યું કે આ જે પળ આજે આવી છે, એવી પળ એને ફરીને પ્રાપ્ત થવા-[ી નથી. પ્રજ્ઞાનો દીપ પ્રગટાવો હોય તે એના મનમાં એક સુંદર વિચાર આવી ગયા હતઃ “જીવનમાં તેલ પૂરવાને આ સમય છે. અજ્ઞાનના સંતાન જેવી સંગ્રહવૃત્તિઓ જે જે વસ્તુ છે તે તમામ સુંદર છે. તેનું પણ સુંદર છે. એની શાંતિને હણી નાખી છે.
કંચન એ પણ વાદ્ય જેવું છે. જેને એ વાપરતાં ન આવડે એને
એ કકશ સ્વર સંભળાવે. આટલો બધો સંગ્રહ થાય તે, પણ પિતાની રાત દિ ચાલી રહેલી સંગ્રહવૃત્તિની વિચારમા- એમાંથી એક નવી વાત મળી. સંગ્રહ તમામ સડે પેક : ' ળાએ, એના જીવનની પળેપળને કેવા ભયાનક પડછાયાથી ઘેરી છે. પ્રેમ અને પૈસા બન્નેની રીત એકસરખી છે; જે એને લીધી છે એને ખ્યાલ છે, એને અકસ્માત એક બીજા પ્રસંગે * પોતાની પાસે જ રાખે, એને એ ધીમે ધીમે હુશી નખે પણે જે આપી દીધે; અથવા કહો કે એ પ્રસંગે જ એને ખરે જમાડી વિવેકથી વાપરે એને કનકમાં પણ પ્રેમની જેમ જ જીવનસંગીત દીધે !
જડે; જે ન વાપરે, તેને એને ભાર જ મળે.” - -. ' એ ફરતે ફરતે આવીને પોતાના દુર્ગની બહારના વીજળી
અને આ સુંદર વિચારની હવાને સ્થાયી કરવા ગમશે પેલાને તેજમાં લાંબી દષ્ટિ નાખો ઊભા હતા, ત્યાં એક અકિંચન નિમંત્રણ આપ્યું હતું.
એ ધૂમકેતુ ' ભિખારી તેની પાસે આવ્યું.
[તૈયાર થઈ રહેલ અપટ પુસ્તક “જિબ્રાનની જીવનવાણી” માંથી..
*
*
*
.